Book Title: Shrutsagar Ank 2003 09 011
Author(s): Manoj Jain, Balaji Ganorkar
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुत सागर, भाद्रपद २०५९ २. संग्रहालय की विद्युत् प्रकाश व्यवस्था में यथासंभव सुधार किया गया. ३. श्रीमद् राजचंद्र आध्यात्मिक साधना केन्द्र की रजत जयंति के अवसर पर जैन संस्कृति विषयक प्रदर्शनी के आयोजन में सहयोग किया गया. ४. ज्ञानपंचमी तथा दीपावली के अवसरों पर संस्था में कलाकृतियों के विशेष प्रदर्शन तथा ज्ञानपूजन के आयोजन किये गये. ५. आचार्यपद रजत जयंति समारोह के प्रसंग पर संस्था में संग्रहित कलाकृतियों व परम पूज्य राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म.सा. के जीवन, कवन के विविध पहलुओं पर ज्ञान-दर्शन-चारित्र विषयक विशिष्ट प्रदर्शन आयोजित किया गया. ६. विश्वमैत्रीधाम, बोरीज तीर्थ की प्रतिष्ठा के अवसर पर आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर द्वारा जैन स्थापत्य व शिल्प विषयक विशेष प्रदर्शनी तथा रंगोली का आयोजन किया गया. ७. संस्था में संगृहित कलाकृतियों की डिजीटल फोटोग्राफी का कार्य लगभग पूर्ण हो गया है. ८. संगृहीत ऐतिहासिक कलाकृतियों का पुरातत्त्व विभाग में रजिस्ट्रेशन करवाया गया. ९. लगभग २,५०,००० दर्शकों ने अभी तक ज्ञानमंदिर का अवलोकन किया है. श्री महावीर जैन आराधना केन्द्र के दर्शनार्थियों की अब तक की संख्या लगभग १० लाख से ज्यादा होगी. १०. देश-विदेश से उच्च अध्ययन हेतु विद्वान, संशोधक, छात्र हजारों की संख्या में यहाँ पर आते हैं, जिन्हें आवश्यकतानुसार मार्गदर्शन कर संतुष्ट किया जाता है. ज्ञानतीर्थ के सम्बन्ध में गुरुभगवंतों एवं विद्वानों के अभिप्राय औसत से ज्यादा अतिथियों तथा ज्ञानमंदिर का अध्ययनार्थ उपयोग करने वाले सुधीजनों ने सदैव __ यहाँ की प्रवृतियों की भूरि-भूरि प्रशंसा की है जो यहाँ के विकास के लिये प्रेरक सिद्ध हुई है. "સમ્યગુ જ્ઞાનનાં સંરક્ષણ-સંવર્ધન-સંપાદનનું કાર્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી સુંદર રીતે થઈ રહ્યું છે. તે પ્રત્યક્ષ નિહાળ્યું, ખુબ આનંદ થયો. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર પોતાનાં ગંતવ્ય તરફ ઉત્તરોત્તર અગ્રેસર બને अंवी शुलछ। स माशी..." - वियरामसूरिन धर्ममा "વિશ્વભરમાં અદ્વિતીય સુંદર જે જ્ઞાનમંદિર... વિગેરે સમ્યગુ દર્શનને સમ્યગુ જ્ઞાનના કારણભૂત કાર્યની २-२ अनुमान." -આચાર્ય શ્રીમેરૂપ્રભસૂરિ "સંસ્થાના જ્ઞાનમંદિરના શિલાસ્થાપન પ્રસંગે રહેવાનું થયું. જ્ઞાનમંદિરના નિર્માણ કાર્યની દીર્ધદષ્ટિ જો એ મુજ બ કાર્યરત બની રહેશે તો વિજ્ઞાન અને ધર્મ બંનેની સાપેક્ષતાનો અનુભવ કરી શકાય તેવી શક્યતા છે. ઉત્સાહી કાર્યકરો પૂરેપૂરા સમર્પિત તો છે જ પણ જ્ઞાનમંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા તેને ચેતનવન્ત બનાવવા અથાગ પ્રયત્નની જરૂરિયાત આવશ્યક બની રહેશે. શાસનદેવને પ્રાર્થના છે સર્વને પ્રાચીન વિદ્યાનું એક 'प्रति नायव सहाय ४३." -આચાર્ય શ્રીચન્દ્રોદયસૂરિ "અહિનું પરિસર ઘણું જ સુંદર ને રમણીય છે. તેમજ સમ્યગુ દર્શનને, જ્ઞાનની પ્રાપ્તિને અને ચારિત્રની આરાધનાને અનુકૂળ છે. આ સ્થળ વધુને વધુ વિકસિત થાય એવી શુભેચ્છા. -આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44