Page #1
--------------------------------------------------------------------------
________________
ଆ୦ U8
। ଆdagda
Jan Education email
For Personal & Private Use Only
www.ancibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
સાધક-વાચક-સંશોધક
સિદ્ધચક આરાધક ' પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ. સા. પૂ. આ. શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા.
શાસન સુભટ શાસનપ્રભાવક પૂ. આ.શ્રી. પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.સા. અશોકસાગર સૂરી મ. !
આગમોદ્ધારક પ. પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.
तरम भ
વ્યાખ્યાન કુશલ પૂ. આ. શ્રી. હેમચંદ્રસાગર સૂરી. મ.
ભક્તિરસના પ્યારા પૂ. આ.શ્રી. જિનચંદ્રસાગર સૂરી મ.
તત્વજ્ઞ મુનિશ્રી પૂર્ણાનંદસાગરજી મ.
Page #3
--------------------------------------------------------------------------
________________
|| શ્રી સુધર્માસ્વામિને નમઃ |
નમો તિત્થસ્સી
I શ્રી આગમોદ્ધારકાય નમઃ |
સંઘ યાત્રા વિધિ
Oછે Oછે Oૐ Oછે Oછે. 090 090 000 DOO DOG DOG DOG DOG DOG DOO 000 Oછે Os Oછે Oછે Oછે. Og
DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
દિવ્યાશી: પ. પૂ. મહોપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ. સા. પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ. સા. (પ. પૂ. મુનિપુંગવ શ્રી પૂર્ણાનંદસાગરજી મ. સા.
જે શુભાશી: જે પ. પૂ. ગચ્છાધિપતિશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વર મ.સા. પ. પૂ. આચાર્યદેવશ્રી અશોકસાગરસૂરિ મ.સા. પ. પૂ. આચાર્યદેવશ્રી જિનચંદ્રસાગરસૂરિ મ.સા. પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.સા.
Os. C
છે Oછે કે
છે 10 bd bed b0d Dd Dd bg bed to td 100
Oછે
છે 90 dOb Oડે
DOG DOG DOG DOG DOG DOG DOG DOO DOO DOG doo
: સંપાદક : પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.સા ના શિષ્યરત્ન)
ગણિવર્ય શ્રી નયચંદ્રસાગરજી મ.
સંઘયાત્રા વિધિ
: પ્રકાશક : શ્રી પૂર્ણાનંદ પ્રકાશન, અમદાવાદ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રથમવૃત્તિ: સં. ૨૦૬૧
કા.વ. ૧૪ ૧000 નકલ
પડતર કિંમત રૂા. ૨૫/મૂલ્ય-સંઘયાત્રા વિધાન
જઈ પ્રાપ્તિસ્થાન GS શ્રી ચિંતામણિ પાર્થનાશન, સભ્ય ર્થાતલાલ હીરાણી
૧૨૨, કીકાસ્ટ્રીટ ગુલાલવાડી મધુમતિ
રૂમ નં - ૨૧ પહેલે માળે, નવસારી
મુંબઇ - ૪. શ્રેયસ ડે. મર્ચર અમર આર. શાહ નીશા એપા. નં-૧,
લેબી મણી એપાર્ટમેન્ટ, પહેલે માળ, તીનબત્તી ગોપીપુરા, સુરત
હીરાપન્ના એપા. પાસે,
કૈલાસનગર, સુરત. ધરણેન્દ્ર એમ. શાહ
ધ્વનિ શાહ પ્રેરણા વિરાજ - ૨ નાગેશ્વર પલેસમેન્ટ સર્વિસ એ ૨૦૪ જોધપુરગામ ૨૯, પ્રથમ મંગલ કોમ્પલેક્ષ, ચંદન પાટીપ્લોટની સામે
વાસણા બસ સ્ટેન્ડ પાસે, સેટેલાઇટ , અમદાવાદ શાક માર્કેટની બાજુમાં,
વાસણા, અમદાવાદ-૭
-:--મુદ્રક -:ડિઝાઇન :- મહેતા ડિઝાઈન એન્ડ પ્રિન્ટ - ઊંઝા પ્રિન્ટીંગ :- ટવીંકલ પ્રિન્ટ એન્ડ પેક - ઊંઝા ફોન :- (૦૨૭૬૭) (ઓ) ૨૪૭૬૨૬ (ધર) ૨૫૩૩૪૫)
સંદયાત્રા વિધિ
POU DO DOO
Jan Educatiematon
For Personal Private Use Only
www.
brary.org
Page #5
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ નં.
જ છે "
૧૧
DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO 05 03 03 03 04 05
Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog
અનુક્રમણિકા અ.નં. વિધાનો
પ્રસ્તાવના તીર્થયાત્રા શાંતિ-વિધાન તીર્થ શાંતિવિધાન સામગ્રી સંઘપતિ પદારોપણ વિધિ સંઘપતિ તિલકવિધાન પ્રયાણની સાવચેતી સંઘપતિ પદારોપણની સામગ્રી પૌષ્ટિકદણ્ડક ચોરભય નિવારણ વિધાન આભૂષણ ચઢાવવાની વિધિ ભૂમિશુદ્ધિ વિધાન સંઘમાળ અંગેની પૂર્વ તૈયારી સંઘમાળ મંડપ અંગેની પ્રાથમિક તૈયારી ૨૪ સંઘમાળ પહેરાવાનું વિધાન
૨૫
સુકૃતના સહભાગી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન સંઘ-નવસારી
જ્ઞાનનિધિમાંથી આ ગ્રંથરત્ન પ્રકાશિત કરવાનો લાભ લીધો છે.
૧૭
૨૦
૨૩
સંઘયાત્રા વિધિ
Page #6
--------------------------------------------------------------------------
________________
સમર્પણનું
PG DS PG DG D€ 24 2 26 BC DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
શ્રી નમસ્કાર મહામંત્રના અઠંગ ઉપાસક,.... વર્તમાન સાયન્સના અસત્ય સિદ્ધાંતના પડકારક યોગ સાધનાના સર્વોચ્ચ સાધક પ્રાચીન હ.લિ. ગ્રંથોના સંશોધન દ્વારા અપ્રગટ રહસ્યોના પ્રકાશક વ્યાકરણ -ન્યાય-સાહિત્યના અભ્યાસક
સુદીર્ઘ સંયમ પર્યાયે પણ નમ્રતા-વિનય-નિસ્પૃહતાસાથે સાથે નિરાસંસ, નિરભિમાની આદિ ગુણોના સ્વામી તો હતા જ માત્ર છ વર્ષની લધુ વયે સંયમજીવન પ્રાપ્ત કરી સ્વ- પર શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી સુદીર્ઘકાલ સુધી સુવિશુદ્ધ સંયમજીવનનું પાલન કર્યું અને આગમ વાચનાના પ્રવાહના માધ્યમે અનેક પુણ્યાત્માઓના સંયમપંથના પ્રેરક બન્યા... ઘડવૈયા બન્યા. શુદ્ધ સંયમ-આચારોના માર્ગદર્શક બન્યા... અને
જેઓએ.. વિષમ કાળમાં આચારશુદ્ધિનો નાદ જગાવ્યો... તે પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી... અભયસાગરજી મ.ના કરકમલે...
સંઘચાત્રા 08
વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #7
--------------------------------------------------------------------------
________________
20 તુ bd Sતુ bd Sતુ bd 97 bd D90 550
તુ 500 500 50તુ
પ્રસ્તાવના તીર્થ” એ આત્મવિશુદ્ધિ માટેનું એક સ્થાન-પોઇન્ટ છે. સર્વધર્મમાં તીર્થયાત્રાનું મહત્વ છે. તેના કરતાં કેઇ ગણું ઉંચુ | મહત્વ પ્રભુ શાસનમાં છે. “તીર્થ” સંસાર સમુદ્રથી પાર ઉતારે છે. માટે જ ‘તારે તે તીર્થ” એ લોક મુખે ગવાતી પંક્તિ કર્ણગોચર બને છે. શાસ્ત્રકાર ભગવંતો પણ આજ વાતને પુષ્ટ કરતાં જણાવે છે “ગુમાવ સંપત્વેિન જવાબોધિત રત્તીથી ચુતે ''શત્રુંજય ગીરનાર આદિ કલ્યાણક ભૂમિઓમાં એવી શક્તિ રહેલી હોય છે; જે શુભભાવ ને પ્રગટ કરે છે. ત્યાંના વાતાવરણ-એટમોસ્ફિયરમાં જ ક્ષેત્રજન્ય કે પ્રાચીન પ્રતિમાજી જન્ય એવા આંદોલનો પેદા થતા હોય છે; જે સહજભાવે જીવોને અધ્યાત્મ અભિમુખ બનાવે છે, સંસારની પ્રવૃતિ-ભાવનાઓને ભૂલાવે છે. તીર્થની આજ મહત્તા છે.
=જવું, ગા=રાણ, મતલબ “જ્યાં જવાથી આત્માનું કે અધ્યાત્મભાવોનું રક્ષણ થાય તેને યાત્રા કહેવાય છે.’ યાત્રા ગમે તેમ નથી કરવાની આત્મભાવોના રક્ષક નિયમોપૂર્વક યાત્રા કરવાની છે. જે નિયમોને ‘છ'રી' સ્વરૂપે ઓળખાય છે. જેમાં | “રી” અંતવાળા છ નિયમોનું પાલન કરવાનું છે. આજના રોકેટયુગના જમાનામાં એક જ દિવસમાં ૫૭ તીર્થોની યાત્રા કરવી તે યાત્રા નહીં પણ દર્શન જ કહેવાય તેમાં પણ રાત્રી ભોજનાદિ ત્યાગના વિવેક ન રહે તો મહાકર્મબંધ થાય છે.
આદિનાથ પરમાત્માએ ““છ'રી પાલતા જે નર જાય પાતિક ભૂકો થાય” એ ભાવ દ્વારા સર્વ પ્રથમ તીર્થયાત્રાનું મહત્વ જણાવ્યું ત્યારે ભરત મહારાજા એ તે પ્રભુવાણીને ઝીલી લીધી; અને આ અવસર્વિણી કાળમાં સર્વપ્રથમ તીર્થયાત્રાનો પ્રારંભ S૦d
થયો. જે કોડાકીડી સાગરોપમ જેટલો કાળ પ્રાયઃ વ્યતિત થવા છતાં આત્મોદ્ધારણ સંઘયાત્રા આજ દિન સુધી અવિરતપણે dog ચાલી રહી છે. લક્ઝરીયસ જીવન પદ્ધતિએ જગતનો ભરડો લીધો છે. છતાં ‘છ'રી’ પાલિત સંઘો આજે પણ નીકળે છે. જે
જિનશાસનની બલિહારી છે.
તુ
તુ
|
તુ
તું
સંઘયાત્રા વિધિ
808
®
Jan Education human
For Personal Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
તુ
590 59ત
તુ
8
તુ
8
તુ
8
તુ
03
| તીર્થયાત્રાએ શ્રાવક જીવનના ‘૩૬ કર્તવ્યો પૈકી ‘તિસ્થત્તા'તીર્થયાત્રા એ એક કર્તવ્યનો ઉલ્લેખ મહજિણાણે સૂત્રમાં S૦ છે. શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં પણ યાત્રાત્રિક કર્તવ્યમાં તીર્થયાત્રા કરવાનું વિધાન અષ્ટાબ્લિકા વ્યાખ્યાન (ઉપદેશ Pā] પ્રસાદ)માં છે. ‘છતી સામગ્રીએ તીર્થયાત્રા ન કરે તે અજ્ઞાની અને દીર્ઘ સંસારી જાણવો’ એમ આત્મપ્રબોધ ગ્રંથમાં શબ્દો છે.
સંઘયાત્રા-શાંતિ, સંઘપતિ પદારોપણ, તીર્થમાળા વિગેરે સંઘયાત્રા સંબંધી અનેક વિધાનો પૃથગુ પૃથ ગ્રંથમાં વેરાયેલા | હતા તેને એકત્ર કરી એક જ ગ્રંથમાં સમાવિષ્ટ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આમાં કાંઇપણ નવું નથી કે મારું નથી, પૂર્વાચાર્ય નિર્દિષ્ટ એક સંગ્રહ છે. વર્તમાનમાં નીકળતા સંઘ સમયે ગુરૂભગવંતોને, સંઘપતિઓને શાસ્ત્રનિર્દિષ્ટ વિધાનો સુલભતાથી પ્રાપ્ત થાય તે જ આશય છે.
પૂ.આ.દે.શ્રી અશોકસાગરસૂરિ. મ. નું યોગ્ય માર્ગદર્શન મળતું રહ્યું. પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરી. મ. તથા પૂ.આ.શ્રી, હેમચંદ્રસાગરસૂરી. મ. એ આ વિધાન ગ્રંથ સંપૂર્ણ તપાસી લીધો છે, તે સહુનો હું ઋણી છું. પૂ.મુનિ શ્રી રૂષભચંદ્રસાગર, પૂ.મુનિ શ્રી અજિતચંદ્રસાગર, પૂ. મુનિશ્રી સંભવચદ્રસાગર આદિ મુનિવરોએ સંકલન સંપાદન અને સંશોધનમાં આપેલો યોગ્ય સહકાર સ્મરણીય છે. હજુ આ અંગેના અપ્રગટ વિધાનો કે અલ્પ પ્રકાશિત વિધાનો આપના ધ્યાનમાં હોય તો નિર્દેશ કરવા સૂરિવરો-મુનિવરોને વિન્રમ ભાવે વિનંતી.
અંતે આ ગ્રંથના ઉપયોગ દ્વારા સંઘયાત્રાઓ નિર્વિપ્ન પૂર્ણ થાય, આરાધકો આરાધક ભાવને પ્રાપ્ત કરે અને પરંપરાએ
S|| સંસાર સમુદ્ર તરી તીર્થયાત્રાને સફળ બનાવે તેમાંજ શ્રમની સફળતા માની વિરમું છું. સંઘયાત્રા વિધિ
p90
તું છે DO DO
?
