Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ તા. ૧૬ માર્ચ ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન શ્રી દેવચંદ્રજી રચિત વિહરમાન શ્રી ચંદ્રાનન જિન-સ્તવન a સુમનભાઈ શાહ ભરતક્ષેત્રમાં હાલ દુઃસમ-કાળ પ્રવર્તે છે, જેમાં કેવળી- પોતાને ધાર્મિક-કહેવડાવતા ધર્મના અનુયાયીઓ માત્ર બાહ્યભગવંત કે જ્ઞાની પુરુષોનો અભાવ વર્તે છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની ક્રિયાકાંડમાં જ ધર્મ સમાયેલો છે એવી માન્યતાઓ ધરાવે છે, જેમાં દુર્લભતા હોવાથી મનુષ્યગતિમાં અવતરણ પામેલાઓની લેશમાત્ર પણ શુદ્ધ-ભાવના હોતી નથી. આવી બાહ્ય-ક્રિયા અને વિરહ-વેદના પ્રસ્તુત સ્તવનમાં વ્યક્ત થઈ છે. ધર્મના નામે કહેવાતા અનુષ્ઠાનો કોઈ પણ લક્ષ વગરની હોવાથી તે નિષ્ફળતાને વરે છે. ગુરુઓ, તેઓના અનુયાયીઓને કષાય-સહિતની પ્રરુપણા કરતા બીજી રીતે જોઈએ તો સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્યાદિ જેવા હોવાથી તેઓ શુદ્ધ-ધર્મથી વંચિત થયા છે. વર્તમાન કાળમાં રત્નત્રયોની રુચિનો આવા જીવોમાં અભાવ વર્તે છે. આમ મહાવિદેહ ક્ષેત્રે તીર્થંકર પરમાત્મા સદેહે વિચરી રહ્યા છે એટલે આત્મ-ધર્મના રુચિ વગરના અને શુન્યવત્ ક્રિયામાં રચ્યા-પચ્યા સાધક તેઓને પ્રાર્થના કરે છે અને ભાવના સેવે છે કે ક્યારે તેને રહેતા જીવોના ઉપદેશકો પણ બહુધા તેઓ જેવા જણાય છે. પદ, પ્રભુનું સાન્નિધ્ય સાંપડશે. હવે સ્તવનનો ગાથાવાર ભાવાર્થ જોઈએ. પ્રતિષ્ઠા, કીર્તિ અને મોહવશ ઉપદેશકો પાસેથી વીતરાગ-પ્રણીત ચંદ્રાનન જિન, ચંદ્રાનન જિન, સાંભલીએ અરદાસ રે; ભાવ-ધર્મ પામવો અત્યંત દુર્લભ છે. આવી પરિસ્થિતિમાં જીવ નવું મુજ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસો રે. કશું કરી શકતો નથી. ઉપરાંત જે સાધકોને મુક્તિમાર્ગે પ્રયાણ કરવું ચંદ્રાનન જિન...૧ છે, તેને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ અને માર્ગદર્શન અલભ્ય જણાય વીતરાગ-ભગવંત પ્રણીત શુદ્ધ-ધર્મ પામવાનો અર્થી શ્રી છે. ચંદ્રાનન જિનને પ્રાર્થના કરતાં કહે છે કે “હે પ્રભુ! હે દેહધારી તત્ત્વાગમ જાણંગ તજી રે, બહુજન સંમત જેહ; પરમાત્મા! આ સેવકની અરજી કૃપા કરી ધ્યાનમાં લેશો. હે પ્રભુ! મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે. મને આપના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ છે કે મારી પ્રાર્થના આપના ચંદ્રાનન જિન...