Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ (22) તો વર અયોગ્ય હોય છે; વર કન્યાને સમાન સંયોગ તે આ સૃષ્ટિમાં પ્રાયે દુલૅભ છે. ' આ પ્રમાણે પતે પૂછેલ પ્રશ્નના જવાબમાં યક્ષની કહેલી કથા સાંભળીને યક્ષે કહેલ પાણિગ્રહણ કરવાની પ્રાર્થના- જાબમાં મંત્રી છે જ્યાં સુધી સ્વામીના કદની સિદ્ધિ થઈ નથી, ત્યાં સુધી આ કાર્ય કરવું . એગ્ય છે? સ્વામીને ઠગવાના પાતકથી આવ્યા Bરકમાં પડે છે. કહ્યું છે કે રાવતો દનય, વિવજત पवागे नरकं यांति, यावच्चंद्रदिवाकरौ // સ્વામીનો હ કરનાર, કૃતધી તથા મિત્ર અને વિધારીને છેતરનાર–-એ ચારે પુરૂષે સૂર્ય ચંદ્ર તપે ત્યાં, સુધી નરકમાં જાય છે.” યક્ષે કહ્યું- તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરે, પછી હું તમારો સહાયક થઇશ, " મંત્રી કહે-તેની શુ ખાત્રી ? ? યક્ષ બે -“જો હું તમારા સ્વામીનું કાર્ય ન કરી આપુ તે પાંચ પવીના નિયમભંગના પાપે હમ લેપાઉં, કહ્યું છે કે-જે પ્રાણી ગુરૂ પાસેથી નિયમગ્રહણ કરીને પછી મેહના પરવશપણાથી તેનું ખંડન કરે છે અને તેનું પ્રાયશ્ચિત પણ લેતા નથી તે પ્રાણી દુર્લભધી . થાય છે . યક્ષની આવી કબુલાત મળવાથી મંત્રીએ સ્વભીનું પાણિગ્રહણ કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97