61 56 50 bed
Doa
D૦d
Oo
For Personal Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
Sod
તીર્થયાત્રા
શાંતિ વિધાન
PS PG PG PG pd 26 286 28%
તીર્થ યાત્રા - શાંતિ વિધાન तीर्थयात्रा प्रयाणाद्य - दिवसे यो विधीयते । जिन स्नात्र विधिस्तीर्थ - यात्रा शान्तिकमुच्यते ।।
| તીર્થયાત્રાએ નીકળવાના દિવસે પ્રયાણ પૂર્વે જે જિનસ્નાત્ર વિધિ કરવામાં આવે છે તે તીર્થયાત્રા શાન્તિક(વિધાન) કહેવાય છે. શ્રી સંઘ તીર્થયાત્રા નિમિત્તે પ્રયાણ કરે તેના પૂર્વ દિવસે શુદ્ધ જલ મંગાવવું. દેરાસરની ભૂમિશુદ્ધિ કરી સિંહાસન થાપી તેની ઉપર શ્રી શાંતિનાથ પ્રભુની પંચતીર્થી પ્રતિમા (અથવા ચોવીસી) અને સિદ્ધચક્રજીની, નીચેના મંત્રોચ્ચારપૂર્વક સ્થાપના કરવી. શ્રી શાંતિનાથ પ્રભુ ન હોય તો... પાંચમા નંબરના મંત્રથી કોઇપણ ભગવાનની પંચતીર્થીમાં શાન્તિનાથ પ્રભુની કલ્પના કરી પ્રભુજીની સ્થાપના કરવી... (૧) ભૂમિ શુદ્ધિનો મંત્ર :- (નવકાર) ૩% [ શ્રી નીરવત્ની પાર્શ્વનાથ રક્ષાં ગુરુ કુરુ સ્વાદ નવકાર અને આ
મંત્ર ફૂલ ગૂંથણીએ (વારાફરતી) સાત વાર ગણી સર્વત્ર સોનાવાણી છાંટવું. (૨) પછી વાસચોખા અને પુષ્પ લઇ નીચેના મંત્ર વડે ભૂમિ શુદ્ધ કરવી-૩ૐ હ્રીં શ્રીં મર્દ ભૂર્ભુવઃ સ્વથા સ્વાદ I (૩) પછી પૂર્વ દિશાએ અથવા ઉત્તરદિશાએ પીઠ (તિગડું - સિંહાસન) માંડીએ અને ૐ ક્રૂ મહંત પીડાય નમ:
એ મંત્રે સાત વાર મંત્રી પીઠની પૂજા કરીએ.
સંઘચાત્રા વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
be
Doa
તીર્થયાત્રા
શાંતિ વિધાન
25 26 27 28 296 25 266 266 266 26
(૪) પછી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા સ્થાપનનો મંત્ર-ૐ નમોડસ્તે પરમેશ્વરાય ચતુર્કવાય પરષ્ટિને
હિમારીરિપૂનિતાથ દેવાધિવાય નૈનોવદિતાય સત્ર પીકેતિકૃતિ વાદ મંત્ર ત્રણ વાર ભણી શ્રી, શાન્તિનાથ ભગવાનની પંચતીર્થી પ્રતિમા સ્થાપવી. શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમાના અભાવમાં બીજા ભગવાનની પ્રતિમામાં શ્રી શાન્તિનાથ ભગવાનની કલ્પના નીચે પ્રમાણે મંત્રપૂર્વક કરવી-ૐ નમોદૃષ્યતીર્થો વિનેગોડનાઇનનેગ: સમવર્ગી: समश्रुतेभ्यः समप्रभावेभ्यः समकेवलेभ्यः समतत्त्वोपदेशेभ्यः समपूजितेभ्यः समकल्पनेभ्यः समस्ततीर्थङ्क राणां पञ्चदशकर्मभूमिभवस्तीर्थकरो यो यत्राराध्यते सोऽत्र प्रतिमायां सन्निहितोऽस्तु । આ મંત્ર વડે ત્રણ વાર મંત્રીને જિન પ્રતિમામાં બીજા (શાંતિનાથ)તીર્થંકરભગવાનની કલ્પના(સ્થાપના) કરવામાં આવે છેॐ घृतमायुर्वृद्धिकरं भवति परं जैनदृष्टिसम्पर्कात् । तत्संयुतः प्रदीपः, पातु सदा भावदुःखेभ्यः॥१॥ स्वाहा। આ મંત્ર ત્રણ વાર ભણી ઘી પૂરવું. દીપક પ્રગટાવવાનો મંત્ર-૩% ગર્દv$જ્ઞાન મદીક્યોતિર્મયાય દ્વાન્તતિને
ઘોતનાથ પ્રતિમાથા રીપો ખૂથાત્ સાર્દુતઃ | આ મંત્ર ત્રણવાર બોલી દીપક પ્રગટાવવો. પછી કુમારિકા તથા સ્નાત્રકારોએ(સંઘવી પરિવારે) મળી સ્નાત્રપૂજા ભણાવવી. સંક્ષેપથી નવગ્રહાદિ પાટલા પૂજન કરાવવું. (વિધિ માટે જુવો પરિ.-૧ પૃ. ૩૧)
સંઘયાત્રા વિધિ
For Personal Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા
શાંતિ વિધાન
000 DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
વજ પંજર સ્તોત્ર ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, | આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરામ્યહં ||૧|| ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, I ૐ નમો સવ્ય સિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ રા ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજઝાયાણં, આયુધં હસ્તયોદૃઢ III ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, I એસો પંચ નમુક્કારો, શિલા વજમણી તલ I/૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ, | મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાંગારખાતિકા પણ સ્વાહાનતં ચ પદે , પઢમં હવઈ મંગલ, / વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે ll મહા-પ્રભાવા રક્ષેય, ક્ષુદ્રોપદ્રવનાશિની, / પરમેષ્ઠિપદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ ૭ી. યશૈવં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, I તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિસ્થાપિ કદાચન ll૮
પછી સ્નાત્રકારોએ જમણા હાથની હથેલીમાં કુંકુમ-ચંદન-પુષ્પ લઇ પૂર્વ સન્મુખ ઉભા રહી દિશા-કમ સૂચક યંત્ર 1નીચેનો મંત્ર બોલી કુસુમાંજલિ નાખવી.
મંત્ર - વૃક્ષ ક્ષેત્રપાનાય નમ: દ્ીં વિપત્તેિ નમ: કન્ દેખ્યો નમઃાદ ઘોડા ५.१ महादेवीभ्यो नमः। वहीं जिनशासन देव-देवीभ्यो नमः ।
પૂર્વ દિશામાં (૧) કુસુમાંજલિ પ્રક્ષેપ કરી (૨) કેશર-ચંદનના છાંટણા કરવા (૩) ધૂપ-દીપ કરવો પછી અનુક્રમે દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર દિશા સન્મુખ ઉભા રહીને ઉપરોક્ત મંત્રોચ્ચાર દ્વારા કુસુમાંજલિ આદિ કરવું.
03 $ $ O$
OS DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
Oછે O O$ Oૐ O
52 Sતુ થવુ 500 500 Deતુ bd Sતું છતું થતું
સંઘયાત્રા
વિધિ
Bર્વે ૩)
Jan Educatiematon
For Personal Private Use Only
www.
brary.org
Page #12
--------------------------------------------------------------------------
________________
1000 1000 Doa
Doo 1000 poal
10001
Poa
1000 1000 Doa
1000 1000
Dog
bod
|Doa
beg ToOoft Doa
Dod 1000
Poa
bed
Doa
boo
સંઘયાત્રા Ó
Doa
વિધિ
Dod
Doa
પછી સોનાના વરખ યુક્ત પંચામૃતથી ભરેલા ચાર કલશ હાથમાં લઇ સ્નાત્રકારો ઉભા રહે વિધિકારક નીચે પ્રમાણે શાંતિઘોષણા કરે !
रोग-शोकादिभिर्दोषै - रंजिताय जितारये । नमः श्री शान्तये तस्मै, विहितानन्तशान्तये ॥ १ ॥
श्री शान्तिजिन - भक्ताय, भव्याय सुखसम्पदाम् । श्री शान्तिदेवता देया - दशान्तिमपनीयताम् ॥२॥ अम्बा निहित डिम्भा मे सिद्ध-बुद्धि समन्विता । सिते सिंहे स्थिता गौरी वितनोतु समीहितम् ॥३॥ धराधिपति पत्नी या, देवी पद्मावती सदा । क्षुद्रोपद्रवतः सा मां पातु फुल्लत्फणावली ॥४॥ चञ्जच्चक्रधरा चारु-प्रवाल दलदीधितिः । चिरं चक्रेश्वरी देवी नन्दतादवताच्च माम् ॥५॥ खङ्ग, खेटककोदण्ड-बाणपाणिस्तडिद् द्युतिः । तुरंगमनाऽच्छुप्ता कल्याणानि करोतु मे ॥६॥ मथुरायां सुपार्श्वश्रीः सुपार्श्वस्तुपरक्षिका । श्रीकुबेरा नगरुढा सुताङ्काऽवतु वो भयात् ॥७॥ ब्रह्मशान्तिः सा मां पाया दपायाद् वीर सेवकः । श्रीमद्वीरपुरे सत्या येन कीर्तिः कृता निजा ॥८॥ श्रीशक्रप्रमुखा यक्षा जिनशासन संस्थिता । देवदेव्यस्तदन्येऽपि संघं रक्षन्त्वपायतः ॥ ९ ॥ श्रीमद्विमानमारुढा मातङ्ग यक्षासंगता । सा मां सिद्धायिका पातु चक्रचापेषु धारिणी ॥१०॥ ॐ नमो जिणाणं सरणाणं मंगलाणं लोगुत्तमाणं हाँ ह्रीं हूँ हूँ हूँ हूँ: असिआउसा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ||
આ પાઠ બોલી અભિષેક કરવો, અષ્ટપ્રકારી પૂજા કરવી પછીજ અથવા ૮ કલશો દૂધ-જલ(પંચામૃત) ભરીને સ્નાત્રકારો ઉભા રહી નીચેનો સ્નાત્ર-પાઠ ભણાવે (બોલે)
For Personal & Private Use Only
boo Dog
20 તીર્થયાત્રા
શાંતિ વિધાન
Doo
Doa
DOC
Poo
poal
DOC
Doo
श्र
www.jaanelibrary.org
Page #13
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા શાંતિ વિધાન
DOO DOO DOD DOG DOG DOG DOG DOG DOG DOG DOO
bodbodbodboo boobodoodbodb000000
ॐ तं संति संतिकरं संतिण्णं सव्वभया । संति थुणामि जिणं संतिं विहेउ मे स्वाहा ॥१॥ ॐ रोग जलजलण विसहर-चोरारि मइंदगयरण भयाइं । पास जिणनाम संकित्तणेण पसमंति सव्वाइं स्वाहा ॥२॥ ॐ वरकणयसंख विदुम-मरगयघण सन्निहं विगय मोहं । सत्तरिसयं जिणाणं सव्वामर पूअं वन्दे स्वाहा ॥३॥ ॐ भवणवइवाणवन्तर-जोइसवासी विमाणवासी अ । जे केवि दुठ्ठदेवा ते सव्वे उवसमंतु मम स्वाहा ॥४॥
श्रीमन्मन्दर-मस्तके शुचिजलै धौते सदर्भाक्षतैः । पीठे मुक्तिवरं विधाय रचितंतत्पाद पुष्पस्रजा ॥
इन्द्रोऽहं निजभूषणार्थममलं यज्ञोपवीतं दधे । मुद्रा कंकणशेखराण्यपि तथा जैनाभिषेकोत्सवे ॥५॥ विश्वैश्वर्यैक वर्यास्त्रिदशपतिशिरः शेखर स्पृष्ट पादाः । प्रक्षीणाऽशेष-दोषाः सकलगुणगणग्रामधामान एव ॥ जायन्ते जन्तवो यच्चरण-सरसिजद्वन्द्व पूजान्विताः श्री । अर्हन्तं स्नात्र काले कलश-जलभृतैरेभिराप्लावयेत्तम् ॥६॥
ॐ हाँ हाँ हूँ हूँ हाँ हूँ: अर्हते तीर्थोदकेन अष्टोत्तर शतौषधि सहितेन षष्टिलक्षाधिकैककोटिप्रमाणकलशैः स्नापयामि शांति तुष्टिं पुष्टिं कुरु कुरु स्वाहा ।।
मापा बोली जात-गान वात्रि नाहपूर्व स्नात्र अभिषे ४२वो...
આ રીતે (ૐ સં સંતિ) સ્તોત્ર અને મંત્રોચ્ચારપૂર્વક પ કે ૮ વાર અભિષેક કરાવવો. • પછી પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા કરવી અને આરતી મંગલ દીવો કરવો. • પછી પ્રભુજી સામે નૈવેદ્ય ઢોકવું(ધરવું) नैवेध मंत्र : ॐ ह्रीँ श्री परमपुरुषाय परमेश्वराय परमात्मने संघयात्रायां सर्वविघ्न उपशमनाय श्री संघश्रेयसे नैवेद्यं समर्पयामि स्वाहा।
સંઘયાત્રા વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.pinellbrary.org
Page #14
--------------------------------------------------------------------------
________________
Sd Sed Sed Sતુ
તીર્થયાત્રા
શાંતિ વિધાન
તુ
છે DOG DOG DOO DOO DOO DOO DOO DOO DOO DOO
Oછે Oછે Os Oછે Oછે Oછે
ત્યાર પછી ઇરિયાવહી કરી ૮ થીયથી નીચે પ્રમાણે દેવવંદન કરે.
ખમા દેઈ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન | મુદ્રાએ બેસે પછી ગુરુ નીચે પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન કરાવે.
