Book Title: Prabuddha Jivan 2008 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ ‘ભક્તિ અને શ્રદ્ધામાં વાદોનું કે પ્રતિવાદોનું જરાય પ્રયોજન રીતે મારામાં રહેલા છે.” હોતું નથી.” રાજગૃહી નગરીના એ રમણિય ઉદ્યાનમાં દિવસો સુધી ભગવાન વાદ અને પ્રતિવાદ કરનારાઓ ઘાણીના બળદની જેમ તત્ત્વના મહાવીરની ૧૬ અધ્યાય અને છ પ્રકરણોમાં સમાયેલી ત્રણ હજાર પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી.” ગાથાઓની અસ્મલિત વાણી વહેતી રહી. શ્રદ્ધા, પ્રેમ, કર્મ, ધર્મ, (ઉપાધ્યાય યશોવિજયજી) નીતિ, સંસ્કાર, શિક્ષા, શક્તિ, દાન, બ્રહ્મચર્યા તપ, ત્યાગ, ‘વાદો નાવલમય!' સત્સંગ, ગુરુભક્તિ, જ્ઞાન અને યોગોપસંહાર, આમ સોળ અધ્યાય (નારદ ભક્તિસૂત્રો અને ઉપરાંત ગૌતમ સ્તુતિ, શ્રેણિક આદિ સ્તુતિ, ચેટક સ્તુતિ, (ભક્ત) વાદ વિવાદમાં ઉતરવું નહિ. શક્તિ યોગાનુમોદના અને ઈન્દ્ર સ્તુતિ આ નામથી જુદા છ પદ્ય ખંડો 'आत्माऽऽत्मनाऽऽत्मनिर्मग्नः, सर्वत्र ब्रह्म पश्यति ।' સમાવતી આ “મહાવીર ગીતા'નું સર્જન ક્યારે થયું ? કોણે કર્યું? [મ. . મ. ૨, સ્તો. ૨૫] આપણે જૈન મહાભારત અને જૈન રામાયણથી પરિચિત છીએ, ‘આત્મા આત્મા દ્વારા આત્મ નિમગ્ન બનીને સર્વત્ર બ્રહ્મદર્શન પણ આ જૈન મહાવીર ગીતાથી એટલાં બધાં પરિચિત નથી. કરે છે.' ભગવદ્ગીતા પછી અષ્ટાવક્ર ગીતા, કપિલ ગીતા, અવધૂત ‘ચ્ચે મત્રીમમન્વેષ, વેદ્રા: સર્વે સમાતા: | ગીતા, અર્જુન ગીતા, અને ગીતા, કોવલ્ય ગીતા વગેરે અન્ય सर्वतीर्थस्य यात्रायाः, फलं मन्नामजापतः ।।' લગભગ વીસ ગીતા હિંદુ ધર્મ પાસે છે, પણ જૈનો પાસે મહાવીર [R. Tી. મ, ૨, રત્નો. રૂ૪૦] ગીતા છે એ પણ એક હકીકત છે. 'कलौ मन्नामजापेन, तरिष्यन्ति जनाः क्षणात् ।' આ મહાવીર ગીતાનું આકાર સ્વરૂપ ભગવદ્ ગીતા જેવું છે. - મિ. પી. મ. ૧, રત્નો. ૪ ૨ ૨] ભગવદ્ ગીતામાં ૧૮ અધ્યાય છે અને એ સંસ્કૃત પદ્યમાં છે. કલિકાળમાં મારા નામમાં સર્વ વેદો આવી જાય છે. મારા મહાવીર ગીતામાં ૧૬ અધ્યાય છે. અને એ પણ સંસ્કૃત પદ્યમાં નામના જાપથી સર્વ તીર્થોની યાત્રાનું ફળ મળે છે. છે. ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણની વાણી છે. મહાવીર ગીતા કળિયુગમાં મારા નામના જાપથી ક્ષણવારમાં મનુષ્યો તરી ભગવાન મહાવીરની વાણી છે. અનેક વિષયો તેમજ જ્ઞાન, ભક્તિ જશે. અને આત્માની ચર્ચા બન્નેમાં છે. બન્નેનું સ્વરૂપ લગભગ સરખું (મ.ગી. અ.