________________
be
Doa
તીર્થયાત્રા
શાંતિ વિધાન
25 26 27 28 296 25 266 266 266 26
(૪) પછી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા સ્થાપનનો મંત્ર-ૐ નમોડસ્તે પરમેશ્વરાય ચતુર્કવાય પરષ્ટિને
હિમારીરિપૂનિતાથ દેવાધિવાય નૈનોવદિતાય સત્ર પીકેતિકૃતિ વાદ મંત્ર ત્રણ વાર ભણી શ્રી, શાન્તિનાથ ભગવાનની પંચતીર્થી પ્રતિમા સ્થાપવી. શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમાના અભાવમાં બીજા ભગવાનની પ્રતિમામાં શ્રી શાન્તિનાથ ભગવાનની કલ્પના નીચે પ્રમાણે મંત્રપૂર્વક કરવી-ૐ નમોદૃષ્યતીર્થો વિનેગોડનાઇનનેગ: સમવર્ગી: समश्रुतेभ्यः समप्रभावेभ्यः समकेवलेभ्यः समतत्त्वोपदेशेभ्यः समपूजितेभ्यः समकल्पनेभ्यः समस्ततीर्थङ्क राणां पञ्चदशकर्मभूमिभवस्तीर्थकरो यो यत्राराध्यते सोऽत्र प्रतिमायां सन्निहितोऽस्तु । આ મંત્ર વડે ત્રણ વાર મંત્રીને જિન પ્રતિમામાં બીજા (શાંતિનાથ)તીર્થંકરભગવાનની કલ્પના(સ્થાપના) કરવામાં આવે છેॐ घृतमायुर्वृद्धिकरं भवति परं जैनदृष्टिसम्पर्कात् । तत्संयुतः प्रदीपः, पातु सदा भावदुःखेभ्यः॥१॥ स्वाहा। આ મંત્ર ત્રણ વાર ભણી ઘી પૂરવું. દીપક પ્રગટાવવાનો મંત્ર-૩% ગર્દv$જ્ઞાન મદીક્યોતિર્મયાય દ્વાન્તતિને
ઘોતનાથ પ્રતિમાથા રીપો ખૂથાત્ સાર્દુતઃ | આ મંત્ર ત્રણવાર બોલી દીપક પ્રગટાવવો. પછી કુમારિકા તથા સ્નાત્રકારોએ(સંઘવી પરિવારે) મળી સ્નાત્રપૂજા ભણાવવી. સંક્ષેપથી નવગ્રહાદિ પાટલા પૂજન કરાવવું. (વિધિ માટે જુવો પરિ.-૧ પૃ. ૩૧)
સંઘયાત્રા વિધિ
For Personal Private Use Only