Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text
________________
( ૮૯ )
દાસ અરદાસ કરે સાહેબસેતી, જ્ઞાનવિમળસૂરીધર વધારો વીતિ ખેતી ॥ આવે૦ | ૧૦ ||
અથ શ્રીઅન તનાર્જિન સ્તવન.
રાગત્રિભુવનતારણ તીરથ પાચિંતામણીરે કે પાસ૦—એ શી. શ્રીગ્મનંત ભગવંત મહંત ગુણાકાર કે મહુત, અવિનાશી અરિહંત કૃપારસસાગરૂર કે કૃપા; ઢાય અન`તના અંતરી તુમ્હે ગુણ લયારે કે કરી, અક્ષયક્ષાયિકભાવ અનંતપણું યારે કે અન૦ અલખઅગાચચરિત્ર પવિત્ર છે તાહરૂ રે કે પવિ
પનાકે વિચિત્રચરિત્રચિત્ત માહરૂ રે કે ચ કિમ કરી વર્ણવ્યુ' જાય અમાયિપણે કહુ'રે કે અમા પણ તુજી ભક્તિવિશેષ થકી કાંઇક લહું રેંકે થકી ભક્તિ ભક્તિ સહુ કોઇ કરૂ કરો એમ કહેરે કે રૂ, પણ તે ભક્તિસ્વરૂપ કેઈ વિરલા લહેર કે ક્રેઈ ભક્તિ અમરૂપમછે પરમાતમારે કે અછે, નિર્વિકલ્પનિજભાવ તિહાં, નહી કાઈ તમારે કે તિ ભવસ્થિતિઅંતે તે હુ અનતપણે હુઇરે કે અન‚ ભિન્નભિન્ન કરે ભાવ કરે તે જાજાઇરે કે કરે તે તુજ આણા પરમાણુ જે આગમઅભ્યાસરે જે આ તેહિજ ભક્તિવિશેષ જિહાઁ મન ઉહ્લસેરે કે જિહા અભિલાષી અભિલાષ ધરીને દુર્દશારે કે ધરી, જે દેખાડે ભક્તિ તે પાસે ગરજ સારેરે કે તે પાસે, વિવિધ પ્રકારે ભક્તિ કરૂ મુખે ઈમ વહેરે કે કરૂ વ્યસ્તવ ઉપચાર પ્રમુખ ધરતા હદે રે કે પ્રમુ ભક્તિ છે એઅંગે એ કારણે તેહનારે કે કાર પૂજ્યપૂજક એકહેતુ ત્રિહ' પરમાંગનારે કે ત્રિ, પણ પરમાર્થ એહુ લહેજો તુજ કૃપા કે લહે જોવ એધિબીજશુદ્ધવાસમુધારસની પ્રથારે કે સુધા૦
૧ નિષ્કપટપણે,
ર
॥ ૧ ॥
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૫ ॥
॥ 3 ॥