Book Title: Sangh Yatra Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ સંઘયાત્રા વિધિ b97 97 10ed Poa |7| al ma| Poa Jain Education Intemational · ૦૯ સંઘ માળ(તીર્થ માળ) પહેરાવવાનું વિધાન ૦ પ્રભુજીને વાજતે ગાજતે લાવી નાણમાં પધરાવવા ગુરુ મ. પ્રભુજીને વાસક્ષેપ કરી દિગ્બધ કરે.(પૃ.નં.૨૩) સમય હોય તો સંઘપતિ (માળા પહેરનાર) જ્ઞાન પૂજન કરી ગુરુમ.નો વાસક્ષેપ કરાવે.” · • • દરેક સંઘપતિ(શ્રાવક તથા શ્રાવિકા) શ્રીફળ તથા અક્ષતની અંજલી ભરી નાણની ચારે બાજુ પ્રભુ સન્મુખ ૧-૧ નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દે. પછી શ્રીફળ તથા અક્ષત પ્રભુજી પાસે (યોગ્ય સ્થાને) મૂકી પોતાનું સ્થાન ગ્રહણ કરે. વજ્ર પંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારૂં નવપદાત્મક, । આત્મરક્ષાકર વજ-પંજરાભં સ્મરામ્યહં ||૧|| ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, । ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપત્રં વરમ્ ॥૨॥ ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધં હસ્તયોર્દઢ ॥૩॥ ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, I એસો પંચનમુક્કારો, શિલા વજ્રમયી તલે II૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ:, । મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા || સ્વાહાન્તે ચ પદે જ્ઞેયં, પઢમં હવઇ મંગલં, I વપ્રોપરિ વજ્રમય, પિધાનં દેહરક્ષણે ।।૬।। મહા-પ્રભાવા રક્ષેતં, ક્ષુદ્રોપદ્રવનાશિની, । પરમેષ્ઠિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ IIII યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, । તસ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન IILII For Personal & Private Use Only |d°g| |cha Poa ૮ સંઘમાળ 202 પહેરાવવા cha નું Poa વિધાન Dod mo pag bed bed |bd bad |b3d વજ્રપંજર સ્તોત્ર () www.jammelbrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44