Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text ________________
( ૨૪૭ ) શ્રાદ્ધદિનકૃત્યની વૃત્તિ પૂજાપ્રકરણ-પ્રમુખ બહુગ્રંથમાં વિધિ સુણીઅે જાણવાપ સક્ષેપથી એ કહ્યું, દેવપૂજા સમયે એ ભણીજે.
નાભવિક૦ll૭૩॥
૨અચ્છતપગવગગનદિનમણિસમા, શ્રીવિજયપ્રભસૂરીંદ રાજે; પતિરાય કવિધીરવિમલતા, શિષ્ય નયવિમલ કહે વિક કાજે. ||વિકા૭૪॥
ઢાળ ૭ મી.
રાગ ધન્યાશ્રી.
પૂજો રે ભવ ભાવ ધરીને પૂજો; શિવસુખદાયક ત્રિભુવનનાયક, એ સમ દેવ ન દુજોરે વિગ૭૫૫ ઇચ્છા હેાય જો શિવસુખકેરી, જો ભવભયથી જો; તા ભક્તિશુ તન મન ભેળી, શ્રીજિનવપદ પૂજો રે ભાવે ૭૬ બહુભવસ`ચિત ચિતમાંહેથી, મિથ્યામતરજપુ જો શ્રીજિનચરણ શરણ કરી અહુનિશ, કર્મન્પત્તિશ' ઝુરે ભવના૭૭॥ મેહુવિ‘બન 'મહિલામાયા, જાળમાંહે મમ મૂ
જિમ અપર ભવજ’ગલમાં, ઊવિનાહે અરૂઝરે "વિ૭૮॥ શિવસુખસાધનં જિનવર પૂજન, કામગવી ઘરે દુઝે; પનય કહે એ હિતશીખ અમ્હારી, માની ભવિ પ્રતિષુ રે.
[વિ૦૭૯
લશ (દુહા).
.
૧૮૦૫
> ચ'દ્ર(૧) વે(૪) ભેાજન(૧૭) વરિસ(૧૭૪૧),વિજયદામી બુધવાર; પૂજાલ રચના રચી, સમીશહેર મેઝાર. વીરચંદ્ર આયહુ કરી, કીધા એહુ સ્તવન્ન; ભણતાં નવિનિધ સપજે, સુણતાં ચિત્ત પ્રસન્ન.
॥ ઇતિ શ્રીજિનપૂજાવિધિસ્તવન સમ્પૂર્ણમ્ ॥
૧ શ્રીદેવેદ્રસૂરિમહારાજે શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ રચેલ છે અને શ્રીઉમાસ્વાતિવાચકકૃત છે. ૨ અચ્છ એટલે નિળ. ઈત્યપિ. ૪ મહિલા જે સ્ત્રી તેની માયાજાળમાં ન મુ. નયવિમક્ષગણિ (શ્રીનાનવિમલર), ૬ વરસ એટલે વર્ષે. શ ખેશ્વરતીર્થ ની પાસે મુજપરની પાસે રહેલ સમીગામના રહેવાસી વીરચંદ્રભાવકના આગ્રહથી આ સ્તવન રચેલ છે.
૫૮૧
પૂજાપ્રકરણ
૩ યાહ
૫ શ્રી
૭ શ્રી.
શ્રેષિ
Loading... Page Navigation 1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396