Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 89
________________ (84) દિવને અવસર કેઇ વખત જતોજ નથી; તેવામાં મને ધ્યાહુને સમય થયો, એટલે સૂર્યના કિરણથી તપ્ત થયેલ રત્નશેખર બેલ્યો–સૂર્યના કિરણથી સ્પર્શ પામેલી છાયા હજજા પામીને પુરૂષના હતાગને સ્પર્શ થવાથી ભય . પાંમતી કુળવધૂઓ જેમ ઘરમાં પેસી જાય, તેમ ભેાંયમાં પેસે છે; ' પણ મારી પ્રિયા તેમ કરતી નથી. " આ પ્રમાણે વિચારતા ક્ષુધા તથા તૃષાથી દુઃખિત થયેલ રાજા ચાહો . જાય છે, તેવામાં જેના હાથમાં આમ્રફળ છે તે કોઈ હીજ તેની પાસે આવી બેલ્ય“ હે મહાપુરૂષ! તમે ઉપવાસ કર્યો હોય તેવા ક્ષુધાતુ જણાવ્યું છે, તેથી આ ફળ ખાઓ.” - રાજા–“હું પ્રત્યાખ્યાન વિના રહેતો નથી, તેથી તે ફળ ખાધા પછી મુખ શુદ્ધ કરવા માટે પાણી ન હોવાથી હું તે શી રીતે ખાઉં. ? રાજા આમ બોલે છે, તેવામાં જેના હાથમાં નીઝરણાના પાણીનું પાત્ર છે એ કે : બીજો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને 1 પાણી પીએ " એમ નૃપને કહ્યું. . . . - રાજા–“હું સચિત્ત જળ કદાપિ પણ પીશ નહિ. - તે સાંભળી બંને બ્રીજ બેલ્યા- " ભૂખે, એમ કરવાથી - તે પ્રાણ ખાઇશ. 2) 1. સૂર્ય મધ્યાહે આકાશમાં વચ્ચે હોવાથી છાયા તદન ટુંકી થઈ જાય છે અને ભેયમાં પેસતી હેય તેમ લાગે છે, P.P. Ac. Gunratnasuri M.S.' Jur Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97