Book Title: Shrutsagar Ank 2003 09 011
Author(s): Manoj Jain, Balaji Ganorkar
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir D आर्षवाणी 0 भगवान महावीर की भक्ति का एक तरीका यह भी हो सकता है कि हम उनके सिद्धांतों को पहले तो स्वयं अच्छी तरह समझे, हृदय पूर्वक स्वीकारें तथा सच्चाई व ईमानदारी के साथ उनका पालन करें. साथ ही अपने सामर्थ्यानुसार वीर प्रभु के इन विश्व मंगलकारी सिद्धांतों को अखिल विश्व के समस्त मानव समुदाय को समझाने का सामूहिक प्रयास सतत करें. विश्व समुदाय को बारूदी संस्कृति की ऑक्टोपसी पकड से रिहा करवाने का, उचित रास्ता इन्हीं सिद्धांतों से मिलेगा. 0 जो दुनिया में आपकी पहचान में आपकी पहचान बनाता है, वह है ज्ञान. जो कर्मों के मकड-जाल में उलझी आपकी आत्मा की आजादी सुनिश्चित करा दे, वह है ध्यान! तप एवं श्रेष्ठ ध्यान का सर्वोच्च P, इनाम है केवलज्ञान. * શ્રુતજ્ઞાનની આરાધનાનું ફળ ધર્મનો માર્ગ પ્રાપ્ત થાય. જગતના સ્વરૂપની વાસ્તવિક ઓળખાણ થાય. અનેક પ્રકારના દૃષ્ટિકોણો-બુદ્ધિ-જ્ઞાન વધતાં જાય. કોઈપણ સંયોગોમાં સ્વસ્થ રહી શકાય. સુખ-દુઃખની સાચી સમજ મળે. કર્મના રહસ્યોનો બોધ થાય. આધ્યાત્મિક સુખની ઝાંખી-પ્રાપ્તિ કરાવે. શંકા-કુશંકા દૂર કરાવે. જીવનમાં માણસાઈ અને સજ્જનતાની પ્રાપ્તિ થાય. ગુણોનાં વિકાસ માટેનો સાચો માર્ગ મળે.. હૈયામાં આરાધકભાવ ઉત્પન્ન કરાવે. ક્રિયાઓ ફળવંતી-ભાવવાહી બનાવે. અનંતર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દ્વારા સંયમની પ્રાપ્તિ કરાવે. પરલોકમાં જૈન ધર્મ મળે તેવા કુળાદીની પ્રાપ્તિ કરાવે. જ્ઞાનનો ક્ષયોપશમ વિશિષ્ટ થાય. | ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય. પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ કરાવે. Book Post/ Printed Matter सेवा में प्रेषक : संपादक, श्रुत सागर आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमन्दिर श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर 382 009 (INDIA) प्रकाशक : सचिव, श्री महावीर जैन आराधना केन्द्र, कोबा, गांधीनगर - 382 009 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44