________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અનેકની ભલાઈ માટે જીવનને સમર્પિત કરી દેવું છે અને જીવનને સુવાસમય, ઉજાસમય, પ્રકાશમય અને જાતિમય બનાવવું છે.
તમારા આવા રૂડા સંકપ સફળ બને એવી મારી શુભકામના છે. [ સાબરમતી જેલમાં રક્ષાબંધન વખતે ઉદ્બોધન
www.kobatirth.org
For Private And Personal Use Only