Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ અતિમ આરાધના ૨૯ ~: સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિઓ :– રચિયતા :–પૂ. મુનિશ્રી સુધ સાગરજી મ.સા. [9] ગતિ ચારમાં રખડી રહ્યો છું, આજ પામ્યા તુજને, જોતાં અમીમય આંખ તારી, ભાવ ઉછળે મુજને, તુજ પા પદ્મ પસાય ચાચુ, નાથ સમાધિ વર ગિરનાર વિભૂષણ ધ્રુવ વહાલા, નેમિનાથ જિનેશ્વર [ ૨ ] નાણું ...સણુ ચરણ કેશ, અતિચારી જે કર્યો. વિવિધ વ્રત વિરાધી ને પાપ પકઉરે ધર્યાં, અતિચાર તે આલેચતા હુ, કર કૃપા તું સુખકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર..... [ 3 ] સમાધિ મૃત્યુ પામવા, ખીજે પદે જે વ્રત કહ્યા, પચ મહાવ્રત સારભૂતને, બાર વ્રત છે. ગુણ ગ્રહ્યા, અંત સમયે માંગતા પ્રભુ, જીવન મહાવ્રત ઘર ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50