Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 82
________________ ' (7) સમાન છે, ગુરૂએ સ્તનકળશમાં વિશ્રામ લીધે છે, સુરતફીડાના અંતમાં શુકનો પ્રવેશ છે, મદે (શનીએ) તારા હાસ્યમાં સ્થાન કર્યું છે, નિવડ એવા કેશકલાપમાં સહુ વાસ કર્યો છે, અને તે સુભ્ર ! તું પોતેજ સર્વ સ્ત્રીઓમાં કેતુ (ધ્વજા) સમાન છે, તેથી નવે પ્રહાએ તારામાં નિવાસ કરેલે જણાય છે, એવી હે પ્રાણવલ્લભા! કામરૂપી સહુથી મારું રક્ષણ કર, રાજાએ તેને કહ્યું, પણ તેણુએ સામું પણ જોયું નહિ, ત્યારે રાજાએ કહ્યું-“હું તારી ઉપર બીજી સ્ત્રી પરણીશ અને તારી સાથે બોલીશ પણ નહિ રાણી - लभंति विड़लाभोगा, लभांत मुरसंपया / लभंति पुत्तमिताणि, एगो धम्मो नलप्भइ // આ “વિપુલ એવા ભેગે, દવિપત્તિ, અને પુત્ર, મિત્ર વિગેરે સર્વ વારવાર પ્રાપ્ત થાય છે, પણ માત્ર એક ધર્મ પ્રાપ્ત થતો નથી. >> : તે આ પ્રમાણે સાંભળી તે અદૃશ્ય થઈ ગયો. પછી રાણી “આ તે ઇંદ્રજાળ હશે કે સત્ય હો !" એમ વિચાર ૨તી ડીવાર નિદ્રાસુખ અનુભવી પાછી ધર્મ જાગરિકા કરવા લાગી. તેમાં વિચારતી હવી કે -" શ્રી રિષભદેવની પુત્રી મહા ભાગ્યવંત એવી સુંદરી નમવા યોગ્ય છે કે જેણે સાઠ હજાર વર્ષ સુધી આંબલનો શ્રેષ્ઠ તપ -- 4' 9 - - : , તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97