Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ અંતરને વશ કરી લે એવી મધુર અને ગંગાના પ્રવાહ જેવી વિમળ વાણીને અમદાવાદની જનતાને પહેલાવહેલા આહ્લાદકારી પરિય થયા. અને શ્રી નરોત્તમભાઈ ઝવેરી, શ્રી કાંતિલાલ ઘીયા તથા ખીજા અનેક મહાનુભાવાએ પેાતાની જાતને એમના શિષ્ય તરીકે ઓળખાવવામાં ગૌરવ અને ધન્યતા અનુભવ્યાં. અધ્યયનપરાયણુ સાધ્વીજી મહારાજ શ્રી સુલેાચનાશ્રીજી-અનુવાક્તિ “ શ્રી હીરસૌભાગ્ય મહાકાવ્ય ”ના પ્રકાશન-સમારેાહ પેાતાની નિશ્રામાં થવા ઈને મહારાજશ્રીએ પેાતાના ક્લિની વિશાળતાને જે પરિચય આપ્યા હતા તે દાખલારૂપ બની રહે એવા છે. વિ. સં. ૨૦૨૯નુ ચેમાસું પણ તેઓએ અમદાવાદમાં જ શ્રી પોપટલાલ હેમચંદ જૈનનગરમાં કર્યું` હતુ`. મહારાજશ્રીનાં વિચાર, વાણી અને વર્તનથી પ્રભાવિત થઈને જે અનેક વ્યક્તિઓએ ધર્મ ના વિશેષ લાભ લીધે હતા, એમાં શ્રી કલ્યાણભાઈ ફડિયા, શ્રી જયંતીલાલ ભાગીલાલ, શ્રી પ્રમાદ ભાઈ વગેરે મુખ્ય છે. આ ચેામાસા બાદ, વિ. સ. ૨૦૩૦ના વસંતપ ચમીના વિસે, તેને ગણિ પછી આપવામાં આવી હતી. વિ. સં. ૨૦૩૦નું ચામાસુ` મહારાજશ્રીએ મુંબઈમાં શ્રી ગાવાલિયા ટેક રેડ જૈન સંધમાં કર્યું હતુ. આ વખતે દર રવિવારે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિશાળ સભાખંડમાં યાાતાં મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાના ખૂબ લોકપ્રિય બન્યાં હતાં અને લેાકાએ એના મન ભરીને લાભ લીધા હતા. મહારાજશ્રીના આ ચાતુર્માસને શાસનપ્રભાવક બનાવવામાં શ્રી ધીરજલાલ મેાહનલાલ, શ્રી પ્રાણલાલભાઈ કે. દોશી વગેરે આગેવાને એ પેાતાના નિષ્ઠાભર્યાં ફાળા આપ્યા હતા. વિ. સં. ૨૦૩૧નું ચામાસુ` પણ તેઓશ્રીએ મુ`બઈમાં જ ચાપાટી ઉપર કર્યું. હતું. આ ચામાસ' ખૂબ યશસ્વી બન્યું હતુ, અને એ દરમ્યાન તેઓની પ્રેરણાથી લાખા રૂપિયા જુદી જુદી ાતનાં સુકૃતમાં વાપરવામાં આવ્યા હતા, અને એમાં ચેપાટી શ્રીસંઘે તથા અન્ય ભાઈઓ-બહેને એ ઉમંગથી ભાગ લીધા હતા. આ સમયની શ્રી સુધાકરભાઈ મણિલાલ લાલની કામગીરી વિશેષ અનુમેાદનીય બની રહે એવી હતી. મુંબઈનાં આ બન્ને ચાતુર્માસ દરમ્યાન એમને મુંબઈના આંગણે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28