ચૈત્યવંદન ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । हाँधरणेन्द्रवैरोट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ हाँद्विव्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥ जयाजिता रव्या-विजयाख्या :पराजितयान्वितः। दिशांपालैहैर्यक्षैविद्यादेवीभिरन्वितः ॥३॥ ॐ असिआउसा नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥
श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ પછી જંકિંચિ૦ નમુસ્કુર્ણ, અરિહંત ચેઇયાણં અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી નમો હેતુ કહી નીચે જણાવેલ થઇ ભણવી.
अर्हस्तनोतु स श्रेयः श्रियं यद्ध्यानतो नरैः । अप्यन्द्री सकला त्रैहि, रंहसा सहसौच्यत ॥१॥ પછી લોગસ્સવ સવ્વલોએઅરિહંતઅન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નીચેની બીજી થઇ ભણવી.
ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदह्रींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥२॥ પછી પુખરવરદી, સુઅસ ભગવઓ વંદણવત્તિયાએ અન્નથ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નીચેની, ત્રીજી થઇ ભણવી.
नवतत्वयुता त्रिपदीश्रिता रूचिज्ञानपुण्यशक्तिमता । वरधर्मकीर्तिविद्यानन्दा स्याज्जैनगीर्जीयात् ॥३॥
તુ
તુ
તું
8
8
સંઘયાત્રા વિધિ
Page #15
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા
શાંતિ વિધાન
પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ન કરી, પારી નમોહતત્વ કહી નીચેની ચોથી થઇ ભણવી.
श्रीशान्तिः श्रुतशान्ति: प्रशान्तिको सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदा: सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ એક નવકારનો કાફ કરી, પારી નમોહત કહી પાંચમી થઈ કહેવી
सकलार्थसिद्धिसाधनबीजोपाङ्गा सदा स्फरदुपाङ्गा । भवतादनुपहतमहातमोपहा द्वादशाङ्गी वः ॥५॥ શ્રી શ્રુતદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉ નમો હેત કહી નીચેની છઠ્ઠી થઈ કહેવી.
वदवदति न वाग्वादिनि ! भगवति ! कः ? श्रुतसरस्वति । गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवरतरणिस्तुभ्यं नम इतीह ॥६॥ શ્રીશાસનદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થર એક નવકારનો કાઉ૦ કરી, પારી નમોહતત્વ કહી નીચેની સાતમી થઇ ભણવી.
उपसर्गवलयविलयननिरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः शासनादेवता भवताम् ।।७।। સમસ્ત વૈયાવચ્ચગરાણું૦ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાઉ૦ કરી, પારી નમો હેત કહી નીચેની આઠમી થઇ | ભણવી.
सङ्केत्र ये गुरुगुणौघनिधे सुवैयावृत्यादिकृत्यकरणैकनिबद्धकक्षाः ।
ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः सदृष्टयो निखिलविघ्नविघातदक्षाः ॥८॥ ત્યાર પછી એક નવકાર પ્રગટ બોલી બેસીને નમુત્થણં જાવાત ખમા જાવંત નમોહંતુ પછી પંચપરમેષ્ઠી સ્તવ કહેવું
ओमिति नमो भगवओ, अरिहन्तसिद्धा3यरियउवज्झाय । वरसव्वसाहुमुणिसंघधम्मतिथ्थपवयणस्स ॥१॥
DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO
સંઘયાત્રા વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #16
--------------------------------------------------------------------------
________________
सप्पणव नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिवसंति देवयाणं, सिर्वपवयणदेवयाणं च ॥२॥ इन्दागणिजमनेरईयवरुणवाऊंकुबेरईसाणा । बम्भोनागुत्ति दसहमवि य सुदिसाण पालाणं ॥३॥ सोमयमवरुणवेसमणवासवाणं तहेव पंचण्डं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवण्हं ॥४॥
साहतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुछाणं । सिद्धिविग्धं गच्छउ, जिणाईनवकारओ धणियं ॥५॥ ત્યાર પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા.
|| ઇતિદેવવંદન વિધિઃ ||
તીર્થયાત્રા
શાંતિ વિધાના
(શાંતિકલશ વિધાન - - અભિષેકનું હવણજળ ઝીણાવસ્ત્રથી ગાળી દેવું. પદ પછી “શ્રી સંઘનાક્ષ વય - ત્રાંબાકુંડીમાં સ્વસ્તિક કરી રૂપાનાણું સોપારી મૂકી शान्तिर्भवतु । श्री संघजनस्य शान्तिर्भवतु ।" ચોખાથી વધાવવું.
આટલો પાઠ વધારે બોલવો. - શાંતિકલશ કરનારના હસ્ત યુગ્મમાં (અંજલિમાં) || - પછી શાંતિ-પાઠથી અભિમંત્રિત જલ મસ્તકે સ્વસ્તિક કરી, સ્નાત્ર જળ ભરેલો કલશ મૂકવો.
લગાડવું. મોટી શાંતિ બોલવાપૂર્વક અખંડ ધારાએ શાંતિકલશ | - પછી ખીર, કરંબો, બાટ, પંચધારી, લાપસી, કરવો.
વડા, સુવાલી-૨૧, મગદલના લાડુ| - પરંતુ શાંતિપાઠમાં “શ્રી ચંદાનો નિર્ણવતું તે ||. ૨૦,દહીંપાત્ર આ સર્વે વસ્તુ એક થાળીમાં મૂકી
તે થાળી પ્રભુ આગળ ધરીને સ્થાપન કરવી.
સંઘયાત્રા વિધિ
Page #17
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા
શાંતિ વિધાન
DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
DOO DOD DOG DOG DOG DOG doo Dog Dog Dog Dog
વિસર્જન - ક્ષમાયાચના વિધાન વિસર્જન મંત્ર : ૐ વિસદા વિસદા પુનરીમના વસ્થાનં 8 8 MET I વિસર્જન મુદ્રા બતાવવાપૂર્વક મંત્ર બોલી સર્વનું વિસર્જન કરવું.
ક્ષમાયાચના :ॐ आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहिनञ्च यत्कृतं । तत्सर्वे कृपया देवा क्षमन्तु परमेश्वर ! ॥१॥
आह्मानं नैव जानामि न जानामि विसर्जनं । पूजाविधि न जानामि प्रसीद परमेश्वरम् ॥२॥ ત્રણ ખમાસમણ દેવાપુર્વક ત્રણવાર ઉપરના શ્લોક બોલી ચોખાથી પ્રભુજીને વધાવવા પછી મંગલ સ્તુતિ બોલી, સર્વ મંગલ ગાથા બોલવી.
દહેરાસરની બહાર આવી સંઘ મળી સંઘપતિને તિલક કરે. સંઘપતિ પણ સંઘનું બહુમાન - સાધર્મિક વાત્સલ્યાદિ કરે. ઘરે જઇ શુભ દિને -- લગ્ન ચંદ્રનાડીમાં સ્વર વહેતો હોય તે વખતે શુભ શુકને પોતાના ઘરથી પ્રયાણ-મુહૂર્ત કરવું. સંઘયાત્રામાં સાધુ અથવા શ્રાવકે ઉભયકાલ જિનમંદિરમાં સાત સ્મરણ ગણવા. પ્રસ્થાનના દિવસે સંઘવી અથવા સ્વપરિવારમાં જે માણસ પઠિત અને ચતુર હોય તેને નવકાર, લોગસ્સ, ઉવસગ્ગહરે એ ત્રણની ફૂલગૂંથણીએ એક નવકારવાળી ગણવી.(પ્રથમ મુકામમાં ગયા પછી પણ ગણી શકાય)
|| ઇતિ તીર્થયાત્રા શાન્તિ વિધાનો
સંઘયાત્રા વિધિ.
Page #18
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા શાંતિ વિધાન
સામગ્રી સૂચિ સિંહાસન ગુલાબજળ
આસો પાલવ તોરણ અને ફૂલના તોરણ વિધાન પૂર્વ તૈયારી bી સ્નાત્રપૂજા સામાન અત્તર
(શણગારવા - જગ્યાના પ્રમાણમાં)
સોનાવાણી બનાવવું શાંતિનાથ - પંચતીર્થી તીર્થજળ
દહીં - ૧૦૦ ગ્રામ
વાસચોખા બનાવવા ઉભી દીવી – ૧ દશાંગધૂપ શેરડી રસ - 100 ગ્રામ
ત્રિગડું-સિહાસન ગોઠવવું
ચંદન ઘસાવવું તાંબાનું કોડીયું - ૨ વરખ સોનાનો – ૧ પાનું અંગલુછણાં – ૩
કંકુ પલાડવું ઘી પુરવામાટે વાઢી – ૨ ચાંદીના - ૨ થોકડી પાટલુછણાં - ૨
સોનાવરયુક્ત પંચામૃત કરવું કલશ – ૧૫ બાદલુ - ૫ ગ્રામ નેપકીન - ૨
ચંદન ૧ વાટકો ઘસાવવું વાટકી - ૧૦ અગરબત્તી મોટી - ૧ પેકેટ ચાંદીના રોકડા રૂપિયા - ૫
દશાંગ ધૂપ કરવો થાળી મોટી - ૧૦ અગરબત્તી નાની – ૧ પેકેટ ચોખા - ૧ કીલો
ગુલાબ જળ-અત્તર છાંટવું થાળી નાની - ૧૦ મુગુટ - ૧૦
શુદ્ધ ગાયનું ઘી - ૧ કીલો
કળશ-શ્રીફળને નાડાછડી બાંધવી દીવો - ૧ ફાનસ નાડાછડી - ૧ દડો સોપારી - ૫ સુતરની દીવેટ આડી - ૨ સાકર ગાંગડા - ૧૦૦ ગ્રામ શ્રીફળ - ૩
—: સૂચના :બોયા - ૫ ગુલાબ - પ૦
ફળ - પાંચજાતના પાંચ = ૨૫ સોના ચાંદીના કલશ હોય તો તૈયાર કંકુ જાસુદ - ૫૦
નૈવેદ્ય - પાંચજાતના પાંચ = ૨૫ | રાખવા(સંભાળવા) કેશર 'સફેદ છુટા ફૂલ માટીની કુંડી – ધૂપ માટે
• ચોખા વિગેરે વિણાવીને રાખવું. ચંદન(ઘસેલું-૧ વાટકો) હાર પીળા - ૮ પહેરવાના કોલસા
• રંધાવવાનું નૈવેદ્ય જયણાપૂર્વક બનાવવું. બરાસ
ગજરા જોડ - ૮ પહેરવાના નૈવેદ્ય રંધાવી તૈયાર કરાવવું. (૫.૮) કળશ-શ્રીફળ નાડાછડી બાંધવી.
DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog
સંઘયાત્રા વિધિ
On
Jan Educatiematon
For Personal
Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
સંઘપતિ Bë પદારોપણ
વિધિ
DO DO DO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
- સંઘપતિપદારોપણવિધિ .
(આચાર દિનકરગ્રંથના આધારે) જયોતિષશાસ્ત્ર પ્રમાણે પ્રયાણના શુભ દિવસ પૂર્વે સંઘપતિના ગૃહે અથવા જિનમંદિરમાં શાંતિક અને પૌષ્ટિક વિધાન કરવું! (પૃ.નં. ૧ થી ૯ પ્રમાણે)
પ્રયાણના દિવસે સવારે દેરાસરે સંઘપતિએ સ્નાત્રપૂજા ભણાવવી, પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરવી, સ્નાત્રપૂજાનું શાંતિજલ થોડું ઘરે લાવવું.
શુભ લગ્ન વેળાએ (મુહૂર્ત) વાઘો વાગતા હોય, દાન દેવાતાં હોય, મંગલગીતો ગવાતાં હોય તેવા શુભ નિમિત્તે શુભ વેળાએ ચતુર્વિધ સંઘ સમક્ષ વિધાન કરવું. (દશાંગ ધૂપ-દીપ વિગેરે કરવું)
મનોજ્ઞ વસ-આભરણથી શોભિત સંધપતિ અને સંઘવણને પૂર્વ કે ઉત્તર સન્મુખ બાજોઠ ઉપર બેસાડવા... પછી ગુરુવંદન કરી માંગલિક સાંભળવું) પ્રથમ શ્રી વજપંજર સ્તોત્ર દ્વારા અંગરક્ષા કરવી.
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, I આત્મરક્ષાકરૂં વજ-પંજરામં સ્મરામ્યહં Il1II ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, ૩ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ ારા ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજઝાયાણં, આયુધ હસ્તયોદૃઢ Ill ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચ નમુક્કારો, શિલા વજમણી તાજા
સંઘયાત્રા વિધિ
www.
For Personal & Private Use Only
Jan Educati
brary.org
on
Page #20
--------------------------------------------------------------------------
________________
Deતું છે
સંઘપતિ
સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ, I મંગલાણં ચ સવ્વસિં, ખાદિરાંગારખાતિકા પણ સ્વાહાન્ત ચ પદં જ્ઞય, પઢમં હવઈ મંગલ, I વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે દી મહા-પ્રભાવા રક્ષય, શુદ્રોપદ્રવનાશિની, / પરમેષ્ઠિપદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ IIણા. યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, I તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન ll૮. પછી સંઘવી પરિવાર તથા ગુરુ મહારાજ ક્ષિ ૫ . સ્વા
હા
\
પદારોપણ
વિધિ
500 500 500 00 04 Sતુ
Dog Dog Dog Dog DOG DOG DOG DOG DOG DOG DOO
તુ
તુ
ઢીંચણ નાભિ હૃદય મુખ મસ્તક
આરોહ – અવરોહપૂર્વક મંત્રોચ્ચાર સાથે ઉપરોક્ત સ્થાનોને હસ્તસ્પર્શ કરવા દ્વારા અંગરક્ષા કરે. * પછી શાંતિકલશના જલનો દર્ભના ઘાસ દ્વારા સંઘપતિ વિગેરેને જલ છંટકાવ કરવો. *. ત્યાસ્પછી દરેકની (સંઘપતિ-સંભાર્યા) પાસે ઘસેલા ચંદનની કટોરી મૂકવી.
