Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 15
________________ શબ-દુખ ચરિત્ર प्राज्ये राज्ये मुदा शौरि, यौवराज्ये सुवीरकं । न्यस्य शूरोऽतिवैराग्या-दीक्षां गृहीतवान्मुद ॥३४॥ સંસાર પર વૈરાગ્ય આવતાં શરા રાજાએ ઘણી ધામધુમથી શૌરીને રાજસિંહાસને અને સુવીરને યુવરાજપદે બેસાડીને પિતે દીક્ષા લીધી. [૩૪] मथुरायास्तु साम्राज्यं, शौरिदत्वानुजाय च । गत्वा कुशातदेशेषु, शौर्यपुरमवासयत् ॥३५॥ શૌરીએ મથુરાનું સામ્રાજ્ય નાના ભાઈ સુવીરને મેંપી દીધું અને પોતે કુશાdદેશમાં ચાલ્યો ગયો. અહીં એણે શૌરિપુર નામનું નવું નગર વસાવ્યું. [૩] सुता अंधकवृष्ण्याद्या, बभूवुःशौरिभूभृतः । भोजवृष्ण्यादयः पुत्राः, सुवीरस्यापि चाभवन् ॥३६॥ શૌરીને અંધકવૃષ્ણિ આદિ અને સુવીરને ભોજવૃષ્ણિ આદિ ઘણાં પુત્રો થયા. [૩૬] भोजकवृष्णये दत्वा, स्वराज्यं मथुरापुरः । सौवीरपत्तनं न्यस्य, सिंधुष्वस्थात्सुवीरराट् ॥३७॥ સવારે પિતાની મથુરાની રાજગાદી ભેજવૃષ્ણિને આપી અને સ્વયં સિંધુ દેશમાં જઈને ત્યાં સૌવીરપુર નામનું નગર વસાવીને ત્યાં જ રહ્યા. [૩૭] अंधकवृष्णिमात्मीये, राज्ये संस्थाप्य शौरिराट् । प्रतिष्ठितयतेः पार्थे, प्रव्रज्य दिवमाप्तवान् ॥३८॥ શૌરી રાજાએ પણ પોતાના રાજસિંહાસને, પોતાના પુત્ર અંધકવૃષ્ણિને અભિષેક કરાવ્યું. એ પછી તેમણે પ્રતિષ્ઠિત નામના મુનિ પાસે દીક્ષા લીધી અને સંયમી જીવનનું ઉત્કૃષ્ટ આરાધન કરતા કરતા દેવલોકમાં ગયા. [૩૮] पालयतः सतो राज्यं, भोजवृष्णेश्च माथुरं । उग्रसेनाभिधानोऽग्र-स्थामधामसुतोऽजनि ॥३९॥ મથુરાનગરેશ ભજવૃષ્ણિને ઉગ્રસેન નામનો પુત્ર થશે. તે ખૂબ જ તેજસ્વી હતો. [ ૩૯] सुभद्राकुक्षिजा एतें-धकवृष्णेर्दशाभवन् । समुद्रविजयः पूर्वो, ह्यनिद्रविजयांचितः ॥४०॥ अक्षाभ्यः शात्रवाऽक्षाभ्यः, स्तिमितः स्तिमिताशयः। सागरश्वाकरः कांते-हिमवान् हिमकांतिरुक ४१ अचलोऽचलधीर्दीना-द्धरणो धरणो भुवि । पूरणश्वाऽभिचंद्राह्वो, वसुदेवांगदेवभाः ॥४२॥ दशापि सुदशा आसन् , दशार्दा इति नामतः । स्फुरत्पराक्रमाक्रांत-दादंडाश्चंडतादृताः ॥४३॥ અંધકવૃષ્ણિને સુભદ્રારાણીથી દશ પુત્રો થયા. તે આ પ્રમાણે ઃ આસેતુ સુધી વિજય વાવટો લહેરાવનાર સમુદ્રવિજય-૧, શત્રુઓથી જરાય ક્ષુબ્ધ કે ભયભીત ન થનાર અભ્ય-૨, પ્રતિપળ પ્રસન્નચિત્ત સ્વિમિત-૩, સાગર જેવો ગંભીર સાગર-૪, હિમાંગી હિમરૂક-૫, સ્થિતપ્રજ્ઞ બુદ્ધિનિધાન અચલ-૬, ગરીબેને આધાર ધરણ-૭, મનોરથને પૂર્ણ કરનાર પૂરણ૮, પૂર્ણચન્દ્રમુખી અભિચન્દ્ર-૯, અને દેવે જેવો દેદિપ્યમાન વાસુદેવ. આ દસેય ભાઈઓ પ્રચંડ બાહવાળા, મહાપરાક્રમી અને જોતાવેત જ ગમી જાય એવા હતા. તે સૌ વિશ્વમાં દશદશાહ નામે વિખ્યાત બન્યા. [૪૦, ૪૧, ૪૨, ૪૩]

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 322