________________
સંઘયાત્રા
વિધિ
Doa
Doa
|bad
Doa
Poa
Doa
b°d]
Dog
Jain Education International
બાકળા અભિમંત્રિત કરવાનો મંત્રઃ- નીચેનો મંત્ર ૭ કે ૨૧ વાર બોલી બાકળાના થાળમાં વાસક્ષેપ કરવો. ॐ ह्रीं व सर्वोपद्रवाद् बलिं रक्ष रक्ष स्वाहा । પછી ૐૐ ભવણવઇ ગાથા બોલી દશે દિશામાં બાકળા આપવા.
ॐ भवणवइ वाणवंतर जोइसवासी विमाणवासी अ । जे के विदु देवा ते सव्वे उवसमंतु मम स्वाहा ॥
(૪)યાત્રિકોને કોઇ સૂચનાઓ આપવાની હોય તો માંગલિક સમયે આપી દેવી.
* ‘‘મોન્યાર્થ પાત્રાણિ = શુશાાસ્તથા ષ તામ્બૂત વિશેષ યુત્તિઃ ।'' છ'રી પાલિત સંઘમાં લીલા શાકભાજી ન વપરાય-સૂકા શાકનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
* રસ્તામાં આવતા ગામોના જિનાલયોના દર્શન - સંઘની પૂજા તથા મુનિવરોને સાથે લઇને તીર્થયાત્રા એ જાય. * રસ્તામાં આવાતા પુર-નગરાદિમાં રહેલા જિનાલયો આવે ત્યાં ધ્વજારોપણ - મહાપૂજા વિગેરે શક્તિ અનુસાર કરે, સાત ક્ષેત્રમાં યથાશક્તિ દાન વિગેરે કરે તથા ગામમાં પણ ચબૂતરો, પાંજરાપોળ, જીવદયા-અનુકંપા વિગેરેનું ધ્યાન રાખે.
* દૂરથી જ તીર્થના દર્શન માત્ર પામીને મહોત્સવ મહાદાન કરવાપૂર્વક તીર્થવંદના કરે.
For Personal & Private Use Only
bo
પ્રયાણની સાવચેતી
www.jammelbrary.org