Book Title: Sansarni Central Jail no Hu pan Ek Kedi Chu Author(s): Padmasagarsuri Publisher: Sadvichar Parivar Prakashan View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra સસારની સેન્ટ્રલ જેલના હું પણ એક કેદી છુ [] પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીધરજી Acharya Shri Kailassagarsuri Gyanmandir આજના દિવસ પ્રેમના અપૂર્વ પા દિવસ છે. આ પ્રેમનું પ્રતિક છે રક્ષાખ ધન. અને આ એક એવા પ્રેમનું બંધન છે, જેમાં પરમાત્માના પણ સમાવેશ થઈ જાય છે. સંત તુલસીદાસ જ્યારે કાશીની ચાત્રામાં ગયા ત્યારે તેમણે પેાતાના ભક્તોની વચ્ચે એમ કહ્યું હતું કે આજની પળે રામ કરતાં પણ વધુ શક્તિ મારી પાસે છે. ને રામ સ્વયં શક્તિહીન છે. આવી એમના ભક્તોએ કહ્યુ કે આપ વાત કેમ કરે છે ? ત્યારે સંતે કહ્યું કે, કિવની ભાષા સમજવા માટે દિલ અને દિમાગની જરૂર પડે. મે મારા હૃદયના પજરામાં www.kobatirth.org ૧ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24