Book Title: Samaraditya Kevali
Author(s): Chidanandsuri
Publisher: Jain S M Sangh Nandarbar

View full book text
Previous | Next

Page 223
________________ આ કલ્પવૃક્ષ દ્વારા પહેલા ત્રણે આરામાં યુગલિક મનુષ્યને ભોગ-ઉપભેગની સામગ્રીઓની પ્રાપ્તિ થાય છે. બીજા આરામાં બે પપમ આયુષ્ય, બે ગાઉનું શરીર, ત્રીજા આરામાં એક ૫૫મનું આયુષ્ય, એક ગાઉનું શરીર. આ પહેલા ત્રણે આરામાં ધર્મ-અધર્મની સંજ્ઞા હેતી નથી. ત્રીજો આરે ઘણે વીતી ગયા પછી પ્રથમ તીર્થકર જન્મ લે છે. ત્યાર પછી ધર્મ તથા વ્યવહાર માર્ગ પ્રવર્તે છે. ચેથા આરામાં ચોર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય અને પાંચસો ધનુષ્ય-પ્રમાણ શરીર હોય છે. આ કાળમાં બાકીના તીર્થકરે, ચકવર્તીએ, વાસુદેવ અને બલદેવે વગેરે ૬૩ શલાકા પુરુષે થાય છે. આયુષ્ય અને શરીર ઘટતાં પાંચમા આરામાં આયુષ્ય સે વર્ષ અને શરીર સાત હાથના થાય છે. આ આરામાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લેભને પ્રભાવ જી પર વધે છે. છઠ્ઠા આરામાં પ્રારંભે વિશ વર્ષનું આયુષ્ય અને બે હાથ શરીર અને છેડે સેળ વર્ષ અને એક હાથ–પ્રમાણુ શરીર હોય છે. માંસાદિ વડે જીવન નિર્વાહ કરવો પડે છે. આ છો આ એકાંત દુઃખરૂપ છે આ પ્રમાણે અવસપણે જણાવી. ઉત્સર્પિણું સ્વભાવ ઉત્સર્પિણ એ અવસર્પિણીથી ઊલટા ક્રમવાળી પશ્ચાનુપૂર્વ પ્રમાણે થાય છે. આ પ્રમાણે ઉત્સપિણ-અવસર્પિણી બે મળીને એક કાલચક થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266