________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુનાં દ્વાર પણ એના માટે ઉઘાડાં રહેતાં નથી.
આપણે ચેક અગર ડ્રાફટ લઈને એકમાં જઈ એ અને એમાં જો કોઈ ટેકનિકલ ભૂલ હાય તા તે ચેક કે ડ્રાફ્ટના સ્વીકાર નથી કરાતા પણ પાછા વાળવામાં આવે છે એ જ રીતે પ્રભુનાં દ્વાર પર પ્રાર્થનાના મૂલ્યવાન ચેક અગર ડ્રાફટ આપણે રજૂ તે કરીએ પરંતુ એમાં પાપન પશ્ચાતાપનું દર્દ ન હોય, પ્રભુને પામવાની પ્યાસ ન હોય અને પ્રભુ પ્રત્યેના ભાવથી છલકાતું હૃદય ન હોય તા આપણી પ્રાથનાના ચેક પણ ડીફેકટીવ તરીકે રીજેક્ટ ઈ જાય એ સ્વાભાવિક છે. માટે જ આપણે આપણી પ્રાથનાના ચેક સુધારી લેવાની કાળજી લઈ એ ન એમાં પશ્ચાત્તાપનું ૪, પાપની વેદના, દુ:ખી પ્રત્યેની હમદદી દાખલ કરીએ.
માનવી ખીજાઓના જીવનનાં દુ:ખ-દર્દ ને પેાતાનાં દુઃખ-દર્દ માનતા થઈ જશે તે દિવસથી એ માનવી મટીને દેવતા બની જશે.
એટલે મહાવીર ભગવાનના એ ચિંતનને હંમેશાં યાદ રાખો કે મારુ· જીવન તે મૃત્યુનું ખીજું નામ છે. જીવન તા મૃત્યુનું પ્રવેશદ્વાર
www.kobatirth.org
For Private And Personal Use Only