Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 195
________________ સમ-સમાધાન ઉત્તર-જો કે આ ખુલાસા જોવામાં આવ્યે નથી કે અભયૈામાં પાંચેય મિથ્યાત્વમાંથી કેટલા મિથ્યાત્વ હાય, તથાપિ વ્યવહાર દૃષ્ટિએ તેનામાં પાંચેય મિથ્યાત્વ હાવાનુ' માની શકાય છે. ૧૫૪ પ્રશ્ન ૧૯૫૩-જો મનુષ્ય તથા દેવગતિને એકાંત પુણ્યરૂપે માનવામાં આવે, તે તેને ઠાણાંગ સૂત્રમાં દુર્ગતિ કેમ કહેવામાં આવી છે ? ઉત્તર--જો કે દેવગતિ તેમજ મનુષ્યગતિ પુણ્ય પ્રકૃતિ જ છે. તથાપિ તેની સાથે ઉદ્દયમાં આવનારી પાપ પ્રકૃત્તિની પ્રખળતા હેાવાથી કિન્નીષી, હીનજાતિ વિગેરેની અપેક્ષાએ દેવદ્યુતિ તથા મનુષ્યેામાં ચાંડાલકુળ દરિદ્રતા વિગેરેની અપેક્ષાએ મનુષ્ય-દુગ તિ કહી છે. પ્રશ્ન ૧૯૫૪-ભગવતી શ. ૩ ૩, ૧ માં બતાવ્યુ` છે કે (૧) ચમરેન્દ્ર એક જબુ જેટલા ક્ષેત્રને વૈક્રિયદ્વારા ભરી શકે છે. (૨) અસંખ્ય દ્વિપ, સમુદ્રને ભરી શકે છે. હવે પૂછવાનુ` એ છે કે ચમરને માટે આ બન્ને બાબતે વિષય માત્ર જ છે, અથવા જ'બુદ્વિપ જેટલા ક્ષેત્રને ચમર ભરે જ છે. જે તે નથી ભરતા તે પછી આ બાબત કહેવાની જરૂર જ શી છે? આ જ પ્રશ્ન ખલિ વિગેરે દ્વારા થતી એ બે વિકણાના સબંધમાં છે ? ઉત્તર-ચમરેન્દ્ર પ્રસંગ આવતા એક જ બુદ્વિપ જેટલા ક્ષેત્રને વૈક્રિયથી પૂ રૂપે ભરી ઢે છે. તથા તેની શક્તિ તે અસખ્ય દ્વિપ સમુદ્રો ભરી દેવા જેટલી છે. તેવી જ રીતે અલીન્દ્રને માટે પણ પ્રથમ શક્તિ કરવા રૂપે તથા બીજીને માત્ર શક્તિરૂપમાં સમજવી જોઇએ. પ્રશ્ન ૧૯૫૫-શ્રાવક જ્યારે પ્રતિક્રમણ કરે છે ત્યારે પ્રથમ સામાયિક લેતી વખતે વિસથા કરે જ છે, છતાં પ્રતિક્રમણમાં બે વાર પહેલા સામાયિક આવશ્યકરૂપ ચાવિસ'થા કરવાની શી જરૂર છે? ઉત્તર-આવશ્યકની પડેલાં જે સામાયિક લેવામાં આવે છે તે નવમાત્રત રૂપે છે. તે અપેા, સાંજના પ્રતિક્રમણ વખતે તથા પહેલા અને પછી જ્યારે પણ ઈચ્છે ત્યારે કરી શકાય છે, પરંતુ પ્રતિક્રમણના છ આવશ્યક છે,-સામાયિકથી માંડીને પચ્ચખાણ સુધી એ આવશ્યકસૂત્રના અંગ હેવાના કારણે સામાયિકમાં પણ પહેલે આવશ્યક કરવા જરૂરી છે. 44 પ્રશ્ન ૧૯૫૬-આનપત્ની વગેરે આ ગધવ » વ્યૂ તરાના સ્થાન ક્યાં આવ્યા છે? એક હજાર ચેાજન પ્રમાણ રત્નકાંડની ઉપર તથા નીચેના સે ચેાજન છેડીને મધ્યના આઇસ ચેાજનમાં છે? કે ૮૦ ચેાજન સુધીના ક્ષેત્રમાં સમજવા ? એના ભવન વગેરે પિશાચ આદિ વ્યતરાથી અલગ છે, કે એકબીજા સાથે એક જ સ્થાનમાં ભેગા મળેલા છે? તેની અલગતાનુ જ્ઞાન કેવી રીતે થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230