Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ Pos સંઘમાળ મંડપની પ્રાથમિક તૈયારી સંઘમાળ મંડપની પ્રાથમિક તૈયારી નાણ-ગુરુમ.ની પાટ વિગેરે ગોઠવવી ચંદનના સ્વસ્તિક(ચાર) કરી ચાંદીના સિક્કા નાણ પધરાવવાની જગ્યા ધોઇને શુદ્ધ કરવી. અથવા ૧ રૂા. ૧-૧ મૂકવા. નાણ ઉપર ચંદરવો તથા ગુમ.ના સ્થાને છોડ જે ચાર પ્રભુજીને નાણમાં પધરાવવાના હોય તેમને અને ચંદરવો બાંધવો. સોના-ચાંદીનો વરખ બાદલો વિગેરે શુદ્ધ-ઉત્તમ સ્થાપનાચાર્ય માટે ત્રણ બાજોઠ અને રૂમાલ દ્રવ્યોથી અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી ગોઠવવા નાણ સન્મુખ ૪ દિશામાં તથા નાણની આરાધક કે પૂજારી પાસે કરાવી લેવી જેથી સમય નીચે (કુલ-૫) ગહુલી (સ્વસ્તિક) કરવી. દરેક ન જાય). ઉપર શ્રીફળ તથા ૧૫ રૂ. મૂકવા. • ચારે પ્રભુજીને મુગટ હોય તો ચઢાવવા. ચાર વિદિશામાં ચાર દીવા મૂકવા(ફાસમાં) • ગુલાબના ચાર હાર તથા છુટા ગુલાબ તૈયાર તથા એક દીવો વધારે ચાલુ રાખવો. (કુલ-૫ રાખવા પ્રભુજીને નાણમાં પધરાવી ચઢાવવા. દીવા). • માળની વિધિ સમયે પૂજાના વસ્ત્રોમાં આરાધક નાણમાં ચાર ભગવાન પધરાવવાના સ્થાને અથવા પૂજારી હાજર રહે તે વ્યવસ્થા કરવી. DOD DOO DOO DOO DOO DOO DOO DOO Dog Dog Dod સંઘયાત્રા વિધિ Jan Education human For Personal Private Use Only www. brary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44