________________
અત્યંતર તપ તે સંવર, સમતા નિજા હે, જી રે, તે તપ નમીએ ભાવ ધરીને, ભવ સાગરમાં સેતુ. ભવિ૦ મે ૧૦ છે એ નવપદમાં પણ છે ધમ ધર્મ તે વરતે ચારરે, દેવગુરૂને ધર્મ તે એહમાં, દય ત્રણ ચાર પ્રકાર,ભવિ૦ ૧૧ માર્ગ દેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતે જરે, સહાયપણું ધરતા સાધુજી, પ્રણો એહિજ હેતે, ભવિને ૧૨ વિમલેશ્વર સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે
જીરે, પદ્મવિજય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવિ છે ૧૩
श्रीऋषभजिन स्तवन.. આજ તે વધાઈ, રાજા નાભિકે દરબાર રે; મરૂદેવાથે બેટે જાયો, ૪ષભ કુમાર રે. આજ છે ૧ . અયોધ્યામાં ઓચ્છવ હવે, મુખ બેલે જયકાર રે. ઘનનન નનન વંટા વાજે, દેવ કરે થઈકાર રે આજ૦ ૨ | ઈંદ્રાણું મલી મંગલ ગાવે, લાવે મેતીમાળ રે, ચંદન ચચ પાયે લાગે, પ્રભુ છે ચિરકાલ, આજ છે ૩ એ નાભિરાજા દાનજ દેવે, વરસે અખંડ ધાર છે, ગામ નગરપુર પાટણ વે,