Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ માર્ચ ૨૦૦૯ જૈન દર્શનમાં મૃત્યુ વિશેની અવધારણા. - a લે.: સ્વ. ડૉ. શ્રીમતી શાંતા ભાણાવત અનુ.: પુષ્પા પરીખ આ સંસારમાં જે જન્મે છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. જેમ પરમાત્મામાં વિલીન થવું એટલે “મૃત્યુઅને નવી સ્કૂર્તિ પ્રાપ્ત પ્રાતઃકાળ પછી સંધ્યાનું આગમન નક્કી છે તેમ જ. જન્મ સાથે કરવી એટલે “જીવન”. આ જીવન મરણનો ક્રમ આપણા સર્વે કર્મોના મૃત્યુ અને મૃત્યુ સાથે જન્મનો અનાદિકાળથી જ સંબંધ છે. આ બંધનમાંથી આત્મા જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહે સંસારમાં પ્રત્યેક જીવ, ભલે તે સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય તો પણ જીવન છે. મનુષ્યને માટે મૃત્યુ એ તો મુક્તિની યાત્રામાં થાક ઉતારવાનું જ પસંદ કરે છે, મૃત્યુ કોઈ પસંદ નથી કરતું. અનાદિકાળથી આ સ્થળ કહેવાય. મૃત્યુ એ કાંઈ જીવનનો અંત નથી. એ તો જીવનને રહસ્ય, “મૃત્યુ એટલે શું? તો વણઉકેલ્યું જ રહ્યું છે. આયુષ્ય પૂર્ણ નવી સ્કૂર્તિ અને શક્તિ પ્રદાન કરવાની પ્રક્રિયા છે. જેમ એક યાત્રી થતાં આ દેહનો સંબંધ આત્મા સાથેનો પૂર્ણ થવો; આત્માનું આરામ કર્યા બાદ તાજગી અનુભવે તેવી જ રીતે મૃત્યુ પછીનું જીવન અલવિદા....ચંદ્રકાંતભાઈ વર્ષોથી આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે સંકળાયેલા એઓ પૂ. જૈન સાધુ-સાધ્વીશ્રીઓના સતત સાનિધ્યમાં રહેતા અને સંઘની વર્તમાન કારોબારી સમિતિના સંન્નિષ્ઠ સભ્ય તેમજ અને એ સર્વે મહાત્માઓની સેવામાં સતત ઉત્સુક અને સક્રિય સંઘની ફંડ રેઈઝીંગ કમિટિના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ધુડાલાલ ગાંધી રહેતા. અનેક આચાર્ય ભગવંતોના એઓ પ્રીતિપાત્ર હતા. ૧૬ ફેબ્રુઆરીના અચાનક આ જગતને અલવિદા કરી ગયા. આ સંસ્થા જૈન યુવક સંઘના સ્થાયી ફંડની વિકટ પરિસ્થિતિથી સદાય હાસ્ય વેરતા અને સર્વ જીવોને ઉપયોગી થવા તત્પર એઓ ખૂબ ચિંતિત હતા અને સંઘની વર્તમાન ફંડ રેઈઝીંગ કમિટિનું એવા હીરા જગતના ઉદ્યોગપતિ, વિશ્વપ્રવાસી અને સામાજિક પ્રમુખસ્થાન સ્વીકારી છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્ય માટે એઓ કાર્યકર એવા શ્રી ચંદ્રકાંતભાઈ ગાંધીનો જન્મ પાલનપુરમાં ૩૦ સતત પ્રવૃત્ત રહ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રત્યેક કાર્યમાં જુલાઈ ૧૯૨૯માં થયો હતો. ઈકોનોમિક્સ, પોલિટિક્સ અને એઓ સદાય સ્મરણિય રહેશે. સોશિયોલોજી સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી એઓ કટુંબ અને સમાજના આ લાડિલા અને ઉત્તમ ધ્યેયલક્ષી તેમજ શ્રીએ પ્રાપ્ત કરી હતી, અને એ સમયે ૧૯૪૨માં ‘ભારત છોડો' દીર્ઘદૃષ્ટા ચંદ્રકાંતભાઈનું જીવન એક મઘમઘતા પુષ્પ જેવું હતું તેમજ આંદોલનમાં સક્રિય થયા હતા. એઓ સ્વાતંત્ર-સેનાની અને અનેક એમનું જીવન કાર્ય જ એક ગુલદસ્તા જેવું હતું. એક પ્રેરક અને | ક્ષેત્રે શાંત ચળવળકાર અને દીર્ઘ દૃષ્ટા હતા. ઉત્તમ જીવનકથા લખાય એવું એમનું જીવન હતું. આપણે ઈચ્છીએ. ૭૯ વર્ષના જીવન પટ દરમિયાન હીરા તેમજ ખાણ અને કે એમના કુટુંબીજનો આવું પ્રેરણાત્મક કાર્ય કરી આવતા વર્ષે એન્જિનિયરિંગ ઉદ્યોગ સાથે એઓ સંકળાયેલા રહ્યા પણ એમનો એ ઓ શ્રીની પ્રથમ પુણ્યતિથિના દિવસે આવા સર્જન કાર્યથી જીવનમંત્ર તો “સેવા” અને “સેવા' જ હતો. ચંદ્રકાંતભાઈને શ્રદ્ધાંજલિ અર્પે ! ગુજરાત મહારાષ્ટ્રની લગભગ પચીસથી વધુ સામાજિક, ચંદ્રકાંતભાઈની આ વિદાયથી અનેક સામાજિક સંસ્થાઓને ન શૈક્ષણિક, ધાર્મિક અને તબીબી સંસ્થાઓને એમણે તન, મન, પૂરાય તેવી ખોટ પડી છે. | ધનથી સેવા આપી હતી. પાંજરાપોળ સંસ્થાઓનો એમનો અભ્યાસ એઓશ્રીના ધર્મપત્ની ગુણવંતીબેન અને પુત્રો, પોત્રો અને ગહન હતો. અને જીવદયા ક્ષેત્રે એમની સેવા ખૂબ જ નોંધનીય એમનો વિશાલ પરિવાર આ દુઃખ સહન ન કરી શકે એવી શ્રી હતી. ચંદ્રકાંતભાઈની વિદાય છે, પણ કાળની પાસે ક્યાં કોઈનું ચાલ્યું શ્રી ચંદ્રકાંતભાઈનું વિવિધ વિષયો અને અનેક ભાષાઓમાં છે? વિશાળ વાંચન હતું જે એમણે પોતાના જીવનમાં શક્ય એટલું આ પુણ્યવંત આત્મા જ્યાં વિહરતો કે બિરાજતો હોય ત્યાં એ ઊતાર્યું હતું. જૈન સાહિત્યની સેવાના ક્ષેત્રે પણ એમનું વિશિષ્ટ આત્માને પરમ શાંતિ અર્પે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. પ્રદાન હતું. પાલનપુર તેમજ પૂના વિરાલયમ્માં યોજાયેલા જૈન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પરિવારની આ ભાવભરી શ્રદ્ધાંજલિ. સાહિત્ય સમારોહના એઓ યજમાન આયોજક હતાં. ૐ શાંતિ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28