________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટાંચણ અને કથાનકેથી મિશ્રિત હોય છે, તેથી એ આજના ધાર્મિક અભ્યાસથી વંચિત રહેતા યુવક-યુવતીઓને ઘણું જ આકર્ષે છે.
શાસનના એક પ્રભાવશાળી, અગ્રણી મુનિ તરીકે તેઓ બહાર આવી રહ્યા છે, તે આપણું શાસનનું એક અહેભાગ્ય છે. એમના માટે ઘણું ઘણું લખી શકાય તેમ છે, પણ આ નાની પુસ્તિકામાં, આ પ્રસંગે, મુનિશ્રીનાં ચારિત્ર્ય, જ્ઞાન તથા શાસનપ્રભાવનાની ધગશ સોળે કળાએ ખીલે તેવી અભિલાષા સાથે “શિવમસ્તુ સર્વ જગતઃ” કહી વિરમું છું.
નત્તમ કેશવલાલ ઝવેરી (અમદાવાદ મ્યુનિ. કોરપોરેશનના ભૂતપૂર્વ મેયર)
મુનિશ્રી પદ્મસાગરજી મહારાજના આચાર્ય પદવી સમારંભના શુભ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. પિતાનાં ઉચચ વિચાર, વાણી અને કર્તવ્યથી મુનિશ્રી સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક પરિવર્તનમાં પિતાને ફાળો આપવા દીર્ધાયુ ભોગવે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
અમદાવાદ,
૫. મા. પંત તા. ૧૮-૧૧-૭૬ (આઈ.જી. પી.-મુખ્ય પિલિસ અધિકારી, ગુજરાત રાજ્ય)
Heartiest congratulations for the glorious function of your Acharya Padavi.
Mohanlal Sukhadia (Gevernor of Tamilnadu )
અમારા શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય પૂજ્ય આચાર્યદેવ શ્રી કલ્યાણ
For Private And Personal Use Only