Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ તા. ૧૬ માર્ચ ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૩ (નીતિયોગ, શ્લોક ૧૩૭) “મારા ભક્તોએ સજ્જનોના સંગ દ્વારા સદ્ગુણો પ્રાપ્ત કરવા જોઈએ, સંસ્કાર ઘડતર નાનપણથી જ કરવું જોઈએ. નિયમબદ્ધ જિંદગીનું દુષ્ઠલોકોનો વિશ્વાસ કરવો જોઈએ નહિ અને પોતાની (તેનાથી) રક્ષા મૂલ્ય ઘણું મોટું છે. બાળવયમાં, યુવાનીમાં અને ઘડપણમાં આપણો કરવી જોઈએ. સજ્જનો સામે પ્રયત્નપૂર્વક લઘુતાભાવ ધારણ કરવો સાથી સંસ્કાર જ હોય છે. નાનપણમાં તાલીમબદ્ધ ઘડતર થવું જોઈએ, પોતાની શક્તિથી દુષ્ટ લોકો સામે પોતાના મહત્ત્વની રક્ષા જોઈએ, બ્રહ્મચર્યયુક્ત વિકાસ પામવો જોઈએ અને તે માટે ગુરુકુળ કરવી જોઈએ.” (નીતિયોગ, શ્લોક ૨૩૧, ૨૩૨). ખડું કરવું જોઈએ તેનો ઉપદેશ આ શ્લોકમાં મળે છેઃ “વિદ્યાપીઠ ધાર્મિક વ્યક્તિત્વ જીવનનો અંતિમ હેતુ આત્મસાધના, જેવા બ્રહ્મચર્યાશ્રમ ખડાં કરવા જોઈએ અને દેશ, કાળ અનુસાર તેની આત્મશુદ્ધિ, આત્મકલ્યાણ જ હોય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરવ્યવસ્થા કરી જોઇએ.' સૂરીશ્વરજીએ પોતાના તમામ લેખનમાં આ વિશે સતત ચિંતન, (નીતિયોગ, શ્લોક ૧૪૫) મનન, પ્રરૂપણ કર્યું છે. શ્રી મહાવીર વાણી સાંભળોઃ જૈનધર્મમાં સાધુ ધર્મ (સર્વ વિરતિ ધર્મ) અને અને ગૃહસ્થ ધર્મ મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ, કારુણ્ય-આ શુભ ભાવનાઓ છે. (દેશ વિરતિ ધર્મ) એમ બે પ્રકારે ધર્મ પાલનના પંથ નિરૂપાયા છે. ધર્મજનોએ તે ભાવના ભાવવી જોઈએ, કારણ કે તેનાથી આત્મશુદ્ધિ જે સર્વથા ત્યાગ કરે છે તેવા સર્વ વિરતિધરો તો સૌથી મહાન છે પ્રાપ્ત થાય છે. હંમેશાં વ્યવહારમાં (પણ) મૈત્રી વગેરે શુભભાવના રાખવી જ પણ જે હજી સર્વ ત્યાગ કરી શક્યા નથી તેવા દેશ વિરતિધરોના જોઈએ. કેમકે તેનાથી પરમ પદને પમાય છે. (અને) જેનો આત્મા માટે ગૃહસ્થ ધર્મનું પાલન યથાયોગ્ય સ્વરૂપે કરવું જોઈએ અને મૈત્રી વગેરે ભાવનાના ગુણવાળો હોય છે તે આ પૃથ્વી પર મહાન ક્રમબદ્ધ વિકાસ કરતા કરતા સર્વ ત્યાગ સુધી પહોંચવું જોઈએ. જગદ્ગુરુ સ્વરૂપ બને છે.” ગૃહસ્થ જીવન પણ ઉત્તમ સ્વરૂપે જીવીને મહાન બનવાના પંથે જઈ (નીતિયોગ, શ્લોક ૨૪૫, ૨૪૬, ૨૪૭) શકાય. ‘(શ્રી જૈન મહાવીર ગીતા'માં જુઓ: જીવનમાં પ્રત્યેક મિનિટ કિંમતી છે. ભગવાન મહાવીરે પ્રમાદ જ્યારે ગૃહસ્થોમાં વૈરાગ્યની પરિપક્વતા થાય છે ત્યારે જ ત્યાગની છોડીને સાધના કરવી તેવો ઉપદેશ વારંવાર આપ્યો છે. એક યોગ્યતા આવે છે. નહિતર તો ગૃહસ્થોની યોગ્યતા ગૃહકાર્યમાં જ છે. સેનાપતિ માત્ર એક જ મિનિટ ચૂકે તો આખું યુદ્ધ હારી જતો હોય ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ગૃહજીવનની શક્તિ વડે શ્રેષ્ઠ છે. જ્ઞાન અને છે. અહીં એજ પ્રેરણા સંપ્રાપ્ત