________________
( ૨૪૭ ) શ્રાદ્ધદિનકૃત્યની વૃત્તિ પૂજાપ્રકરણ-પ્રમુખ બહુગ્રંથમાં વિધિ સુણીઅે જાણવાપ સક્ષેપથી એ કહ્યું, દેવપૂજા સમયે એ ભણીજે.
નાભવિક૦ll૭૩॥
૨અચ્છતપગવગગનદિનમણિસમા, શ્રીવિજયપ્રભસૂરીંદ રાજે; પતિરાય કવિધીરવિમલતા, શિષ્ય નયવિમલ કહે વિક કાજે. ||વિકા૭૪॥
ઢાળ ૭ મી.
રાગ ધન્યાશ્રી.
પૂજો રે ભવ ભાવ ધરીને પૂજો; શિવસુખદાયક ત્રિભુવનનાયક, એ સમ દેવ ન દુજોરે વિગ૭૫૫ ઇચ્છા હેાય જો શિવસુખકેરી, જો ભવભયથી જો; તા ભક્તિશુ તન મન ભેળી, શ્રીજિનવપદ પૂજો રે ભાવે ૭૬ બહુભવસ`ચિત ચિતમાંહેથી, મિથ્યામતરજપુ જો શ્રીજિનચરણ શરણ કરી અહુનિશ, કર્મન્પત્તિશ' ઝુરે ભવના૭૭॥ મેહુવિ‘બન 'મહિલામાયા, જાળમાંહે મમ મૂ
જિમ અપર ભવજ’ગલમાં, ઊવિનાહે અરૂઝરે "વિ૭૮॥ શિવસુખસાધનં જિનવર પૂજન, કામગવી ઘરે દુઝે; પનય કહે એ હિતશીખ અમ્હારી, માની ભવિ પ્રતિષુ રે.
[વિ૦૭૯
લશ (દુહા).
.
૧૮૦૫
> ચ'દ્ર(૧) વે(૪) ભેાજન(૧૭) વરિસ(૧૭૪૧),વિજયદામી બુધવાર; પૂજાલ રચના રચી, સમીશહેર મેઝાર. વીરચંદ્ર આયહુ કરી, કીધા એહુ સ્તવન્ન; ભણતાં નવિનિધ સપજે, સુણતાં ચિત્ત પ્રસન્ન.
॥ ઇતિ શ્રીજિનપૂજાવિધિસ્તવન સમ્પૂર્ણમ્ ॥
૧ શ્રીદેવેદ્રસૂરિમહારાજે શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ રચેલ છે અને શ્રીઉમાસ્વાતિવાચકકૃત છે. ૨ અચ્છ એટલે નિળ. ઈત્યપિ. ૪ મહિલા જે સ્ત્રી તેની માયાજાળમાં ન મુ. નયવિમક્ષગણિ (શ્રીનાનવિમલર), ૬ વરસ એટલે વર્ષે. શ ખેશ્વરતીર્થ ની પાસે મુજપરની પાસે રહેલ સમીગામના રહેવાસી વીરચંદ્રભાવકના આગ્રહથી આ સ્તવન રચેલ છે.
૫૮૧
પૂજાપ્રકરણ
૩ યાહ
૫ શ્રી
૭ શ્રી.
શ્રેષિ