Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ તા. ૧૬ માર્ચ ૨૦૦૯ જેણે રામને-ઇશ્વરને જાણ્યો નથી. "સાય પર સંતજન કાર્ય રિ ભિર રામ-રસાયન પીવે.’ પ્રબુદ્ધ જીવન મંગલમય રીતે નિરૂપ્યું છે. રાષ્ટ્રકવિ કાલિદાસે પણ જીવનને વિકૃતિ ને મરણને જીવાત્માની પ્રકૃતિ ગણાવી છે. મૃત્યુ ન હોય તો વિકાસ અટકી પડે. મૃત્યુવિહીન વિશ્વની કલ્પના કરી જુઓ. આ અનિશ્ચિત -મરે તો છે અજ્ઞાની, ઇશ્વરને જાણનાર તો અમર છે. તે તો વિશ્વમાં જો કોઈ નિશ્ચિત વસ્તુ હોય તો તે મૃત્યુ છે પણ અજ્ઞાતની રામ રસાયણનું નિરંતર પાન કરે છે. ાિર મરહે તો હમ તું મારાં ? ભીતિને કારણે આપણને તે અમંગલકારી લાગે છે; બાકી, ઉત્ક્રાન્તિના ક્રમમાં, વિકાસની દૃષ્ટિએ એ મંગલકારી છે, એટલે જ કવિવર રવીન્દ્ર ગાય છેઃ હરિ ન મરિહે, હમ કાહે કો મરિહે ?' –જો હિર મરતા હોય તો હું પણ મુઓ, પણ જો હિર ન મરતા હોય તો હું કેમ મરું ? અંતમાં તે કહે છે કાર્ય કબીર અન ધી લાવા, અમર ભએ સુખ-સાગર પાવા.’ કબીર કહે છે, જે પ્રભુમય થઈ ગયો છે તે તો ‘અમર ભએ’ અને ‘સુખ-સાગર પાવા’, જીવ, જગત ને માયાના સૂક્ષ્મ ભેદ સમજનારાઓ–ટાગોર કે કબીરને માટે તો ‘મરણ ! તું મારે મન તો શ્યામ-સ્વરૂપ જ હોય ને ?' ટાર્ગોરમાં રાધાનાં અભિસાર એ જાણો કે આત્માવે રાધિકામો કતા’– વરૂપી રાધાનાં શિવરૂપી પરમતત્ત્વ પ્રત્યેનો અભિસાર છે. કબીરના એક પદમાં તે અભિસારને બદલે ‘પુરુષ એક અવિનાશી'નું લગ્નસ્વરૂપે વર્ણન છે. પદ આ પ્રમાણે છેઃ ‘દુલહની! ગાવો મંગલ ચાર હમ ઘર આએ રાજા રામ ભરથાર.' તને રસ્ત ક, મન રત કર્યું, પાંચ તત્ત્વ ભરાતી, રામદેવ મોરે પાર્ટુન આગે, મેં જોબન મદમાતી, શરીર સરોવર બેદી કરહુ, બ્રહ્માવ વેદ ઉચારા; રામદેવ સંગ ભાવ૨ લેહો, ધિન ધિન ભાગ હમારા. સુર તેતીસોં કોતુક આએ, મુનિજન સહસ અઠાસી; કહે કબીર હમ બ્યાહ ચલે હૈં, પુરુષ એક અવિનાશી.' ‘મૃત્યુરૂપી અમૃતનું દાન' તૌ ટાગોરના રાધા-અભિસારમાં છે જે પ્રકૃતિના ફલક પર ઉઠાવ પામે છે તો કબીરમાં અભિસારથી ય આગળ ‘પુરુષ એક અવિનાશી”નો બ્યાહ છે; અલબત્ત, કબીર અધ્યાત્મની પરિભાષામાં અભિવ્યક્તિ સાધે છે, આવું જ એક પ્રખ્યાત પદ છેઃ “કર લે સિંગાર ચતુર અલબેલી! લે સાજન કે ઘર જાના હોગા, વ્હાલે - ધોલે, શિશ ગૂંથા લે ફીર યહાં નહીં આના હોગા કર લે સિંગાર ચતુર અલબેલી!' ઋગ્વેદની યમૠચામાં મૃત્યુના દેવતા યમને માનવજાતિનો પિતા કહે છે જેણે પોતાની સંતતિ માટે (Eternal Abodel અનંતધામ શોધી રાખ્યું છે; મતલબ કે મૃત્યુને કરાલરૂપે નહીં પણ ૯ મરણ! તું મારું મન તો શ્યામ.’ અને કબીર ગાય છે ‘દુલહની ગાવો મંગલ ચાર હમ ઘર આએ રાજા રામ ભરથાર.' અને ગીતાએ પણ ગાયું છે કે મરણ એટલે જીર્ણ વાધા ઉતારી નવા જામા સજવાનો મંગલ અવસર. ૨૨/૨, અરુોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭, ફોન ઃ ૬૬૨૧૦૨૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૫ અર્હમ સ્પીરીચ્યુઅલ સેંટર-મુંબઈ સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાગુરૂ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેંટર દ્વારા ગુણવંત બરવાળિયા સંયોજિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-પનું આર્ષોજન કરવામાં આવેલ છે. મુનિશ્રી સંતબાલજી પ્રેરિત મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચીંચણી વાયાબોઈસર જિલ્લો થાણા મુકામે તા. ૨૧ અને ૨૨ માર્ચ ૨૦૦૯ શનિવાર રવિવારના આચાર્ય પૂજ્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા., અજરામર સંપ્રદાયના પૂજ્ય શ્રી ભાસ્કરજી સ્વામી આદિ સંર્તા-સતીજાઓની પાવન નિશ્રામાં યોજાનારા આ જ્ઞાનસત્રનું પ્રમુખસ્થાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ શોભાવશે. વિદ્વાન લેખકો અને સંશોધકો માટે જ્ઞાનસત્રના વિષયો.. (૧) સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે જૈન ધર્મના સિદ્ધાંતોનું યોગદાન-અહિંસાની પ્રભાવકતા, પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈનધર્મનું યોગદાન, સાંપ્રત આર્થિક મંદિની સમસ્યામાં જૈનધર્મની વાણિજ્ય દ્રષ્ટિનું મહત્ત્વ, વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા. (૨) મહાત્મા ગાંધીજી, આચાર્ય વિનોબાજી અને મુનિશ્રી સંતબાલજીના સર્વધર્મ સમભાવ તથા સર્વધર્મ ઉપાસના વિશેના વિચારો (૩) પ્રભાવક જૈન પ્રતિભાઓ. જ્ઞાનસત્ર-૪માં રજૂ થયેલા નિબંધોનો સંગ્રહ જ્ઞાનધારા-૪નું આ પ્રસંગે વિમોચન થશે. સંપર્ક સૂત્ર ઃ સંયોજક ઃ ગુણાવંત બરવાળિયા ફોન : ૦૨૨-૨૫૦૧૦૬૫૮; (મો.) ૯૮૨૦૨૧૫૫૪૨

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28