Book Title: Prabuddha Jivan 2017 05
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૭ કુતિ લેખક | પૃષ્ઠ જિન-વચન હા, સુવાસિત થવાની એક ધૂન લાગી. ધૂન આચમના ગજબની હતી. સમર્પિત થયા અને સુવાસિત બની મૃત્યુના પંજામાંથી છૂટી જવાનું સામર્થ્ય ધરાવતો પુષ્પ સાથે સંવાદ ગયા. એક વાતની સતર્કતા જરૂર રાખી. બીજાને હોય તે જ આવતીકાલની ઇચ્છા કરી શકે! સુવાસિત બનાવવાની ખટપટથી બચ્યા, અન્યથા जस्सस्थि मच्चुणा सक्खं जस्स चऽस्थि पलायणं । સૂર્ય ઉગ્યો. સુવાસિત બનવા ન પામત. આ જ છે અમારા जो जाणे न मरिस्सामि सो हु कंखे सुए सिया ।। પ્રભાતે ફરવા માટે ચરણ ચાલ્યા. જીવનની ગુપ્ત અથવા પ્રગટ લધુ કથા. | (૩, ૨૪- ૨ ૭) રસ્તો પુષ્પોથી સુવાસિત હતો, ચરણ થંભ્યા મને લાગ્યું કે આ સંવાદમાં અધ્યાત્મના જેને મૃત્યુ સાથે મૈત્રી હોય, જે મૃત્યુના પંજામાંથી અને પુષ્પો સાથે સંવાદ થયો. શાસ્ત્રોનો સાર છે. અધ્યાત્મના પ્રચારની ચિંતામાં છૂટીને ભાગી જવાનું સામર્થ્ય ધરાવતો હોય - તમે ગજબના સુવાસિત છો, આનું રહસ્ય વ્યસ્ત વ્યક્તિ જીવનભર અશાંત રહે છે. આનાથી અને ‘હું ક્યારેય મરીશ નહિ' એવું જે જાણતો મુક્ત થઈ સ્વયે શાંત થવા જે સમર્પિત થાય છે તે હોય તે જ આવતી કાલની ઇચ્છા કરી શકે. - પુષ્પો મૌન રહી વદ્યા, આમાં રહસ્ય જેવું પોતે જ શાંતિ પામે છે. | *** He who has friendship with death, who કંઈ નથી. હિન્દી : સંત અમિતાભ અનુ. : પુષ્પા પરીખ is capable of escaping from death, or who knows that he will never die, can સર્જન-સૂચિ desire to see the next day. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ગિન વર્ષન' માંથી ૧, શરણાગતિની અનુભૂતિ વગરનું શરણ (તંત્રીસ્થાનેથી) ડૉ. સેજલ શાહ ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૨. જાગૃતિ ભાણદેવજી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૩. સાધકનું સંકલ્પસૂત્રઃ જયવીયરાય સૂત્ર ડો. રમજાન હસણિયા ૧૯૨૯ થી ૧૯૩૨ ૪. શ્રી બુદ્ધિસાગરસૂરિ કથા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૧૪ ૨, પ્રબુદ્ધ જૈન ૫, ઇસુનો માર્ગ, ક્રોસનો માર્ગ ફાધર વર્ગીસ વાલેસ ૧૯૩૨ થી ૧૯૩૩ ૬. સપ્તભાષી આત્મસિદ્ધિશાસ્ત્ર સદ્ગુરુ આદેશિત સંપાદન મા, પ્રતાપકુમાર ટોલિયા બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે 3.તરૂા જેન ૭. જૈનધર્મમાં અપવાદ માર્ગનું સ્વરૂપ ડૉ. છાયા શાહ ૧૯૩૪ થી ૧૯૩૭ ૮. ઉપનિષદમાં પંચકોશ વિદ્યા ડૉ. નરેશ વેદ ૪.પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન ૯. ચતુર્થ બાહ્યતપ રસત્યાગ સુબોધીબેન સતીશ મસાલીઆ ૧૯૩૯-૧૯૫૩ ૧૦. ક્ષણભંગુર નટવરભાઈ દેસાઈ ૫.પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું “પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી ૧૧. ગાંધીજી : સંક્ષિપ્ત પરિચય-અભુત પુસ્તકનો અદ્ભુત અનુવાદ સોનલ પરીખ શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૧૨, ૫. હરગોવિંદદાસ શેઠ : પ્રાકૃત ભાષાના અમર શબ્દકોષકાર આચાર્યશ્રી વાત્સલ્યસૂરીશ્વરજી ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી ૧૩, ભાવ-પ્રતિભાવ અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૧૪. જ્ઞાન-સંવાદ સુબોધીબેન સતીશ મસાલીઆ • ૨૦૧૭ માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૫મા વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે પ્રબુદ્ધ જીવન” અંક ૧૫. સર્જન-સ્વાગત ડૉ. કલા શાહ સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી- ૧૬. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાન અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન' વર્ષ-પ. 49. A glittering sunshine of selfless compassion Prachi Dhanwant Shah • કુલ ૬૫મું વર્ષ ૧૮. Practising Forgiveness in Difficult Situations Dilip V. Shah • ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંરથાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. 96. Enlighten yourself by Self Study of Jainology Dr. Kamini Gogri • *પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના Lesson Sixteen (Continued) પોતાના છે જેની સાથે મંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં. 20. The Story of Udayan Mantri Pictorial Story Dr. Renuka Porwal 82-83 પ્રબુદ્ધ વાચકોને પ્રણામ ૨૧, ‘જો હોય મારો આ અંતિમ પત્ર તો...' : પૂર્વ મંત્રી મહાશયો - જે કંઈ કરી શકાય એ કરો - જે કંઈ થાય તે થવા દો! ડૉ. ચંદ્રકાંત શેઠ ૪૪ જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨) ચંદ્રકાંત સુતરિયા ' (૧૯૩૨ થી ૧૯૩૭) પ્રબુદ્ધ વુન हे शारदे माँ, हे शारदे माँ, રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી (૧૯૩૫ થી ૧૯૩૬) अज्ञानता से हमें तार दे माँ। મણિલાલ મોહકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) तु स्वर की देवी है संगीत तुझसे, પરમાનંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) हर शब्द तेरा है हर गीत तुझसे। જટુભાઈ મહેતા ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧) हम है अकेले हम है अधूरे, ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) तेरी शरण में हमें प्यार दे माँ ।। ડો. ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬) મુખપૃષ્ઠ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44