Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ (10) મંત્રી–ત્યાં જવાને કર્યો માર્ગ છે ? . . કન્યા–આ બળતા અગ્નિકુંડમાં પડવાથી ત્યાં જવાય છે, આ પ્રમાણે સાંભળી મંત્રીએ ત્યાં જવાનો વિચાર કરી, કારણ કે સાહુસવિના કેઈ કાર્ય સિદ્ધ થતું નથી, - સાહસીયાં લચ્છી હવઈ, નહુ કાયર પુસિહ; કaહ ક ચણ કુંડલહ, અંજણ પણ નયણહ ? તે કઈ આરંભીએ, મહિમંડળ વિવસાઓ; જીણે વ્યાપારે શિર ધુણે, હરિહર વિહિ જમરાઓ. 2 સાહસિક પુરજ લમી મળે છે, કાયરને પ્રાપ્ત થતી નથી. જેમકે કાન વિંધાય છે તે તેને કંચનના કુંડિલ આપવામાં આવે છે અને આંખને માત્ર કાજવીજ અપાય છે 1. વળી આ પૃથ્વી પર જમીને એવું કોઈ કાર્ય કરવું જોઈએ કે જે કાર્યના વ્યાપારને જોઈને હરિ, હર, બ્રહ્મા ને જમરાજ સુદ્ધાં આશ્ચર્ય પામીને મસ્તક ધુણાવે, 2, - આ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ પોતાની સાથેના માણસને પિતાના ખબર આપવા માટે રાજા પાસે પાછા એકલો. તેણે રાજા પાસે જઈને મંત્રીને વૃત્તાંત જણાછે. રાજા તે સાંભળી મંત્રીનું સ્મરણ કરતે સતે બલ્ય, " હા મંત્રી, તેં તો સત્વ વાપર્યું છે. હવે મારૂં ભાગ્ય કેવું ફળે છે તે જોવાનું છે,' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97