નીચે પ્રમાણે એક-એક બીજ મંત્રનો જાસ; શરીરના અંગ ઉપર ચંદનનું વિલેપન કરવાપૂર્વક કરવાનો છે. (૧) ૐ શિરસ (મસ્તકે).
वं कण्ठे
(ગળે). (૨) શ્રીં માને (કપાળ)
(૭) ધોઃ (બન્ને ખભે) (૩) નયન: (બન્ને નેત્રે).
૮) भ्रं भुजयोः (બન્ને ભુજા-હાથે) (૪) શ્ર : (બન્ને કાને).
क्ष्ल्यूँ हदि (હૃદય) (૫) પુર (મુખ)
(૧૦) શું નામ
(નાભિ) | (૧૧) છૂં કર્વો:
(સાથળ)
E
સંઘયાત્રા વિધિ
તું છે
૧૨)
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #21
--------------------------------------------------------------------------
________________
સંઘપતિ તિલક વિધાન પૌષ્ટિક દંડક
સંઘપતિ તિલક વિધાન કુમારિકા અથવા સધવા સ્ત્રી ચંદનની અથવા કંકુની કટોરી લઇને ઉભી રહે.
સંઘપતિ તથા ચતુર્વિધ સંઘ હાથ જોડે, ગુરુ મહારાજ શ્રી નવકારમંત્રપૂર્વક પૌષ્ટિક દંડક (પૃ.નં.૧૭) બોલે. (સમય ન હોય તો પૌષ્ટિક દંડકના સ્થાને મોટી શાંતિ બોલવી) પૌષ્ટિક દંડક પૂર્ણ થાય એટલે તેનાથી અભિમંત્રિત ચંદન-કંકુ દ્વારા જયજયકારપૂર્વક મંગલગીત ગાતાં ગાતાં મંગલ ધ્વનિ સાથે સંઘપતિને તિલક કરવું. તિલક કરી, અક્ષત આરોપણ કરીને અષ્ટવિધ અર્થ આપવો. ત્યારબાદ ગુરુમહારાજ વાસક્ષેપ કરી સંઘપતિ પદ આરોપણ કરે. વાસક્ષેપ - વર્ધમાન વિદ્યા કે સૂરિમંત્ર ગણવાપૂર્વક કરવો. (સમય હોય તો) બધા શ્રાવક શ્રાવિકાઓ સંઘપતિને તિલક કરે. પછી સંઘપતિ ગુરુ મહારાજને શ્વેત કાંબળી વહોરાવે અને સંઘપૂજા કરે. * ત્યાર પછી સંઘપતિ સ્વયં ભાંડાગારિક (કોષાધ્યક્ષ), કોટ્ટવાલ(ઓરલ ક), મંત્રીરાજ(વ્યવસ્થાપક) વિગેરેની તિલક
કરવા દ્વારા પરિકલ્પના નું સ્થાપના કરે ! - પછી સંઘવી (પરિવાર) (૧) પાણીયારે દીવો કરી (૨) સાત નવકાર ત્રણ ઉવસગ્ગહર ગણી (૩) જે તીર્થમાં
જવાનું છે તે પ્રભુજીનો જાપ કરી ગૃહના દરવાજે આવી સંઘ પ્રયાણના મંગલ મુહૂર્તની રાહ જોતાં પ્રવર્ધમાન ઉત્સાહથી શ્રીનવકાર કે તીર્થનું સ્મરણ કરતાં ઉભા રહે ! (અન્યજનો ૐ પુણ્યાહં(૨) ઇત્યાદિ બોલે) * શુભ ઘડી આવતાં પ્રયાણ કરે. (પ્રયાણની વિધિ - સાવચેતી પૃ., ૧૪).
સંઘયાત્રા વિધિ
* અષ્ટવિધ અર્થ એટલે - ફૂલની માળા પહેરાવે, શ્રીફળ-૧૫ રૂ. (ચાંદીનો સિક્કો) હાથમાં આપે, ચોખા - મોતીથી સંઘપતિને વધાવે, પછી બાકીની વસ્તુ ક. ૧૬ પ્રમાણે) થાળમાં રાખી મંગળ રૂપે સંઘપતિને ધરાવવી આપવી
Po
For Personal Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રયાણની સાવચેતી
24 286 286 286 286 Dઉં
પ્રયાણની સાવચેતી (૧) પ્રયાણ માટે મુહૂર્તનો મંગલ-સમય બરાબર જાળવવો! ‘ઉૐ પુણ્યાહ'ના મંગલ ધ્વનિ શ્રી સંઘ બોલાવે. (૨) મુહૂર્ત ઘડી આવતાં જ પોતાનો જે શ્વાસ ચાલતો હોય તે બાજુનો પગ સર્વપ્રથમ ઉપાડી પ્રયાણ કરવું. (૩) કોઇ કોઇ ગામમાં(પગથી) સંપુટ તોડીને પ્રયાણ કરવાની વિધિ દેખાય છે, તે પોતાના ગામના રિવાજ પ્રમાણે
કરવી. (સંપૂટ = બે કોડીયામાં સોપારી, ૧ રૂપિયો, ચોખા મૂકી નાડાછડી બાંધવી). સંઘપતિ વાજતે ગાજતે ઉપાશ્રયે ગુરુ મહારાજને વિનંતી કરવા જાય. ગુરુવંદન કરી વિનંતી કરે માંગલિક સાંભળી ચતુર્વિધ સંઘ દેરાસરે આવે. પ્રભુજીને અષ્ટપ્રકારી પૂજાનો સામાન ધરી દેવવંદન કરે... અને ચતુર્વિધ સંઘમાં પધારવા વિનંતી કરે
પ્રભુજીને ઠાઠમાઠપૂર્વક રથમાં પધરાવે ! અને પ્રભુજીને સંઘમાં પધારવા વિનંતી કરે. * ગુરુમહારાજના મુખે માંગલિક સાંભળી સંઘ પ્રયાણ કરે ! (૧) સંઘ પ્રયાણ કરે ત્યારે ! કોઇ ગામોમાં ભગવાનના રથના પૈડા નીચે શ્રીફળ મૂકવાનો-ફોડવાનો રિવાજ છે. (૨) રસ્તામાં અથવા ગામમાં જેટલા પણ મંદિરો આવે ત્યાં તે દેવોને સંતુષ્ટ કરવા શ્રીફળ-પેંડો ૧ રૂા. વિગેરે મૂકવાની
પરંપરા છે ! તેથી મૂકવું. (૩) સંઘ પ્રયાણ સમયે દશે દિશામાં બાકળા અપાય છે.(અડદ અથવા સપ્રધાનના થાળમાં સૂકા ટોપરાના ટૂકડા, પાન
વિગેરે નાખવું.)
bed
સંઘયાત્રા વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #23
--------------------------------------------------------------------------
________________
સંઘયાત્રા
વિધિ
Doa
Doa
|bad
Doa
Poa
Doa
b°d]
Dog
બાકળા અભિમંત્રિત કરવાનો મંત્રઃ- નીચેનો મંત્ર ૭ કે ૨૧ વાર બોલી બાકળાના થાળમાં વાસક્ષેપ કરવો. ॐ ह्रीं व सर्वोपद्रवाद् बलिं रक्ष रक्ष स्वाहा । પછી ૐૐ ભવણવઇ ગાથા બોલી દશે દિશામાં બાકળા આપવા.
ॐ भवणवइ वाणवंतर जोइसवासी विमाणवासी अ । जे के विदु देवा ते सव्वे उवसमंतु मम स्वाहा ॥
(૪)યાત્રિકોને કોઇ સૂચનાઓ આપવાની હોય તો માંગલિક સમયે આપી દેવી.
* ‘‘મોન્યાર્થ પાત્રાણિ = શુશાાસ્તથા ષ તામ્બૂત વિશેષ યુત્તિઃ ।'' છ'રી પાલિત સંઘમાં લીલા શાકભાજી ન વપરાય-સૂકા શાકનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
* રસ્તામાં આવતા ગામોના જિનાલયોના દર્શન - સંઘની પૂજા તથા મુનિવરોને સાથે લઇને તીર્થયાત્રા એ જાય. * રસ્તામાં આવાતા પુર-નગરાદિમાં રહેલા જિનાલયો આવે ત્યાં ધ્વજારોપણ - મહાપૂજા વિગેરે શક્તિ અનુસાર કરે, સાત ક્ષેત્રમાં યથાશક્તિ દાન વિગેરે કરે તથા ગામમાં પણ ચબૂતરો, પાંજરાપોળ, જીવદયા-અનુકંપા વિગેરેનું ધ્યાન રાખે.
* દૂરથી જ તીર્થના દર્શન માત્ર પામીને મહોત્સવ મહાદાન કરવાપૂર્વક તીર્થવંદના કરે.
For Personal & Private Use Only
bo
પ્રયાણની સાવચેતી
www.jammelbrary.org
Page #24
--------------------------------------------------------------------------
________________
તું
08
સંઘપતિ 2G પદારોપણ
જરૂરી સામગ્રી
24 9
2
p4 D DG PG DS PC 260 233 23
(સંઘપતિ પદારોપણ - જરૂરી સામગ્રી) સ્નાત્ર પૂજાનું શાંતિજલ
ગુલાબના ફૂલના હાર - સંઘપતિની સંખ્યા પ્રમાણે દર્ભના ઘાસની પુડી-૧
પીળા ફૂલના હાર - ૫ બાજોઠ (જેટલા સંઘપતિ તીર્થ માળાવાળા) શ્રીફળ-(નાડાછડી-સ્વસ્તિકવાળું) સંઘપતિની સંખ્યા પ્રમાણે ચંદનની કટોરી-૨(વ્યક્તિ વધુ હોય તો વધુ)
ફળ, નૈવેદ્ય, દહીં, લાપસી, ગોળ વગેરે સંઘપતિની સંખ્યા પ્રમાણે ચોખા + મોતી
તૈયાર રાખવા. વાસક્ષેપ દશાંગધૂપ
-: અષ્ટવિધ અર્થ માટેના થાળની તૈયારી :માટીની કુંડી (ધૂપ માટે)
(જેટલા સંઘપતિ હોય તેટલા થાળ બનાવવા. દરેક ગુરુ મ ને વહોરાવવા વસ્ત્રાદિ
થાળમાં નીચે પ્રમાણે સામગ્રી મૂકી તૈયાર રાખવા.). આસોપાલવ તોરણ(ગૃહદ્યારે)
ગુલાબનો હાર ગૃહ સજાવટ સામાન
શ્રીફળ (નાડાછડી-સ્વસ્તિકવાળું) સંપુટ-૧ (બે નાના કોડીયામાં ૧ રૂા.-સોપારી ના રૂા. અથવા ચાંદીનો સિક્કો ચોખા મૂકી નાડાછડીથી બાંધવા).
પ-ફળ, પ-નૈવેદ્ય, ચોખા - મોતિવાળા શ્રીફળ-૧ રથ નીચે મૂકવાનો રિવાજ હોય તો | દહીં, લાપસી, ગોળ (નાની વાટકીમાં થોડુ-થોડું મૂકવું) બાકળા (સાતધાન કોપરૂ-પાન વિગેરે) રસ્તામાં જેટલા દેવળો-મંદિરો આવતા હોય તે પ્રમાણે શ્રીફળ-પેંડા તથા ના રૂા.
