________________
૩૭૮
ચારક્રાડમણુ અન્ન નિત સીઝે તીનક્રાડ ગોકુલ પણ દૂઝે સહસ ભત્રીસ દેશ વડભાગી છન્નુન્ક્રોડ ગામકે અધિપતી તનિધિ રતન ચેાઘડીયા ભાજે *નીતિ મુનિવર વ`દત હૈ
સજ્ઝાયાદિ સૌંગ્રહ ભાગ-૩
લુણ દશલાખ મણુ લાગી એક ક્રેડહળ સાગો... ભયે સ જે ત્યાગી તા હી ન હુઆ સરાગી... મચિંતા સમ ભાગી દેયેા મુક્તિ મે* માગી...
ભરતજી કહે કરજોડી બાહુબલિ આગળ
"
ભરતચક્રીની બાહુબલિને વિતિ [ ૧૭૬૯ ] મ
તું છે માટેા સાગર સમાન અગાધ જો અજ્ઞાન વશ થઈ યુદ્ધમાં તુજને ખેલાવીએ
ક્ષમા કરી તે સ` મુજ અપરાધ જો... આયુધ શાળ ચક્ર ન પેઠું-તે કારણે
અઠ્ઠાણુ ભાઇને ખેાલાવ્યા ધરી પ્રેમ જો મુજ આણામાં રહીને રાજ્ય ભગવા
દૂત મુખે મેં કહેવરાવ્યુ હતુ. એમ જો... તે સઘળાં વિરૂપ કરી ચાલ્યા ગયા
તાત પાસે જઇ લીધા સયમ ભાર જો તે તે! ત્યાગી થયા ને તું પણ થાય છે
તા પછી મારે લેવા કાને આધાર જો... વૈષ તજીને પાછે વળી જ રાજ્યમાં
રાજ્ય ખીજા પણ હ થી ૬૭. છુ. આજ ને નિર્ભય થઈને રાજ્ય તમારૂ ભાગવા
ભરતજી ૩
નહિ' તે। જગમાં કેમ રહેશે મુજ લાજ જો... નામ ને ગુણથી બાહુબલિ તુજ નામ છે સત્ય કરી દેખાડયુ' તે નિરધાર જો ગુણુ તમારા એક મુખે ન કહી શકુ
આપ છે! મોટા ગુણુ મણીના ભડાર જો... મારી ભજા તા ખરી હતી બંધુ તમે
મુજને છેડી ચાલ્યા જશેા નિરધાર જો તે મુજ શિર પર ચડશે અપયશ ટાપલ
મુખ બતાવીશ કેવી રીતે હુ. બહાર જો...
},
પ
ૐ