થાય છે. “આળસ એ દુઃખદાયક શત્રુ વેરાગ્યના પરિપાક માટે ધર્મ જેનું મૂળ છે એવો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. છે. તેને આત્મશક્તિપૂર્વક જીતવી જોઈએ. અપ્રમાદથી મોક્ષ મળે છે. (સંસારી) સ્ત્રી અને પુરુષ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીને ગૃહસ્થી બનીને જ્યારે પ્રમાદથી સંસાર મળે છે. તે લોકો, નિંદ્રા છોડીને, મારા આશ્રયે પછી ત્યાગી બને છે. ગૃહસ્થ ધર્મી લોકોનો આ ક્રમ છે.” આવીને શુભ કર્મો કરો અને દુષ્કૃત્યોનો ત્યાગ કરીને અક્ષય પદને (નીતિયોગ શ્લોક ૧૪૯, ૧૫૦, ૧૫૧) પામો.” યજ્ઞની વ્યાખ્યા પણ ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં ગ્રંથકાર મૂકે (નીતિયોગ, શ્લોક ૨૪૯, ૨૫૦) થોડાંક શ્લોકાર્થ જોઈએ: સર્વ વિશ્વની વ્યવસ્થા માટે જે જે ઉપાયો કરી શકાય તેમાં સારા વિચારની ‘દુષ્ટ માણસોનો પક્ષ ત્યજીને ધાર્મિક માણસોનો પક્ષ તમારે લેવો. પ્રવૃત્તિ અને ધાર્મિક ઉપાય તે મહાયજ્ઞ છે. કર્મયોગ મહાયજ્ઞ છે. જ્ઞાનયોગ બધામાં હું રહેલો છું, એમ જાણીને તમે ગુણવાન બનો.” (ગાથા, તેનાથી શ્રેષ્ઠ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે (સાધના દ્વારા) પણ શુભ ૨૫૧) યજ્ઞો છે. ધાર્મિક લોકોને સહાય કરવી એ પાપ માર્ગના નિવારણનું કાર્ય “કલિયુગમાં સંઘોમાં યોગ્ય રાગ-પ્રેમ હોય તો તે સર્વ પાપનો નાશ છે. “આવશ્યક કાર્યો (સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કરે છે. આથી જેનોમાં પ્રેમભાવના હોવી તે મારી ભક્તિ બરોબર જ કાઉસગ્ગ, પચ્ચકખાણ) રૂપી યજ્ઞો મોક્ષ આપનારા છે.' છે.' (ગાથા, ૨૫૫) (નીતિ યોગ શ્લોક ૧૯૮, ૧૯૯, ૨૦૦) “જેનોની સંખ્યામાં વૃદ્ધિ કરવાથી મારી ભક્તિ થાય છે. તેમાં સર્વસ્વ સોબત તેવી અસર' જેવી જૂની કહેવત જેણે સાંભળી હશે તેને અર્પણ કરનારા શિધ્ર મારા પદને પામે છે.” (ગાથા, ૨૫૮) ખ્યાલ હશે કે “સંગ'નું કેટલું બધું મહત્ત્વ તેમાંથી વ્યક્ત થાય છે. “જેનોએ વિદ્યાલય વગેરે તૈયાર કરીને હંમેશાં વિદ્યા વૃદ્ધિ કરવી જીવનમાં અનેકનો સંગ સૌને થાય છે. સારા લોકોનો, ખરાબ જોઈએ. કલિયુગમાં વિદ્યા વડે શૂદ્રોમાં પણ શક્તિ ઉત્પન્ન થાય છે. લોકોનો-જેવો સંપર્ક થાય તેનો પ્રભાવ જીવનમાં ઓછેવત્તે અંશે (ગાથા, ૨૬૨) પડે જ છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પોતાના પ્રત્યેક કથનમાં “કલિયુગમાં હંમેશાં બધા પ્રયત્નો દ્વારા સંઘની એકતા જાળવી રાખવી જીવનની ઉન્નતિ, ખુમારી, ઉચ્ચાદર્શ ઇત્યાદિનો સતત ઉપદેશ આપતા જોઈએ. સંઘની એકતાથી જ જેનોની મહત્તા વિશ્વમાં વધે છે. દરેક વર્ષે હોય છે. “શ્રી જૈન મહાવીર ગીતામાં કહે છેઃ મહાસંઘનું સંમેલન કરવું જોઈએ, અને જનસંખ્યાની વૃદ્ધિ માટે યોગ્ય છે:

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28