2
DOO DOO DOO DOO DOO DOD DOO DOO DOO
PoO P Q 26 2
સંઘયાત્રા
વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #25
--------------------------------------------------------------------------
________________
पौष्टिकदण्डक
DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
पौष्टिकदण्डको यथा "येनैतद्भवनं निजोदयपदे सर्वाः कला निर्मलं शिल्पं( शल्यं) पालनपाठनीतिसुपथे बुद्ध्या समारोपितम् ।
श्रेष्ठाद्यः पुरुषोत्तमस्त्रिभुवनाधीशो नराधीशतां किंचित्कारणमाकलय्य कलयन्नर्हन् शुभायादिमः ॥१॥" इह हि तृतीयारावसाने षट्पूर्वलक्षवयसि श्रीयुगादिदेवे परमभट्टारके परमदैवते परमेश्वरे परमतेजोमये परमज्ञानमये परमाधिपत्ये समस्तलोकोपकाराय विपुलनीतिविनीतिख्यापनाय प्राज्यं राज्यं प्रवर्तयितुकामे सम्यग्दृष्टयश्चतुःषष्टिसरासरेन्द्राश्चलितासना निर्दम्भसंरम्भभाजोऽवधिज्ञानेन जिनराज्याभिषेकसमयं विज्ञाय प्रमोदमेदरमानसाः निजनिजासनेभ्य उत्थाय ससम्भ्रमं सामानिकाङ्गरक्षकत्रायस्त्रिंशल्लोकपालानीकप्रकीर्णकाभियोगिकलोकान्तिकयुजः साप्सरोगणाः सकटकाः स्वस्वविमानकल्पान् विहायैकत्र संघट्टिता इक्ष्वाकुभूमिमागच्छन्ति ।
तत्र जगत्पति प्रणम्य सर्वोपचारैः संपूज्याभियोगिकानादिश्य संख्यातिगैर्योजनमुखैमणिकलशैः सकलतीर्थजलान्यानयन्ति । ततः प्रथमार्हतं पुस्षप्रमाणे मणिमये सिंहासने कटिप्रमाणपादपीठपुरस्कृते दिव्याम्बरधरं सर्वभूषणभूषिताङ्गं भगवन्तं गीतनृत्यवाद्यमहोत्सवे सकले प्रवर्तमाने नृत्यत्यप्सरोगणे प्रादुर्भवति दिव्यपाके सर्वसुरेन्द्रास्तीर्थोदकरभिषिञ्चन्ति त्रिभुवनपतिं तिलकं पट्टबन्धं च कुर्वन्ति शिरस्युल्लासयन्ति श्वेतातपत्रं चालयान्त चामराणि वादयन्ति वाद्यानि शिरसा वहन्त्याज्ञां प्रवर्तयन्ति च । ततो वयमपि कृततदनुकारा: स्नात्रं विधाय पौष्टिकमुद्घोषयामः । ततस्त्यक्तकोलाहलैधृतावधानैः श्रूयतां स्वाहा ।
ॐ पुष्टिरस्तु रोगोपसर्गदुःखदारिद्रयऽमरदौर्मनस्यदुर्भिक्षमरकेतिपरचक्रकलहवियोगविप्रणाशात्पुष्टिरस्तु आचार्योपाध्यायसाधुसाध्वीश्रावकश्राविकाणां पुष्टिरस्तु ।
ॐ नमोऽर्हद्भयो जिनेभ्यो वीतरागेभ्यस्त्रिलोकनाथेभ्यः भगवन्तोर्हन्तः ऋषभाजित० वर्धमानजिना: २४ भरतैरावतविदेहसंभवा अतीतानागतवर्तमानाः विहरमाणाः प्रतिमास्थिता:भुवनपतिव्यन्तरज्योतिष्कवैमानिकभुवनस्थिताः
800000000000000000000000000000000 DO0 DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
સંઘયાત્રા विधि
Jan Education human
For Personal Private Use Only
www.pinellbrary.org
Page #26
--------------------------------------------------------------------------
________________
पौष्टिक
दण्डको यथा
नन्दीश्वररुचककुण्डेलेषुकारमानुषोत्तरवर्षधरवक्षस्कारवैताढ्यमेरुप्रतिष्ठा ऋषभवर्धमानचन्द्राननवारिषेणाः सर्वतीर्थंकराः पुष्टिं कुर्वन्तु स्वाहा । भुवनपतिव्यन्तरज्योतिष्व वैमानिकाः सम्यग्दृष्टिःसुराः सायुधा सपरिवाराः पुष्टिं कुर्वन्तु स्वाहा । ॐ चमरबलिधारणभूतानन्द वेणुदेववेणुदारिहरिकान्तहरिसह अग्निशिखाग्निमानवपुण्यवसिष्ठजलकान्तजलप्रभअमितगतिमितवाहनवेलम्बप्रभञ्जनघोषमहाघोषकालमहाकालरुपप्रतिरुपापुण्यभद्रमाणिभद्रभीममहाभीमकिनरकिंपुरुषसत्पुरुषमहापुरुष अहिकाय महाकाय ऋषिगीतरतिगीतयश सन्निहितसन्मानधातृविधातृऋषिऋषिपालईश्वरमहेश्वरसुवक्षविशालहास्यहास्य| रतिश्वेतमहाश्वेतपतङ्गपतगरतिचन्द्रसूर्यशक्रेशनसनत्कुमारमाहेन्द्रब्रह्मलान्तक( शुक्रारणा) शुकसहस्त्रारणाच्युतनामानश्चतुष्पष्टिसुरासुरेन्द्राः सायुधाः सवाहनाः सपरिवाराः पुष्टिं कुर्वन्तु स्वाहा।
इन्द्राग्नियमनिर्ऋतिवरुणवायुकुबेरेशाननागब्रह्मरुपा दिक्पाला: सायुधाः सवाहनाः सपरिच्छदाः पुष्टिं कुर्वन्तु स्वाहा । ॐ सूर्यचन्द्राङ्गारकबुधबृहस्पतिशुक्रशनैश्चरराहुकेतुरुपा ग्रहाः सक्षेत्रपाला: पुष्टिं कुर्वन्तु पुष्टिं कुर्वन्तु स्वाहा । ॐ रोहिणी १६ षोडशविद्यादेव्यः सायुधाः सवाहनाः सपरिजना : पुष्टि कुर्वन्तु स्वाहा । ॐ श्री ही धृतिकीर्तिबुद्धिलक्ष्मीवर्षधरदेव्यः पुष्टिं कुर्वन्तु स्वाहा । ॐ गणेशदेवताः पुरदेवताः पुष्टिं कुर्वन्तु स्वाहा ।
अस्मिश्च मण्डले जनपदस्य पुष्टिर्भवतु जनपदाध्यक्षाणां पुष्टिर्भवतु, राज्ञां पुष्टिर्भवतु, राज्यसन्निवेशानां पुष्टिर्भवतु, पुरस्य पुष्टिर्भवतु, पुराध्यक्षाणां पु० ग्रामाध्यक्षाणां पु० सर्वाश्रमाणां पु० सर्वप्रकृतीनां पु० पौरलोकस्य पु० पार्षद्यलोकस्य पु० जैनलोकस्य पु० अत्र च गृहे गृहाध्यक्षस्य पुत्रभ्रातृस्वजनसम्बन्धिकलत्रमित्रसहितस्य पु० एतत्समीहितकार्यस्य पु० तथा दासभृत्यसेवककिंकरद्विपदचतुष्पदबलवाहनानां पु० भाण्डागारकोष्ठागाराणां पुष्टिरस्तु ॥
"नमः समस्तजगतां पुष्टिपालनहेतवे । विज्ञानज्ञानसामस्त्यदेशकायादिमाऽर्हते ॥१॥
येनादौ सकला सृष्टिविज्ञानज्ञानमापिता । स देवः श्रीयुगादीशः पुष्टिं तुष्टिं करोत्विह ॥२॥" संघयात्रा 808 ___ यत्र चेदानीमायतननिवासे तुष्टिपुरीऋद्धिवृद्धिमाङ्गल्योत्सवविद्यालक्ष्मीप्रमोदवाञ्छितसिद्धयः सन्तु शान्तिरस्तु पुष्टिरस्तु વિધિ
ऋद्धिरस्तु वृद्धिरस्तु यच्छ्रेयस्तदस्तु "प्रवर्धतां श्रीः कुशलं सदास्तु प्रसन्नतामञ्चतु देववर्ग: । आनन्दलक्ष्मीगुरुकीर्तिसौख्यसमाधियुक्तोऽस्तु समस्तसंघः ॥१॥ सर्वमङ्गल० ॥२॥"
Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog dog
Dog
Jan Education human
For Personal Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
સંઘયાત્રા
વિધિ
bed
Poo |d
|pag
b°° |p)p Doa
bed
|250 bed
|pag
Doa
ગમન દિશા
Poo
*રસ્તામાં જમીન ઉપર જમણા હાથની આંગળીથી ધનુષ્યની આકૃતિ ચિત્ર પ્રમાણે આલેખવી (જે દિશામાં જવાનું હોય તે દિશામાં તીર રાખવું.) પછી નીચેના મંત્રનો ૭ વખત જાપ કરી જમણો । ચોર વધ ધનુષયન્ત્રમ્ । પગ ધનુષ્યની આકૃતિ ઉપર મૂકીને જવું (મુખ્ય વ્યક્તિએ) તેવું અનુભવી વૃદ્ધોનું કથન છે. मंत्र :- ह्रीं धनु ( ६ ) महाधनु सर्वधनुदेवि ! पद्मावति ! सर्वेषां दुष्टचोराणां આયુધં વન્ય ( ૨ ) વૃષ્ટિ વન્ધ (૨) મુહસ્તમં ીરું (૨) સ્વાહા || 000 मंत्र :- नमो धरणेन्द्राय खड्गविद्याधराय चल २ खड्गं गृह २ स्वाहा ॥ આ બે મંત્રોના જાપથી ચોરનાં ધનુષ્ય (કામઠાં) બાણ તથા તલવાર આદિનું બંધન થાય છે. અર્થાત્ ચોરો હથિયાર વાપરી શકતા નથી. તેમના ઉપાડેલાં હથિયાર હવામાં જ થંભી જાય છે. ચોરો નો ભય હટી જશે.
Jain Education Intemational
|b°C
ચોરભયના નિવારણની વિધિ : સૂચનાઓ .
૮ ચોરભયના (૧) પ્રથમ પ્રયાણના દિવસે નગર બહાર માંગલિક સંભળાવ્યા બાદ આ વિધિ કરી પ્રયાણ કરવું. 23 નિવારણની (૨) એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંઘનો પ્રવેશ હોય ત્યારે આ વિધિ (સરહદ રેખામાં) કરવી.|| P′|| (૩) વિશેષ ભયજનક પ્રદેશ આવે તો અર્થાત્ માર્ગમાં ચોર લુંટારાનો ભય આવી પડતાં સુરક્ષા માટે|||29
વિધિ
Dog
વિધિ કરવી.
આ મંત્રોનો ત્રણ દિવસ પર્યંત પ્રતિદિન કરમાળાથી ૧૦ જપ કરવાથી તથા યંત્રમાં ધરણેન્દ્ર સહિત પદ્માવતીનું આહ્વાન કરી ૧૦૦૦ પુષ્પોથી પૂજન કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ કરેલા મંત્રો પ્રયોગ કરતાં સફળતા આપે છે.
* પદ્માવત્યષ્ટક શ્લોક. નં. ૩ની ટીકા વિવરણ (સારાભાઇ નવાબ)
For Personal & Private Use Only
॥ ॐ नमो अरिहंताणं अभिणी मोहिणी મોદય( ૨) સ્વાહા |
मार्गे स्मर्तव्या चोरदर्शनम् अपि न भवति । (માર્ગમાં આ મંત્રનું સ્મરણ કરવાથી ચોર વિગેરેના દર્શન પણ થતા નથી) હ.લિ.પ્રત ના આધારે (પ્રા.વિ.મ. ૭૬૭)
www.jammelbrary.org
Page #28
--------------------------------------------------------------------------
________________
વિધિ
DOO DOO DOO DOO DOO DOO DOO DOG DOG DOG DOO
દાદાને છત્ર-સુવર્ણનો કંઠો, મુગુટો વિગેરે આભૂષણ ચઢાવવાની વિધિ.
આભૂષણ
Pર્વો ચઢાવવાની શક્ય હોયતો આભૂષણના ૧૮ અભિષેક કરાવવા. (૧) સૌ પ્રથમ સ્નાત્રપૂજા ભણાવવી, સ્નાત્ર પૂજા સમયે તે આભૂષણ પાટલા ઉપર થાળમાં મૂકવા. (૨) પંચામૃત તથા શાંતિકલશના જલને ભેગું કરી તેનાથી આભૂષણ ને શુદ્ધ (અભિષેક) કરવો. (૩) ગુરુ ભગવંત પાસે સૂરિમંત્ર કે વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ કરાવવો. (૪) ત્યારબાદ સત્તર ભેદી પૂજામાં દશમી આભરણ પૂજા ભણાવવી.
ગભારામાંદાદાની પાસે જઈ આભરણ હાથમાં લઇ નીચેનો મંત્ર બોલવો પછી આભરણ દાદાને ચઢાવવું.
मुक्तावली- कुंडल-बाहुरक्ष, कोटीर मुख्याभरणावलीनां ।
प्रभोर्यथास्थान निवेशनेन, पूजामकार्षि दशमी बिडौजा ॥ ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय दिव्यशरीराय देवाधिदेवाय श्रीमते ...... જિનેન્દ્રાય સ્મિન્ નનૂદી મરતક્ષેત્રે ક્ષિTઈ મરતે મધ્યવંદે પુર્નર ટ્રે....... તૈ: ............ની છ'રીપાનિત સંધયાત્રા प्रसंगे रत्नमयं - सुवर्णमयं - रजतमयं मुकुटकंठादि आभरणं समर्पयामि स्वाहा।
મંત્ર બોલી થાળી ઘંટ, વિગેરે વગાડવું... અને પ્રભુજીને આભરણ ચઢાવવું... !
Dog Dog De Dog Dog Dog Dog Dog Dog Dog Dog
Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog
સંઘયાત્રા વિધિ
Page #29
--------------------------------------------------------------------------
________________
'સંઘનો પડાવ(મુકામ) કરવાનો હોય ત્યાં મંડપ પૂર્વે કરવાનું
ભૂમિ શુદ્ધિ વિધાન સૂચના :- મુકામ હોય ત્યાંથી સ્નાત્ર પૂજાનું હવણ જલ આગળના મુકામે મોકલી શકાય - બાકુળા વિગેરે અભિમંત્રિત કરવાની રોજ અનુકૂળતા ન હોય તો મોટો થાળ કે વાસણ ભરી બાકુળા
અભિમંત્રિત કરી અલગ રાખવા... તેમાંથી રોજ થોડા થોડા વાપરવા.
સૂરિમંત્ર કે વર્ધમાન વિદ્યાનો વાસક્ષેપ ઉપસ્થિત (નિશ્રાદાતા) ગુરુ મ.નો લઇ રાખવો ક થાળમાં કોરા બાકુળા લઇ નીચેના મંત્રથી ૨૧ વાર અભિમંત્રિત કરવા.
મંત્ર :- // ૩% સર્વોપદ્રવાન્ ત રક્ષ રક્ષ સ્વાદ II તથા સમય અને અનુકૂળતા હોય તો નીચેનો બૃહદ મંત્ર ત્રણ વાર બોલી ત્રણ વાર વાસક્ષેપ કરવો. | ॐ नमो अरिहंताणं । ॐ नमो सिद्धाणं । ॐ नमो आयरियाणं । ॐ नमो उवज्झायाणं । ॐ नमो लोय सव्वसाहूणं । ॐ नमो आगासगामीणं । ॐ नमो चारणाइलद्धीणं । जे इमे किन्नरकिंपुरिसमहोरगगरुलसिद्धगंधव्वजक्खरक्खसपिसायभूयपिसाइणीडाइणीपभिइयो जिणधरनिवासिणो नियनियनिलयट्ठिया पवियारिणो सन्निहिया असन्निहिया य ते सव्वे इमं विलेवणधूव| पुप्फफलपईवसणाहं (सिणोह-) बलि पडिच्छंता तुट्टिकरा भवंतु, सिवंकरा भवंतु, संतिकरा भवंतु, सुत्थजणं कुणंतु, सव्वजिणाण सन्निहाणप्पभावओ पसन्नभावत्तणेण सव्वत्थ रक्खं कुणंतु सव्वत्थ दुरियाणि नासंतु, सव्वासिवमुवसमंतु, संति-तुट्ठि-पुट्ठि-सिवसुत्थयणं कारिणो भवंतु । स्वाहा।
તિ મૂતતિ મંત્ર: //
સંઘયાત્રા વિધિ
500
GO
Do
PG
Page #30
--------------------------------------------------------------------------
________________
2ઉં 2ઉં 2
DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO Dog Dog
* સોનાવાણીનું પાણી કે સ્નાત્ર પૂજાનું હવણ જલ નવકાર અને મંત્ર(નીચે) દ્વારા ફૂલગૂંથણીએ સાત વાર ગણી,
અભિમંત્રિત કરી અને ગુરુ મ.નો વાસક્ષેપ નાખી તે જલનો ચારે બાજુ છંટકાવ કરવો.
