Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ શથી મહેસાણા નિવાસી શેઠ. પાનાચંદ કસ્તુરચંદ મણીયારે રૂ. ૫૦૦] મદદ તરીકે આપ્યા છે માટે તેઓને આભાર માનવામાં આવે છે. તેમજ અન્ય સગૃહસ્થાએ આ કાર્ય માટે જે જે સહાય આપી છે તેઓનાં નામ આભારની નોંધમાં જણાવવામાં આવ્યાં છે. ચાલુ મેાંઘવારીના પ્રસંગને લઈને કાગળ તથા છપાઇ તથા આ ધાઈના ભાવેા ભેદ વધી ગયા છે. જેથી આ ગ્રંથ છપાવતાં આશરે બે હજાર રૂપિયા ખરચાયા છે, પરંતુ કેટલાક સગૃહસ્થે તરફથી આશરે તેટલી રકમ સહાય તરીકે મળવાથી, અને તેએ સર્વની ખાસ ઈચ્છાથીજ આ ગ્રંથની કિંમત રાખવામાં આવી નથી. ઝરીવાડ-નાગારીસરાહ, અમદાવાદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રન્થના વિવેચન સાથેના તૈયાર થયેલા મેટરની ભાષા તથા લખાણ પદ્ધતિ પ્રચલિત નહેાવાને લઇને મહારાજશ્રીએ તેમાં ખનતી મહેનત લઇ ઘણેા સુધારા કરી એકદરે પુસ્તકની રમણીયતામાં વધારા કર્યા છે. આ મેટર સુધારતી વખતે મહારાજશ્રીની સાથે વૈયાકરણાચાર્ય શાસ્ત્રીજી શ્રીયુત ભાઇશ કરભાઇએ બેસી પેાતાના વખતના જે ભાગ આપ્યા છે તે માટે તેએનો આ સ્થળે આભાર માનવામાં આવે છે. વિક્રમાર્ક -૧૯૭૭ શ્રાવણ, શુક્લપક્ષ પૂર્ણિમા. આ પુસ્તકમાં રહેલી અશુદ્ધિ માટે છેવટે શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે છતાં દૃષ્ટિદાષથી યા છાપાકામને લઈને જે કઈ અશુદ્ધિ રહી ગઈ હોય તે વાંચકવૃંદ સુધારી લઇ દરગુજર કરશે એમ ઇચ્છું છું. આ કાર્ય માટે આર્થિક મદદ આપનાર સગૃહસ્થાના તથા પરમ પૂજ્ય ગુરૂમહારાજશ્રી પંન્યાસજી અજીતસાગરજી ગણુિના આ કાર્ય માટે ફરીથી અંત:કરણ પૂર્વક આભાર માની અત્રે વિરમું છું. વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 163