Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ સંઘયાત્રા વિધિ bed Poo |d |pag b°° |p)p Doa bed |250 bed |pag Doa ગમન દિશા Poo *રસ્તામાં જમીન ઉપર જમણા હાથની આંગળીથી ધનુષ્યની આકૃતિ ચિત્ર પ્રમાણે આલેખવી (જે દિશામાં જવાનું હોય તે દિશામાં તીર રાખવું.) પછી નીચેના મંત્રનો ૭ વખત જાપ કરી જમણો । ચોર વધ ધનુષયન્ત્રમ્ । પગ ધનુષ્યની આકૃતિ ઉપર મૂકીને જવું (મુખ્ય વ્યક્તિએ) તેવું અનુભવી વૃદ્ધોનું કથન છે. मंत्र :- ह्रीं धनु ( ६ ) महाधनु सर्वधनुदेवि ! पद्मावति ! सर्वेषां दुष्टचोराणां આયુધં વન્ય ( ૨ ) વૃષ્ટિ વન્ધ (૨) મુહસ્તમં ીરું (૨) સ્વાહા || 000 मंत्र :- नमो धरणेन्द्राय खड्गविद्याधराय चल २ खड्गं गृह २ स्वाहा ॥ આ બે મંત્રોના જાપથી ચોરનાં ધનુષ્ય (કામઠાં) બાણ તથા તલવાર આદિનું બંધન થાય છે. અર્થાત્ ચોરો હથિયાર વાપરી શકતા નથી. તેમના ઉપાડેલાં હથિયાર હવામાં જ થંભી જાય છે. ચોરો નો ભય હટી જશે. Jain Education Intemational |b°C ચોરભયના નિવારણની વિધિ : સૂચનાઓ . ૮ ચોરભયના (૧) પ્રથમ પ્રયાણના દિવસે નગર બહાર માંગલિક સંભળાવ્યા બાદ આ વિધિ કરી પ્રયાણ કરવું. 23 નિવારણની (૨) એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંઘનો પ્રવેશ હોય ત્યારે આ વિધિ (સરહદ રેખામાં) કરવી.|| P′|| (૩) વિશેષ ભયજનક પ્રદેશ આવે તો અર્થાત્ માર્ગમાં ચોર લુંટારાનો ભય આવી પડતાં સુરક્ષા માટે|||29 વિધિ Dog વિધિ કરવી. આ મંત્રોનો ત્રણ દિવસ પર્યંત પ્રતિદિન કરમાળાથી ૧૦ જપ કરવાથી તથા યંત્રમાં ધરણેન્દ્ર સહિત પદ્માવતીનું આહ્વાન કરી ૧૦૦૦ પુષ્પોથી પૂજન કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ કરેલા મંત્રો પ્રયોગ કરતાં સફળતા આપે છે. * પદ્માવત્યષ્ટક શ્લોક. નં. ૩ની ટીકા વિવરણ (સારાભાઇ નવાબ) For Personal & Private Use Only ॥ ॐ नमो अरिहंताणं अभिणी मोहिणी મોદય( ૨) સ્વાહા | मार्गे स्मर्तव्या चोरदर्शनम् अपि न भवति । (માર્ગમાં આ મંત્રનું સ્મરણ કરવાથી ચોર વિગેરેના દર્શન પણ થતા નથી) હ.લિ.પ્રત ના આધારે (પ્રા.વિ.મ. ૭૬૭) www.jammelbrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44