મંત્ર / % [ શ્રી નીરાનૃત્ની પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ વાદા છે. - ૐ અવાવરૂ વાવંતર કોડ્રવાસી વિમાનવા માં
ને # વિ ટુવા તે સર્વે વનમંતુ મમ વાદી | આ ગાથા બોલી બાકુળા સર્વ દિશામાં આપવા. ર નીચે પ્રમાણે ક્ષેત્રપાલની અનુજ્ઞા માંગી શ્રીફળ (અથવા સોપારી) ચઢાવવું.
- જિનશાસન ભક્તિવંત હે ક્ષેત્રપાલ દેવ ! અમો પરમાત્માની ભક્તિ સ્વરૂપ તીર્થયાત્રા કરવા માટે..
નગરથી................. તીર્થની યાત્રા કરવા માટે છ'રી પાલિત સંઘ સાથે જઇ રહ્યા છીએ. આપના સ્થાનમાં bી પરમાત્મા સહિત ચતુર્વિધ શ્રી સંઘ પધારી રહ્યો છે. અહીં તેમના મુકામ માટે અમો અનુજ્ઞા માંગીએ છીએ ! આપ રજા
આપો, શ્રી સંઘની આરાધનામાં આપ સહાયક બનો ! (શ્રીફળ ચઢાવવું) પછી... * ॥ ॐ भूरसी भूतधात्री सर्वभूतहिते भूमिशुद्धि कुरु कुरु स्वाहा ॥
ઉપરનો મંત્ર બોલી ચંદન કે કંકુના છાંટણા ભૂમિ ઉપર કરી પછી ટેન્ટ-મંડપના કાર્યનો પ્રારંભ કરવો.
286 286 286 283 284 286 PG DC
સંઘયાત્રા વિધિ
For Personal Prese Only
Page #31
--------------------------------------------------------------------------
________________
તુ
તુ
boa સંઘમાળ
Oછે. Dog અંગેની 28 પૂર્વતૈયારી
તુ
તુ
તું
સંઘમાળ અંગેની પૂર્વ તૈયારી પંચવર્ણી રેશમ અને કસબની માળાઓ (જટલા સંઘવી=સંઘમાળ પહેરનાર વ્યક્તિ હોય તેટલી) તૈયાર કરાવવી. જેટલા સંઘપતિ-સંઘવણ હોય તેટલા કટાસણા-મુહપત્તિ ચરવળા(ગોળ-ચોરસ દાંડીના) તૈયાર રાખવા. માળ પહેરાવાની પૂર્વરાત્રીએ માળાઓ ગુરુ મ. ને આપવી, ગુરુમ. વર્ધમાન વિઘાથી માળાઓ અભિમંત્રિત કરે. માળના દિવસે સવારે સંઘપતિ સંઘની સાથે ગુરુ મ.ના સ્થાને જઇ વંદન-વિનંતી કરી પૂજયશ્રીની (ચતુર્વિધ સંઘ) સાથે વાજતે ગાજતે દહેરાસરે આવી ચૈત્યવંદન વિગેરે કરે (સમય ન હોય તો અથવા પૂર્વે થઇ ગયું હોય તો લઘુ
ચૈત્યવંદન કરવું.) • તીર્થપતિ દાદાને આભૂષણ વિગેરે ચઢાવવાનું બાકી હોય તો વિધિપૂર્વક(પૃ. નં. ૧૯ પ્રમાણે) ચઢાવવું તેમાં
તીર્થની વ્યવસ્થા કે માળ માટેનાં મુહૂર્ત-સમયનો ખ્યાલ રાખી આગળ-પાછળ આભૂષણપૂજા કરવી. માળ પહેરવા માટે તીર્થપતિ દાદાની પવિત્ર નજરથી પાવન સ્થળ રાખવું, પ્રભુની દૃષ્ટિ સમક્ષ માળા પરિધાન થાય
જી તે ઉત્તમ છે. પછી સમય અને ક્ષેત્ર સંજોગો પ્રમાણે હર્ષે 16
ગોઠવણ કરવી. (દિગબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણો
માટે સામાન્ય માર્ગદર્શન આપેલ છે. સ્વર-સ્થાપના તથા | દિપાલ-સ્થાપના એમ બન્ને પદ્ધતિમાં પૂર્વદિશાથી બતાવેલ | ક્રમ(આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દિશામાં દર્શિત સ્વરો કે દિકપાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર | કરવા દ્વારા સ્થાપના કરવી..
9તું
મા
છે
ઈસ્વાહા ઇંદ્રાય સ્વાહા ની
બિરાય સ્વાના ઇશાનાય
Dog
સંઘયાત્રા
- થમાયું વાક્ય નેતાપ
વિધિ.
bod
Ohhh
bt heb
For Personal Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Pos
સંઘમાળ મંડપની પ્રાથમિક તૈયારી
સંઘમાળ મંડપની પ્રાથમિક તૈયારી નાણ-ગુરુમ.ની પાટ વિગેરે ગોઠવવી
ચંદનના સ્વસ્તિક(ચાર) કરી ચાંદીના સિક્કા નાણ પધરાવવાની જગ્યા ધોઇને શુદ્ધ કરવી.
અથવા ૧ રૂા. ૧-૧ મૂકવા. નાણ ઉપર ચંદરવો તથા ગુમ.ના સ્થાને છોડ જે ચાર પ્રભુજીને નાણમાં પધરાવવાના હોય તેમને અને ચંદરવો બાંધવો.
સોના-ચાંદીનો વરખ બાદલો વિગેરે શુદ્ધ-ઉત્તમ સ્થાપનાચાર્ય માટે ત્રણ બાજોઠ અને રૂમાલ દ્રવ્યોથી અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી ગોઠવવા નાણ સન્મુખ ૪ દિશામાં તથા નાણની
આરાધક કે પૂજારી પાસે કરાવી લેવી જેથી સમય નીચે (કુલ-૫) ગહુલી (સ્વસ્તિક) કરવી. દરેક
ન જાય). ઉપર શ્રીફળ તથા ૧૫ રૂ. મૂકવા.
• ચારે પ્રભુજીને મુગટ હોય તો ચઢાવવા. ચાર વિદિશામાં ચાર દીવા મૂકવા(ફાસમાં)
• ગુલાબના ચાર હાર તથા છુટા ગુલાબ તૈયાર તથા એક દીવો વધારે ચાલુ રાખવો. (કુલ-૫ રાખવા પ્રભુજીને નાણમાં પધરાવી ચઢાવવા. દીવા).
• માળની વિધિ સમયે પૂજાના વસ્ત્રોમાં આરાધક નાણમાં ચાર ભગવાન પધરાવવાના સ્થાને અથવા પૂજારી હાજર રહે તે વ્યવસ્થા કરવી.
DOD DOO DOO DOO DOO DOO DOO DOO Dog Dog Dod
સંઘયાત્રા વિધિ
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #33
--------------------------------------------------------------------------
________________
સંઘયાત્રા
વિધિ
b97
97 10ed Poa
|7| al ma| Poa
Jain Education Intemational
·
૦૯ સંઘ માળ(તીર્થ માળ) પહેરાવવાનું વિધાન ૦
પ્રભુજીને વાજતે ગાજતે લાવી નાણમાં પધરાવવા ગુરુ મ. પ્રભુજીને વાસક્ષેપ કરી દિગ્બધ કરે.(પૃ.નં.૨૩) સમય હોય તો સંઘપતિ (માળા પહેરનાર) જ્ઞાન પૂજન કરી ગુરુમ.નો વાસક્ષેપ કરાવે.”
·
•
• દરેક સંઘપતિ(શ્રાવક તથા શ્રાવિકા) શ્રીફળ તથા અક્ષતની અંજલી ભરી નાણની ચારે બાજુ પ્રભુ સન્મુખ ૧-૧ નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દે. પછી શ્રીફળ તથા અક્ષત પ્રભુજી પાસે (યોગ્ય સ્થાને) મૂકી પોતાનું સ્થાન ગ્રહણ કરે.
વજ્ર પંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારૂં નવપદાત્મક, । આત્મરક્ષાકર વજ-પંજરાભં સ્મરામ્યહં ||૧|| ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, । ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપત્રં વરમ્ ॥૨॥ ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધં હસ્તયોર્દઢ ॥૩॥ ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, I એસો પંચનમુક્કારો, શિલા વજ્રમયી તલે II૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ:, । મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા || સ્વાહાન્તે ચ પદે જ્ઞેયં, પઢમં હવઇ મંગલં, I વપ્રોપરિ વજ્રમય, પિધાનં દેહરક્ષણે ।।૬।। મહા-પ્રભાવા રક્ષેતં, ક્ષુદ્રોપદ્રવનાશિની, । પરમેષ્ઠિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ IIII યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, । તસ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન IILII
For Personal & Private Use Only
|d°g| |cha Poa
૮ સંઘમાળ 202 પહેરાવવા cha નું Poa વિધાન
Dod
mo
pag
bed
bed
|bd
bad
|b3d
વજ્રપંજર
સ્તોત્ર
()
www.jammelbrary.org
Page #34
--------------------------------------------------------------------------
________________
સંઘમાળ વિધાન દેવવંદન
પછી ખમા દઇ ઇરિયાવહી પડિક્કની એક લોગસ્સનો કાઉ૦ કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. ખમા દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું? (ગુરૂ-પહ) “ઇચ્છે' ખમા ભગવન્! સુદ્ધા વસતિ (ગુરૂ-તહત્તિ)
ખમાબ ઇચ્છા સંદિ ભગવન્! મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! તુહે અહં સિમ્યકત્વ સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી નંદીકરાવણી વાસનિક્ષેપ કરો. ગુરુ ત્રણ નવકાર ગણવાપૂર્વક વાસનિક્ષેપ કરે.
પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં [સમ્યકત્વ સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી, નંદીકરાવણી વાસનિક્ષેપકરાવણી દેવવંદાવો. (ગુરુ-વંદામિ.).
ખમા દેઇ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ 08ી બેસે પછી ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન કરાવે.
ચૈત્યવંદન ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । हाँधरणेन्द्रवैरोट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ ह्रींद्विव्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥ जया जिताउरव्या-विजयाउरख्या पराजितया न्वितः। दिशांपालैहैर्यक्षविद्यादेवीभिरन्वितः ॥३॥
ॐ असिआउसा नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥ સંઘયાત્રા
श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ વિધિ
જિગ્લી પછી જંકિંચિત નમુસ્કુર્ણ, અરિહંત ચેઇયાણં અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોહ૦ કહી
B B8 8% 8% B Bૐ ૐ
Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog
ૐ% 2% B%
Page #35
--------------------------------------------------------------------------
________________
સંઘયાત્રા
વિધિ
8 8 88 88 88 88 88
|264
1000
Doa
Poa |ac
Do
Jain Education intemational
નીચે જણાવેલ થઇ ભણવી.
अर्हस्तनोतु स श्रेयः श्रियं यद्ध्यानतो नरैः । अप्यैन्द्री सकला त्रैहि, रंहसा सहसौच्यत ॥ १ ॥ પછી લોગસ્સ૰ સવ્વલોએઅરિહંત૰ અન્નત્ય૰ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ ફરી, પારી નીચેની બીજી થઇ ભણવી. ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदंहींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥ २ ॥ પછી પુક્ષરવરદી૰ સુઅસ ભગવઓ વંદણવત્તિયાએ અન્નત્થ૰ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નીચેની ત્રીજી થઇ ભણવી.
नवतत्वयुता त्रिपदीचिता रूचिज्ञानपुण्यशक्तिमता । वरधर्मकीर्त्तिविद्याऽऽनन्दाऽऽ स्याज्जैनगीर्जीयात् ॥३॥ પછી સિદ્ધાણં બુદ્ધાણં॰ કહી શ્રીશાંતિનાથ આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્યં કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગ કરી, પા૨ી નમોઢુર્હત્∞ કહી નીચેની ચોથી થઇ ભણવી.
श्री शान्तिः श्रुतशान्तिः प्रशान्तिको सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ વંદણ॰ અન્નત્યં એક નવકારનો કા કરી, પારી નમોé કહી પાંચમી થઇ કહેવી
सकलार्थसिद्धिसाधनबीजोपाङ्गा सदा स्फरदुपाङ्गा । भवतादनुपहतमहातमो पहा द्वादशाङ्गी वः ॥५॥
શ્રી શ્રુતદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાઉ નમોઢુર્હત્ કહી નીચેની છઠ્ઠી થઇ કહેવી. वदवदति न वाग्वादिनि ! भगवति ! कः ? श्रुतसरस्वति । गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवरतरणिस्तुभ्यं नम इतीह ॥ ६ ॥
For Personal & Private Use Only
|pag
|d°7| સંઘમાળ વિધાન ||તુ દેવવંદન amp Doa
| g
|b97| |aya |26|
ap Doa
DOO
d°d|
po
|bad|
|ver ema Doa
bed
paa
શ
www.jammelbrary.org
Page #36
--------------------------------------------------------------------------
________________
संघयात्रा
વિધિ
શ્રીશાસનદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારનો કાઉ કરી, પા૨ી નમોડુર્હત્॰ કહી નીચેની 000 सातभी थुई भावी.
Dod 00 Doa
Po
Dod
उपसर्गवलयविलयननिरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः शासनादेवता भवताम् ॥७॥ સમસ્ત વેયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારનો કાઉ કરી, પારી નમોઽહ ં કહી નીચેની આઠમી 080 युर्ध लावी.