૫-૪૨૨ ) છે. 'अन्तकाले भजन्ते ये, भक्ता मां भक्तिभावतः। પરંતુ બન્ને ગીતાની વાણીનું પ્રાગટ્ય સ્થાન અલગ અલગ तेपामुद्धारकर्ताऽहं, पश्चात्तापविधायिनाम् ।।' જગ્યાએ છે. એકનું યુદ્ધિ ભૂમિ ઉપર, બીજાનું રાજગૃહીના એક મિ. જી. મ. ૧, રત્નો. ૪૬ રૂ] રળિયામણા ઉદ્યાનમાં. એક સ્થાને એ વાણીને શ્રવણ કરનાર માત્ર અંતિમ સમયે જે ભક્તો ભક્તિ ભાવથી મને ભજે છે, એક અર્જુન છે. બીજા સ્થાને આ વાણીનું શ્રવણ કરનાર અનેક (પાપોનો) પશ્ચાતાપ કરનારા તેઓનો ઉદ્ધાર કરું છું.” | જિજ્ઞાસુ ભવ્ય આત્મા છે. યુદ્ધિ ભૂમિ ઉપર પોતાના સગા-સંબંધીની સાધૂનાં યત્ર-સવારો, કાનમાં નાવિધિ: રામ: હિંસા કરવાની અર્જુનને જરાય ઈચ્છા નથી, ત્યારે કૃષ્ણ એ અર્જુનને તત્ર રેશે સમાને વ, શ્રી–વૃતિ–ીર્તિ-વત્તિય: IT ૭૬. પોતાનું કર્તવ્ય સમજાવી ઉત્સાહિત કરી હિંસા માટે પ્રેરે છે. અને यत्र देशे सदाचाराः, सद्विचाराश्च देहिनाम्।। પરિણામે એક જ કુટુંબના ન્યાય માટે આશ્રિત એવા અનેક નિર્દોષ તત્ર વૃષ્ટથવિધિ: શાન્તિ:, યોગક્ષેમસુરd: // ૭૭, સૈનિકોની હિંસા થાય છે. કૃષ્ણ પછી હજારો વર્ષો પછી આ ધરતી નીતિયો || મહાવીર ગીતા ઉપર વિચરેલ ભગવાન મહાવીર જગતના જીવોને પ્રેમ, શ્રદ્ધા, જે દેશમાં દાન સન્માન વગેરે દ્વારા સાધુ-પૂજ્ય પુરુષોનો નીતિ, કર્મ, દાન, બ્રહ્મચર્ય અને જ્ઞાનની સમજ આપી શરીરની સત્કાર થાય છે, તે દેશમાં અને તે સમાજમાં લક્ષ્મી, ધૈર્ય, યશ, પ્રકૃતિના શત્રુઓને હણી અરિહંત અવસ્થા કેમ પ્રાપ્ત કરવી અને ઓજસ વગરે હોય છે, જે દેશમાં માનવો સદાચારી અને સ જેમ બરફનો ચોસલો ઓગળે એમ જ્ઞાન, તપ, ભક્તિના શુભ વિચારશીલ હોય છે ત્યાં સારો વરસાદ વગેરે થાય છે અને શાંતિ, કર્મથી અશુભ કર્મને ઓગાળી જેવી રીતે બરફ અદૃશ્ય થઈ જાય યોગક્ષેમ, સુખ વગેરે સહજ આવી મળે છે. તેમ આત્મા ઉપર ચોંટેલા સન્મળ કર્મને દૂર કરી, આત્માને નિર્મળ धर्मा आर्या अनार्याश्च, देशभेदेन विश्रुताः। કરી એ આત્માને મોક્ષ તરફ કેમ ગતિ કરાવવી અને પ્રત્યેક જીવ विद्यमानाश्च सर्वेऽपि, मयि सापेक्षतः स्थिताः ।। આ ધરતી ઉપર જીવવા હકદાર છે એવો ઉપદેશ આપી પ્રત્યેક મિ. જી. . -૭] જીવને પોતાનો ધર્મ બતાવે છે અને અંતે તો કહે છે કે - આર્ય, અનાર્ય ધર્મો દેશભેદથી પ્રસિદ્ધ છે. તે બધા સાપેક્ષ ‘હું કહું છું તે તમે પરંપરાથી સાંભળતા આવ્યા છો માટે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28