Book Title: Sansarni Central Jail no Hu pan Ek Kedi Chu Author(s): Padmasagarsuri Publisher: Sadvichar Parivar Prakashan View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહત્ત્વના ડિપાર્ટમેન્ટ છે. બેટું ખાવાપીવાનું ને ખેટુ બોલવાનું. એ ખેટુ બેલે એટલે તરત સંઘર્ષ પેદા થઈ જાય ને એ તણખે. ઝરે કે જીવન આખું જલીને ખાક થઈ જાય. તમે જોશે તો આંખની ઉપર કોઈ સિકયુરીટી નથી. કાનની ઉપર કોઈ ગાર્ડ નથી, નાકની ઉપર કઈ ચોકીદાર નથી પરંતુ જીભની ઉપર તે બત્રીસ બત્રીસ ચોકીદાર રાખવા પડયા છે. એટલે બહુ જ સમજીવિચારીને બેસવાનું રાખજે. વિદ્વાન અને મૂખ એ બેમાં અંતર એટલું જ છે કે મૂર્ખ બોલ્યા પછી પસ્તાવે કરે છે અને વિદ્વાન બેલતાં પહેલાં વિચારી લે છે. વિદ્વાનની વાણી પર વિવેકનો અંકુશ હોય છે અને વિચાર પર સભાવનું નિયંત્રણ હોય છે કે હું જે બેલું એનાથી મારા જીવનની સુગંધ ફેલાવું, હું જે કહું એનાથી સાંભળનારને આશાયેશ મળે, મારો પ્રેમ સર્વત્ર વ્યાપક બની જાય ને મારા પ્રેમની સાધના સ્વથી સર્વ સુધી પહોંચી જાય. આવી સદ્દભાવનાની સાથે હું વાણીને www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24