ॐ
Doa
1000
सङ्घे ये गुरुगुणौघनिधे सुवैयावृत्यादिकृत्यकरणैकनिबद्धकक्षाः ।
ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः सद्दृष्टयो निखिलविघ्नविघातदक्षाः ॥८ ॥
ત્યાર પછી એક નવકા૨ પ્રગટ બોલી બેસીને નમ્રુત્યુણં જાવંતિ ખમા જાવંત॰ નમોડુર્હત્॰ પછી પંચપરમેષ્ઠી સ્તવ કહેવું ओमिति नमो भगवओ, अरिहन्त॑सिद्धाऽऽ यरियंउवज्झाय । वर॑स॒व्व॑साहु॑मुषि॑संष॑धम्म॑तिथ्य॑प॒वय॒णस्स ॥ १ ॥ सप्पणव नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिवसंति देवयाणं, सिर्वपवयण॑देवयाणं च ॥२॥ इन्द्रा॑गणिज॑म॑ने॒रय॑वरुण॑वाऊंकुबेरईसाणा । बम्नागुत्ति दसमवि य सुदिसाण पालाणं ॥३॥ सोम॑यम॑वरुण॑वे॒स॒मण॑वासवाणं तहेव पंचण्हं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवण्हं ॥४॥ साहंतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुठ्ठाणं । सिद्धिम॑विग्धं गच्छउ, जिणाईनवकारओ धणियं ॥ ५ ॥ 23 ત્યાર પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા.
Dod
|poa
DOO
Dog
Doa
Dog
Doa
Doa 1000
1000 poal
॥ तिहेववंधन विधिः ॥
તે પછી નાંણને પડદો કરાવી બે વાંદણાં દેવાં.
For Personal & Private Use Only
Doo 1000 Doa
૮ સંઘમાળ 1000 Poa વિધાન हेवबंधन
Dod
Doa
Dog
000
Doa
Dod
1 poa 1000 000 DOQ
Dod
Ipoa
Dod
poal
Poa
(ल
www.jaanelibrary.org
Page #37
--------------------------------------------------------------------------
________________
On
સંઘમાળ વિધાના નંદીસૂત્ર સભ્યત્વ આલાવો
પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં, સિમ્યક્ત સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી, નદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્રસંભલાવણી કાઉસ્સગ્ન કરાવો. (ગુરૂ-કરેહ.) “ઈચ્છે' ખમા દઈ ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અહં સિમ્યક્ત સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી, નંદીકરાયણી,
Pos વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્વ કહી ગુરૂ શિષ્ય બન્ને જણે એક લોગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવરગંભીરા સુધી)નો કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! પસાય કરી | નંદીસૂત્ર સંભલાવોજી. (ગુરૂ-સાંભલો.) “ઈચ્છે'. ગુરૂ આદેશ માંગી ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી તેના મસ્તકે ત્રણવાર વાસક્ષેપ નાંખે, ગુરૂ નિત્યારગપારગા હોહ' કહે ત્યારે શિષ્ય તહત્તિ' કહેવું. પછી
ખમા દેઈ ઇચ્છકારિ ભગવન્! પસાય કરી, સમ્યકત્વઆલાપક ઉચ્ચરાવોજી, એમ કહી પછી પૃથક પૃથક નવકારપૂર્વક સમ્યકત્વનો આલાવો ત્રણવાર ઉચરાવીએ યથાअहन्नं भंते तुम्हाणं समीवे, मिच्छत्ताओ पडिक्कामामि, सम्मत्तं उवसंपज्जामि, तंजहा दव्वओ खित्तओ कालओ भावओ, तत्थ दव्वओणं मिच्छत्त कारणाई पच्चक्रवामि सम्मत्तकारणाई उवसंपज्जामि, नो मे कप्पइ अजप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा, अन्नउत्थि-अपरिग्गहिआणि वा अरिहंतचेइआणि, वंदित्तए वा, नमंसित्तए वा, पुचि, अणालवित्तएण, आलवित्तए वा, संलवित्तए वा, तेसिं असणं वा, पाणं वा खाइमं वा, साइमं वा, दाउंवा, अणुप्पदाउं वा, खित्तओ णं, इत्थ वा, अन्नत्थ वा कालओ णं जावज्जीवाए, भावओ णं जाव गहेणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि जाव संन्निवाएणं नाभिभविज्जामि, जाव अन्नेण वा केण वि रोगायंकाइणा कारणेणं एस परिणामो न परिवडइ ताव मे एयं सम्म दसणंनन्नत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं, देवाभिओगेणं, गुरुनिग्गहेणं, वित्तिकंतारेणं, वोसिरामि. अरिहंतो महद्देवो, जावज्जीवं सुसाहूणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥ नित्थारगपारगाहोह,
શિષ્ય કહે ‘તહત્તિ'. છેવટે એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ. પછી...
Dod DOO DOO DOO DOO Doa Doa
સંઘયાત્રા વિધિ
20
Page #38
--------------------------------------------------------------------------
________________
સંઘમાળ વિધાન માળા આરોપણ
s
' (ટિપ્પણીમાં જણાવ્યા મુજબ સમ્યક્ત આલાપક ઉચ્ચરાવીને) ૧. ખમા ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અર્હ સિમ્મત્તસામાઇયં આરો] તીર્થમાલા આરોહ(ગુરૂ-આરોમિ.)
(અત્રે સંઘવીને માળ પહેરાવવી) ખમા સંદિસહ કિં ભણામિ? [ગુરૂ-વંદિત્તા પહ].
ખમા ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અખું સિમ્મત્તસામાઇયં આરોવિય] તીર્થમાલાઆરોવિયં ઇચ્છામો અણુસર્ફિં. | (ગુરુ-આરોવિયં આરોવિયંખમાસમણાર્ણ હત્યેણં સુત્તેણં અર્થેણં તદુભાયણ સમ્મ ધારિજાહિં ગુરુગુણેહિં વુદ્ધિજ્જાહિ નિત્યારગપારગા હોહ.) તહત્તિ ખમા તુમ્હાણે પવેઇયં સંદિસહ સાણં પવેએમિ. (ગુરૂ-પહ.) (સકલ સંઘને વાસક્ષેપવાળા ચોખા આપવા) ખમા નાણને ચારેબાજુ એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દેવી. (આ વખતે સકલ સંઘ વાસક્ષેપવાળા અક્ષતથી વધાવે.) ખમા દઇ તુમ્હાણ પઇયં સાણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ, (ગુરૂ-કરેહ) ઇચ્છે. ખમા દઇ ઇચ્છકારેણ સંદિસહ ભગવન્! [સમ્મત્તસામાઇયં આરોવાવણી] તીર્થમાલ આરોવણચં કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ(સાગરવરગંભીરા સુધી) કરી મારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દઇ વંદન કરી યથાશક્તિ પચ્ચકખાણ કરે પછી ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું. ખમા દઇ સંઘવી ઇચ્છકારિ ભગવનું ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશોજી. ગુરૂ ઉપદેશ આપે. દેવદાણવગંધધ્વા-જખરમુખસ કિન્નરાઃ બંભયારી નમસંતિ દુક્કડં જે કરંતિ છે. [૧]
| ઇતિ સંઘયાત્રા વિધાન |
bed]
સંઘયાત્રા વિધિ
www.
brary.org
Jan Educati
on
For Personal Price Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
નવગ્રહાદિ પૂજન (સંક્ષેપ વિધિથી) પ્રથમ સ્નાત્રપૂજા ભણાવવી, પછી અષ્ટપ્રકારી પૂજા કરવી, સમય હોય તો શાંતિનાથપ્રભુનો કળશ ભણવો, પછી વજપંજર સ્તોત્ર મુદ્રા પૂર્વક બોલવું. (જુઓ પૃ.નં.૩)
પછી બલિબાકુળા વિસ્તારપૂર્વક આપવા :
(૧) ૐ નમો ઇન્દ્રાય પૂર્વદિગધિષ્ઠાયકાય ઐરાવણવાહનાય સહસ્રનેત્રાય વજાયુધાય સવાહનાય સપરિજનાય અસ્મિનું જંબુદ્વિપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધ ભરતે મધ્યખંડે અમુક દેશે અમુક નગરે અમુક પ્રાસાદે.... સંઘયાત્રા શાંતિ વિધાન મહોત્સવે અત્ર 08|| આગચ્છ આગ૭ બલિપૂજાં ગુહાણ ગુહાણ શાંતિકરા ભવંતુ, તુષ્ટિકરા ભવંતુ, પુષ્ટિકરા ભવંતુ, શિવંકરા ભવંતુ સ્વાહા (વિસર્જનમાં વિશે
સ્વસ્થાનું ગચ્છ ગચ્છ બોલવું) (૨) ૐ નમો અગ્નયે અગ્નિમૂર્તયે શક્તિહસ્તાય મેષવાહનાય સપરિજનાય અસ્મિન્... (૩) ૐ નમો કમાય દક્ષિણદિગધિષ્ઠાયકાય મહિષવાહનાય દંડાયુધાય કૃષ્ણમૂર્તયે સપરિજનાય અસ્મિન્... (૪) ૐ નમો નૈઋતાય ખડગુહસ્તાય શબવાહનાય સપરિજનાય અસ્મિન્... (૫) નમો વસૃણાય પશ્ચિમદિગધિષ્ઠાયકાય મકરવાહનાય પાશહસ્તાય સપરિજનાય
અસ્મિન્... (૬) ૐ નમો વાયવે વાયવીપતયે ધ્વજહસ્તાય હરિણવાહનાય સપરિજનાય અસ્મિન્ ... (૭) ૐ નમો ધનદાય | ઉત્તરાદિગધિષ્ઠાયિકાય ગદાસ્તાય નરવાહનાય સપરિજનાય અસ્મિન્... (૮) ૐ નમો ઇશાનાય એશાનીપતયે ત્રિશૂલહસ્તાય
વૃષભવાહનાય સપરિજનાય અસ્મિન્... (૯) ૐ નમો બ્રહ્મણે ઉર્ધ્વલોકાધિષ્ઠાયકાય રાજહંસવાહનાય સપરિજનાય અસ્મિન્... Bી ) (૧૦) ૐ નમો નાગાય પાતાલધિષ્ઠાયકાય પદ્મવાહનાય સપરિજનાય અસ્મિન્... (૧૧) ૐ નમ આદિત્ય-સોમ-મંગળ-બુધ-ગુરૂ| શુક્રાઃ-શનૈશ્ચરો-રાહુ-કેતુ પ્રમુખાઃ ખેટા જિનપતિ પુરતોડવતિષ્ઠનુ સવાહનાય સપરિકરાય અસ્મિન્...
પછી સંક્ષિપ્ત દિગ્ધાલ પૂજન કરવું.
સંઘયાત્રા
વિધિ
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
પાતાલ 10
દશ દિપાલ સ્થાપના
દિગ્ગાલ પૂજન નીચેના મંત્રો બોલી એકેક ખાનામાં કુસુમાંજલિ મૂકાવવી તે આ પ્રમાણે :• ઇન્દ્રઃ ૐ હ્રીં ઑ હૌં હું હાઁ મૈં હૂઃ ક્ષઃ વજાધિપતયે ઇન્દ્ર સંવૌષ સ્વાહા I/૧l અગ્નિઃ ૐ |
હીં રે રૉ છે રોં ૨ઃ અગ્નિ સંવૌષ સ્વાહા ||રા યમઃ ૩ૐ ભૂં હું હાઁ ક્ષઃ યમ સંવૌષટ્ સ્વાહા | Iી નૈઋત: 3ૐ ગ્લો હીં નૈઋત સંવૌષ સ્વાહા //જો વરુણ : ૐ શ્રીં હોં વરુણ સંવૌષ
સ્વાહા //પા • વાયુઃ ૩ૐ ક્લીં હોં વાયુ સંવૌષટ્ સ્વાહા દો • કુબેર : 38 બ્લૉ હૉ કુબેર સંવૌષ સ્વાહા //શા ઇશાનઃ ૐ હૌં હૃહીં હઃ ઇશાન સંવૌષટ્ સ્વાહા //૮ • બ્રહ્મઃ ૐ હ્રીં મૈં હૂં ચૅ દ્રઃ બ્રહ્મનું સંવૌષ સ્વાહા $|II નાગઃ ૩ૐ ઑ હ ક્રોં મેં મો પદ્માવતી સહિતાય ધરણેન્દ્ર સંવૌષ સ્વાહા //
પછી દિકપાલોની અષ્ટપ્રકારી પૂજા કરવી. •ચન્દનું સમર્પયામિ સ્વાહા ૧૦, પુષ્પ સમર્પયામિ સ્વાહા ૧૦, ધૂપ આપ્રાપયામિ Bણી સ્વાહા ૧૦, દીપે દર્શયામિ સ્વાહા ૧૦, અક્ષત તાંબૂલં દ્રવ્યું ફર્લ સર્વોપચારાનું સમર્પયામિ સ્વાહા ૧૦,
પછી ૧૦ ફળ, ૧૦નૈવેદ્ય, પાન, સોપારી, સવા રૂપિયો, પંચરત્નની પોટલી, શ્રી ફળ અને ફૂલ વિગેરે થાળમાં લઇ ઉભા થવું. ૐ ઇન્દ્રાગ્નિ-યમ-નૈઋત-વરૂણ-વાયુ-કુબેરેશાન બ્રહ્મનાગતિ દશદિપાલા જિનપતિ પુરતોડવતિષ્ઠનું સ્વાહા આ પ્રમાણે બોલીને શ્રી ફળ વિગેરે પાટલા ઉપર મૂકવા પછી નવગ્રહનું પૂજન કરવું: નવગ્રહ સ્થાપના
નવગ્રહનું પૂજન બુ ૪] શું ૬ | ચં ૨ | નીચેના એક એક મંત્ર બોલી દરેક ખાના કુસુમાંજલિ કરવી
| ગુ ૫ | સૂ ૪ | મેં ૩] - આદિત્યઃ ૐ હ રત્નાગક સૂર્યાય સહસ્ત્રકિરણાય નમો નમ: સ્વાહા ||૧|| ચંદ્ર : ૐ રોહિણીપતયે | સંઘયાત્રા OિTI
| | [ કે ૯ | શ ૧ | રા ૮] ચન્દ્રાય ૐ હાં હાં Á ચન્દ્રાય નમ: સ્વાહા /રા • મંગળ: ૐ નમો ભૂમિપુત્રાય ભૂભૃકુટિલનેત્રાય || વિધિ |
ઝી વક્રવદનાય દ્રઃ સઃ મંગલાય સ્વાહા //all • બુધ : ૐ નમો બુધાય ૉ શ્રીં શ્રઃ દ્રઃ સ્વાહા ll૪l • ગુરૂઃ ૩ૐ ગ્ર ગ્ર ગ્રૂ બૃહસ્પતયે GOo
8 59તું 500 500 500 500
8
8
8
DO
Ona
Jan Education human
For Personal Private Use Only
www.
