Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi

View full book text
Previous | Next

Page 315
________________ (૨૮૩), ૫ ૨૪ છે એવાં કર્મ જીત્યાં નરનારી, તે ૫હત્યા શિવઠાય, પ્રભાતે ઉઠી નિત નિત વંદે, ભકિતયે તેના પાય રે. પ્રાણી | ૨૫ છે એમ અનેક નર ખંડયા કર્મો, ભલભલેરા જે સાજ, રૂધિહર્ષ કરજોડીને કહે, નમે નમે કર્મ મહારાજ રે; પ્રાણી ૨૬ पंच महाव्रतनावनानी सकायो. ભ મ કર મમતારે સમતા આદર દેશી. મહાવત પહિલુ રે મુનિવર મન ધરે, એમ જપે શ્રી વીરોજી ત્રિવિધ ત્રિવિધશુરે હિંસા પરિહરે, તે પામે ભવપાર. મહાવ્રત છે ૧ | ભાવના પંચ છે તેહની, જે કહી પહેલે અંગુંજી; તે ભાવતાં રે મુનિવર જાણીયે, ચારિત્ર અધિકે રંગેજી; મહા + ૨ ઇર્યાસમિતિ રે જેઈ ચાલવું, દુસરો પ્રમાણે તેજી; પ્રાણીને વધ મનચ્યું ન ચિંતવે, બીજી ભાવના એહાજી, મહા | ૩ વચન સાવ ઘરે નવિ બેલે કદા, જેહથી હાય જીવધાતાજી, ત્રીજે ભાવના એણીપરે ભાવતાં, જગમાં હવે વિ. ખ્યાતાજી. મહા ૪પુંજી લેતાં રે પંજી મુકતાં, વસ્ત્ર પાત્ર પ્રમુખાજી, આદાન નિખેવણ ચહથી કહી, ટાલે ભવનાં દુખે. મહા ! ૫ અન્નપાન અજુ

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352