૪ સુધી પહોંચે અને મને આપના જેવા સમર્થનું પ્રત્યક્ષ સાન્નિધ્ય પ્રાપ્ત પ્રસ્તુત ગાથામાં સ્તવનકાર કહેવાતા–સુગુરુઓની પોલ ખોલે થાય, જેથી મારું આત્મ-કલ્યાણ નીપજે. છે. શુદ્ધ આત્મિક જ્ઞાન-દર્શનાદિ ગુણોના અનુભવી એવા સમ્યગુદૃષ્ટિ ભરત ક્ષેત્ર માનવપણો રે, લાધો દુઃસમ કાલ; સત્પુરુષને આરાધવાનું બાજુ ઉપર મૂકી માત્ર ગાડરિયા પ્રવાહ જિન પૂરવધર વિરહથી રે, દુલહો સાધન ચાલો રે. જેવા મૂઢ-જીવોના મોટા સમૂહથી જે સંમત હોય, સન્માનિત હોય, ચંદ્રાનન જિન..૨ મોહાધીન હોય તેવા ઉપદેશકો હાલમાં પોતાને સદ્ગુરુ તરીકે મુક્તિમાર્ગના પ્રાથમિક સાધન તરીકે ભરતક્ષેત્ર (જે આત્મિક- ખપાવે છે. આવા ઉપદેશકોના અનુયાયીઓ પણ સાંપ્રદાયિક વિકાસ માટે એક કર્મ–ભૂમિ છે) અને મનુષ્યગતિમાં અવતરણ આગ્રહોથી ખંડન-મંડન અને વાદ-વિવાદમાં પડી માનવ-ભવ વેડફી આવશ્યક જણાય છે. આ વાત વ્યક્ત કરતાં સાધક જણાવે છે કે રહેલા જણાય છે. માત્ર પોતાનું પદ અને પ્રતિષ્ઠા પોષવા માટે કંઈક પુણ્યયોગે આ સાધનો મને પ્રાપ્ત થયાં છે, પરંતુ હાલમાં હાલના કહેવાતા ધર્મગુરુઓ વિશ્વાસુ જીવોને વીતરાગ-પ્રણીત અહીં દુઃસમ કાળ વર્તે છે, જ્યાં સર્વજ્ઞ કે ચોદ પૂર્વધર ધર્મથી વંચિત કરી રહેલા જણાય છે. માત્ર શિષ્યો વધારવાની તૃષ્ણાથી જ્ઞાની–પુરુષોનો અભાવ વર્તે છે. આવા વિકરાળ કળિકાળમાં અને પોતાનો અહં પોષવા માટે આજના કહેવાતા ગુરુઓ સમય મુક્તિમાર્ગને પમાડી શકે એવા સગુરુની પ્રાપ્તિ અતિશય દુર્લભ વ્યતિત કરતા હોવાથી મુક્તિ-માર્ગનું લક્ષ ચૂકી ગયેલા છે. રુચિવંત છે. હે ચંદ્રાનન પ્રભુ! આવી વિરહ-વેદનાથી હું આકુળ-વ્યાકુળ મુમુક્ષુઓને આ કાળની દુ:સમતા પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતાં, એવી થયો છું, કે મારું મનુષ્યગતિમાં અવતરણ એળે તો નહીં જાય! ભાવના સેવે છે કે ક્યારે તેઓને કોઈ આત્માનુભવી તરણતારણનો દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન; ભેટો થાય. ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. આણા સાધ્ય વિના ક્રિયા રે, લોક માન્યો રે ધર્મ; ચંદ્રાનન જિન...૩ દંસણ ના ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ભરતક્ષેત્રે દુ:સમ કાળમાં કહેવાતા ધર્મના અનુયાયીઓ અને ચંદ્રાનન જિન...૫ તેઓના ઉપદેશકો માત્ર યંત્રવત્ બાહ્ય-ક્રિયા અને ભાવ-વિહીન “આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ” એવું સર્વજ્ઞ પ્રતિપાદિત સાધનોને મુક્તિમાર્ગમાં ખપાવે છે, તેનો નિર્દેશ પ્રસ્તુત ગાથામાં આગમ-વચન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્મધર્મ સ્તવનકારે કરેલો જણાય છે. જેઓને પ્રગટપણે આંતર-બાહ્ય દશામાં વર્તે છે, એવા જ્ઞાનીપુરુષની

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28