brary.org
Page #41
--------------------------------------------------------------------------
________________
સુરપૂજ્યાય નમઃ સ્વાહા //પી શુક્ર : ૐ ય: અમૃતાય અમૃતવર્ષણાય દૈત્યગુરવે નમ: સ્વાહા llll • શનિઃ ૐ શનૈશ્ચરાય તેં કાઁ હ કૉડાય નમઃ સ્વાહા રાહુ : ૐ ઠૉ શ્ર વ્ર વ્ર: વ્ર: પિંગલનેત્રાય ક પાય રહવે નમઃ સ્વાહા ||૮| - કેતુઃ ૐ કૉ કી કે ટઃ ટઃ ટ: છત્રરુપાય રાહુતનવે તવે નમ: સ્વાહા /હિલા
પછી નવગ્રહની અષ્ટપ્રકારી પૂજા કરાવવી. • ચંદન સમર્પયામિ સ્વાહા ૯, પુષ્પ સર્મપયામિ સ્વાહા ૯, ધૂપ આઘાપયામિ થી સ્વાહા ૯, દીપ દર્શયામિ સ્વાહા ૯, અક્ષતં તાબૂલં દ્રવ્ય, ફળે નૈવેદ્ય સર્વોપચારાનું સમર્પયામિ સ્વાહા ૯, પછી એક થાળમાં નવફળ,
નવ નૈવેદ્ય, પાન, સોપારી, અક્ષત, પંચરત્નની પોટલી, સવારૂપિયો, શ્રી ફળ, પાણીનો કળશ વિગેરે લઇ ઉભા થવું ત્યાર બાદ ગ્રહશાન્તિ સ્તોત્ર બોલવું.
ગ્રહશાન્તિ સ્તોત્ર જગદ્ગુરું નમસ્કૃત્ય, શ્રુત્વા સદ્ગુરૂભાષિતમ્ | ગ્રહશાન્તિ પ્રવક્ષ્યામિ, ભવ્યાનાં સુખહેતવે // ૧ જિનેન્દ્રઃ ખેચરા શૈયાઃ, પૂજનીયા વિધિક્રમાતા પુખૈર્વિલેપનૈ ધૂપ - નૈવેદ્યસ્તુષ્ટિહેતવે |૨| પદ્મપ્રભમ્ય માર્તડન્દ્રશ્ચન્દ્રપ્રભસ્ય ચ | વાસુપૂજયસ્ય ભૂપુત્રો, બુધસ્યાષ્ટી જિનેશ્વરાઃ II૩ વિમલાનન્તધર્મારાઃ શાન્તિઃ કુન્થર્નમિસ્તથા વર્ધમાનસ્તથતષા, પાદપદ્મ બુધ ન્યસેતુ ||૪|| ઋષભાજિતસુપાર્વાથ્યાભિનન્દનશીતલૌ| સુમતિઃ સમ્ભવ સ્વામી, શ્રેયાંસદૈવુ ગીષ્મતિઃ //પી સુવિધેઃ કથિતઃ શુક્રઃ, સુવ્રતસ્ય શનૈશ્ચર: નેમિનાથે ભદ્રાહુ, કેતુઃ શ્રી મલ્ટિપાર્થયોઃ ૬|ી જનાલ્લગ્ન ચ રાશૌ ચ, પીડાન્તિ યદા ગ્રહઃ | તદા સપૂજયેન્દુ ધીમાનું ખેચરૈઃ સહિતાનું જિના ૭ી ૐ આદિત્યસોમ મંગલ-બુધ ગુરુ શુક્રાઃ શનૈશ્ચરો રાહુ કેતુ પ્રમુખાઃ ખેટા, જિનપતિપુરતોડવતિષ્ઠનુ liટા પુષ્પગન્ધાદિભિ ધૂપનૈવવૈઃ ફલસંયુતૈઃ | વર્ણસંદેશદાનૈશ, વઐશ્વ દક્ષિણાન્વિતૈ લા જિનાનામગ્રતઃ સ્થિતા, પ્રહાણાં શાન્તિ હેતવે | નમસ્કારસ્તવ ભકત્યા, જપેદષ્ટોત્તર શતમ્ l/૧ી ભદ્રબાહુવાચવ, પંચમ શ્રુત કેવલી | વિદ્યાપ્રવાદતઃ પૂર્વાદુ, ગ્રહશાન્તિદીરિતા ll૧૧. જિનેન્દ્રભજ્યા જિનભક્તિભાજ, જુષનું પૂજાબલિપુખધૂપાનું | ગ્રહો ગતા કે પ્રતિકૂળભાવે, તે સાનુકૂલા વરદા ભવન્તુ /૧૨/
એ પ્રમાણે બોલી શ્રી ફળ વિગેરે નવગ્રહના પાટલા ઉપર મૂકવું પછી અષ્ટમંગલનું પૂજન કરવું. મંગલ શ્રીમદઈન્તો, મંગલં જિનશાસનમ્. મંગલ સકલઃ સંઘો, મંગલ પૂજકા અમી ||૧|| એ પ્રમાણે બોલી આઠેય ખાનામાં કુસુમાંજલિ કરવી, પછી એકેક ખાનામાં કુસુમાંજલિ કરવી.
Do Do Do Do Do Do Pod Pod DO
DOO DOO
સંઘયાત્રા વિધિ
DOO DOO DOO
Page #42
--------------------------------------------------------------------------
________________
સંઘયાત્રા
વિધિ
50 સ્વસ્તિક : સ્વસ્તિ ભૂગગનનાગવિષ્ટપે-પૂદિત જિનવરોદયે ક્ષણાત્ સ્વસ્તિકં તદનુમાનતો જિન-સ્યાગ્રતો બુધજનૈર્વિલિખ્યતે ॥૧॥ Pવું શ્રી વત્સ : અન્તઃ પરમજ્ઞાનં, યદ્ ભાતિ જિનાધિનાથહૃદયસ્ય । તડ્રીવત્સવ્યાજાત્, પ્રકટીભૂતં બહિર્વન્દે ॥૨॥ 58 પૂર્ણકળશ : વિશ્વત્રયે ચ સ્વકુલે જિનેશો, વ્યાખ્યાયતે શ્રી લશાયમાનઃ । અતોત્ર પૂર્ણ કલશ લિખિત્વા, જિનાર્ચનાકર્મ કૃતાર્થયામઃ III જિનેન્દ્ર પાદૈઃ પરિપૂજ્યપુê-રતિપ્રભાવૈરતિસજ્ઞિકૃષ્ટમ્ । ભદ્રાસનું ભદ્રક જિનેન્દ્ર-પુરો લિખેન્ચંગલ સત્પ્રયોગમ્ II૪ ત્વસેવકાનાં જિનાનાથ ! દિક્ષુ, સર્વાસુ સર્વે નિયઃ સ્ફુરન્તિ । અતૠતુધ્ધ નવકોણનન્દાવર્તઃ સતાં વર્તયતાં સુખાનિ પ : પુછ્યું યશઃ સમુદયઃ પ્રભુતા મહત્ત્વ, સૌભાગ્ય ધી વિનય શર્મ મનોરથાશ્ચ । વર્ષન્ત એવ જિનનાયક ! તે પ્રસાદાત્તર્ધમાન યુગ સંપુટ માધ્ધામઃ ॥૬॥
Poo
ભદ્રાસન નંદ્યાવર્ત વર્ધમાન
pa b°7 pya Poa
26/
pg મત્સયુગલ ઃ ત્વષ્યપંચશરકેતનભાવ ક્લુખ્ખું, કર્યું મુધા ભુવનનાથ ! નિજાપરાધમ્ । સેવાં તનોતિ પુરતસ્તવ મીનયુગ્મ, શ્રાદ્વૈઃ પુરો હત વિલિખિત નિરુજાંગયુક્થા ।।
Do
|pag
||bg|| દર્પણ
an Doa
100g
: આત્માડડલોકવિદ્યૌ જિનોડપિ સકલસ્તીવ્ર તપોદુશ્ર્વર; દાનં બ્રહ્મ પરોપકારકરણ, કુર્વઘ્ન પરિસ્ફૂર્તૃતિ । સોડયં યંત્ર સુખેન | | રાજતિ સ વૈ, તીર્થાધિપસ્યાગ્રતો; નિર્મયઃ પરમાર્થવૃત્તિવિદુઃ, સંજ્ઞાનિભિર્દર્પણઃ ॥૮॥
|pp
po|
આ પ્રમાણે કુસુમાંજલિ કરી આઠેય ખાનામાં ચંદનથી પૂજા, પુષ્પ મૂકવા, ધૂપદીપ, પાન, સોપારી, બદામ, રૂપાનાણું મૂકવું, 29 પછી એક થાળામાં ૮ ફળ, ૮ નૈવેદ્ય, શ્રીફળ, પાન, સોપારી, અક્ષત, સવારૂપિયો, પંચરત્નની પોટલી, જળ કળશ, વિગેરે લઇ 96 ઉભા થવું.
Dea Doa
beg
po
57 નામજિણા જિણાનામા, ઠવણજિણા પુણ જિણિંદ પડિયાઓ । દવ્યજિણા જિણજીવા, ભાવજિણા સમવસરણત્થા ॥૧॥ શ્રી ફળ વિગેરે પાટલા ઉપર મૂકવું. પછી નીચેનો મંત્ર બોલી વાસક્ષેપ કરવો.
200 Doa
5 ૐ અર્હ સ્વસ્તિક શ્રીવત્સ કુંભ-ભદ્રાસન નન્ઘાવર્ત વર્ધમાન મત્સ્ય યુગ્મ દર્પણાનામ્
Doa
ped ama
અત્ર સંઘયાત્રા શાંતિ વિધાન મહોત્સવે સુસ્થાપિતાનિ સુપ્રતિષ્ઠાનિ અધિવાસિતાનિ લંલંલં હ્રીં નમઃ સ્વાહા ।।
॥ ઇતિ નવગ્રહાદિ સંક્ષેપ પૂજન વિધિ II
|pad
po
For Personal & Private Use Only
pa
000
Doa
|wor
|b
|aya Po |597
Poa
mod
Doa
www.jammelbrary.org
Page #43
--------------------------------------------------------------------------
________________
8 તીર્થયાત્રાના મહાન લાલો ? सम्यक्त्वधारी पथिपादचारी, भूस्वापकारी वरशीलधारी।
सचित्तहारी सुकृति सदैका-हारी विशुद्धां विदधातु यात्राम् ॥१॥ સમ્યત્વધારી, પાદચારી, ભૂમિસંથારી, શ્રેષ્ઠ બ્રહ્મચર્યધારી, સચિતપરિહારી અને એકાહારી
આ છ'રી (આચાર) સદા સુકત કરનારી છે, તેથી વિશુદ્ધ યાત્રા કરો.
एकाहारी भूमिसंस्तारकारी पद्भ्यांचारी शुद्ध सम्यक्त्वधारी। यात्राकाले सर्व सचित्तहारी पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥२॥
તીર્થયાત્રા સમયે પુણ્યવાન વિવેકી આરાધક આત્મા , એકાહારી, ભૂમિસંથારી, પાદચારી, શુદ્ધ સમ્યક્તધારી, સચિત્તત્યાગી અને બ્રહ્મચારી હોય છે.
सदा शुभध्यानमसार-लक्ष्म्या: फलं चतुर्धा सुकृताप्तिरुच्चैः।।
तीर्थोन्नतिः तीर्थकृतां पदाप्तिः गुणा हि यात्रा-प्रभवाः स्युरेते ॥३॥ અસાર લક્ષ્મીનું ળ ચાર પ્રકારનું છે. (૧) હંમેશા શુભ ધ્યાન રહે. (૨) ઉચ્ચકોટિના સુકૃતોની પ્રાપ્તિ (૩)તીર્થની ઉન્નતિ (શાસના પ્રભાવના) અને (૪) તીર્થંકર પદની પ્રાપ્તિ, ખરેખર અસાર લક્ષ્મીના આ ચારે ગુણો યાત્રાના પ્રભાવથી ઉત્પન્ન થાય છે.
श्री तीर्थ-पान्थरजसा विरजीभवन्ति, तीर्थेषुबंभ्रमणतो न भवे भ्रमन्ति ।
द्रव्यव्ययादिहनराः स्थिरसंपदः स्युः पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥४॥ તીર્થયાત્રાના માર્ગમાં ઉડતી રજથી આત્મા કર્મરૂપી રજથી રહિત થાય છે. તીર્થોમાં વારંવાર ભ્રમણથી ભવભ્રમણ અટકે છે. તીર્થોમાં સંપત્તિનો વ્યય કરવાથી માણસો સ્થિરસંપત્તિવાળા થાય છે.પરમાત્માને પૂજતાં લોકો પૂજ્ય બને છે. માન સમ્માનને પામે છે)
NO
થિયો
Educon
Use Only
www.
brary.org
Page #44
--------------------------------------------------------------------------
________________ છે'રી પાલંતા જે નર જાય પાતિક ભૂકો થાય 1i1 ના Jan Education International 206 Only wamelibrary.org