Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
છે. ત્રણ દરવાજા–અમદાવાદ
ભવાનીનો ભેગ અથવા
અથવા રજપૂતોનો રણેજાદ--ભા.
૧-૨ પવિત્રહેદયા રજપૂત બાળાઓ વીતાને જ વરનારી હોય છે, પણ રૂપમાં મોહાંધ નથી થતી આદિ સવ બની વાંચતાં આંખમાંથી ચોધાર આંસુ વહેવા માંડે છે. મૂલ્ય રૂ. ૩-૦-૦. ગેબી ખન– આવી છે
- ખરો ખૂની કેણુ છે અને ખૂનને આરોપકાના
પર આવી પડે છે. ચાલાક ડિટેક્ટીવ બધા મામલાઓની બરાબર તપાસ કરી ઘણુજ ખૂબીની સાથે સઘળા ભેદનો ભડ કેડી પર ખૂનીને પકડી કાઢી અદ્દભુત બહાદુરી બતાવે છે કિં. ૧-૧૨-૦. ભેટી ખજાનાપવાની દિલને હેરત પમાડનારી બહાદુરી,
ડિરેકટીની ચાલાકી, ભેદમાંથી ભેદ પકડી ચેની ચતુરાઈ, અબળાઓની અજાયબી ભરેલી ભૂલથાપ ખવડાવનારી બાહોશી વાંચતાં દિલ કમકમી ઉઠે છે. પાકું પુઠું પૃષ્ઠ ૪૦૦, મૂલ્ય રૂ. ૨-૪-૦. બાગે શયતાન અથવા તલવારનું તૂફાન-ટિકિટવરામ
" પાલસિંહની કાર્ય કુશળતા, કાન્સ દેશના મેકેયર નામના એક શયતાન લુંટારાનાં ભીષણ કાવત્રાં આદિ વિષયે વાચતાં ચક્ષુઓમાથા અદ્ભજળની વૃદ્ધિ થાય તેમ છે. સ્મિત ૧. ૨–૦–૦
અથવા રમણુની રણભૂમિ-જગત જે
: નારીજાતિને અબળા કહીને બોલાવે છે, તે અબળા રણમાં મહેન્મત્ત થઈ શત્રુઓનો સંહાર કરવામાં કેવી દક્ષતા દેખાડે છે, સહારા રજપૂતે રણભૂમિમાં ઝંપલાવી કેવી રીતે કેસરીયાં કરી તૂટી પડે છે, પાપીઓના પાપનું કેવું ભીષણ પરિણામ આવે છે, અમીનાની દુર્દાન્ત દુષ્ટતા, ઉમાને અપૂર્વ આભત્યાગ, સતી સાધ્વીની શુરવીરતા અને બહાદુર બહારવટીઆઓની બહાદુરીવાળા પ્રસંગોથી આ વાર્તાનું પાને પાનું ભરેલું છે. મૂલ્ય ૩. ૨–૮–૦, રાક્ષસનો રીતિકડી લીલા-માયાવી માનિનીના ભય
અથવા પિશાચાની પાપકર ભે, લુચ્ચાઓની લુચ્ચાઈઓ, તિલસ્માત મકાનેમાં થતાં કારસ્થાને, એક આ લલનાની આદર્શ શુરવીરતા, ધર્મપરાયણતા અને પોતાના પતિને પિશાચોની નળમાંથી મુક્ત કરવાની અજબ યુક્તિઓ વગેરે વાંચીને ખરેખર તબિયત ખુશ થયા વિના રહેતી નથી. પૃષ્ઠ ૪૦૦ પાકું પડું મૂલ્ય ૨. ૨–૦--૦.
, અથવા કામાયન કાળ કામ–ભા.
૧-૨-૩ કામથી અંધ થએલાં મનુષ્પો આ જગતમાં કયું ભીષણ કાર્ય નથી કરી શકતાં? મુખમાં રામ બગલમાં છરી લઈ ફરનાર, હાથમાં માળા ગળામાં વિશ્વની જવાળાને છુપાવી રાખનારા, સરળ અને ભોળાં માણસોનાં ગળાં રેસનાર આ પૃથ્વીપર અનેક મનુષ્યનામધારી પિશા પડેલા છે અને તેવા જ એક મનુષ્ય પિસાચ તથા માનવી પિરાચિકાનું આ નવલકથામાં એક ચિત્ર આલેખવામાં આવ્યું છે. દરેક ભાગની કીંમત ૧. ૧--૦ મુજબ કુલ ૨, ૫-૪-૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com