Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 113
________________ પ્રાચીના આધારે ઇસ્વીસનના ચૌદમાં સૈકામાં સહેજે મૂકી શકાશે. અહીંની જ પ્રાયઃ અગીયારમી શતાબ્દીની પશુવરાહમૂર્તિ અને અન્ય વૈષ્ણવશિલ્પો વગેરે તમામ કોઈ અતીતના વૈષ્ણવ-વિષ્ણુમંદિરની અટકળ તો કરી જાય છે પણ લાંબા સમય સુધી આ વિસ્તારમાં વિષ્ણુ-વરાહપૂજા પ્રચલિત હોવાનું પણ સૂચવી જાય છે. જે અગિયારમી સદીના પ્રારંભથી છેક ચૌદમા શતક સુધી તો વૈષ્ણવ સંપ્રદાયનું પ્રાબલ્ય દર્શાવી જાય છે. પાદટીપ : 1. કનૈયાલાલ દવે, ગુજરાતનું મૂર્તિવિધાન (પુનઃમુદ્રણ આવૃત્તિ) 1993, પૃ.૧૬૯ 2. Umakant Shah, A Kstrapa Head from Dolatpur, Katchch, Bulletin of Baroda Museum and Picture Gallary, Vadodara, Vols XX, 1968, p.105-6, pl LVII No-1 and pl.LVIII No.2. વધુમાં જુઓ રવિ હજરનીસ, પુરાવસ્તુ અને કલા, અમદાવાદ, 2009, પૃ.૮૫-૮૬ 3. (i) સોમપુરા, સૂર્યમંદિર વિશેષાંક, અંતર્ગત હરિલાલ ગૌદાનીનો લેખ, સૂર્યોપાસના અને ગુજરાત, પૃ.૭૧ 4. રવિ હજરનીસ, મેવડની વિષ્ણુપ્રતિમા, પથિક, મે-૧૯૮૭, પૃ.૧૪ તેમજ પૃષ્ઠ-૧૫ પરનું ચિત્ર

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142