Book Title: Prabuddha Jivan 2008 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ સંપાદક – સંશોધક ડૉ. રમણલાલ ચી. શાહ nડં. ગુલાબ દેઢિયા (ડૉ. રમણલાલ ચી. શાહ,–અમારા સાહેબના દેહવિલયને તા. ૨૪ ઓક્ટો.- ૨૦૦૮ના ત્રણ વર્ષ પૂરાં થશે. પૂ. સાહેબની સ્મૃતિ હરપળે અમારા હૃદયમાં ગુંજન કરતી રહી છે અને રહેશે જ. આ સંસ્થાની સર્વે પ્રવૃત્તિ ઉપર એઓશ્રીના સતત આશીર્વાદ અને માર્ગદર્શન અમને મળતા રહ્યાં છે એની પ્રતીતિ અમને હર પળે થયા કરે જ છે, જેના પરિણામે આ સંસ્થા નિર્ધારિત ક્ષેત્રમાં પ્રગતિ કરતી જ રહી છે એવો સર્વેનો અનુભવ છે. પૂ. સાહેબને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. જૈન સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ડૉ. રમણલાલ ચી. શાહનું યોગદાન અનન્ય છે. જેને સાહિત્ય ક્ષેત્રે ખાસ કરીને સાહિત્ય સંશોધન ક્ષેત્રે. એઓશ્રીના પૂર્વસૂરિઓ પૂ. જિન વિજયજી, પૂ. પૂણ્યવિજયજી, પંડિત સુખલાલજી, પંડિત દલસુખભાઈ માલવણિયા, ડૉ. ભાયાણી સાહેબ, ઉપરાંત એ સમયના ઘણાં પ્રકાંડ પંડિતોની કક્ષાનું એમનું સર્જન છે. એમના વિદ્યાર્થી ડૉ. ગુલાબ દેઢિયાનો આ લેખ અમારા સોના તરફથી પૂ. સાહેબને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રસ્તુત કરતા અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.–ધ.) પ્રા. ડૉ. રમણલાલ ચી.મનલાલ શાહનો જન્મ વડોદરા જિલ્લાના પ્રિય કવિ રહ્યા છે. સમયસુંદરકૃત ‘નળદમયંતી રાસ' એમણે પાદરા ગામમાં થયો હતો. (૩-૧૨-૧૯૨૬). એમણે મુંબઇની હસ્તપ્રતો ચકાસીને તૈયાર કર્યો છે. સત્તરમા શતકના મહત્ત્વના સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી ગુજરાતી કવિ સમયસુંદરનો એ રીતે આપણને પરિચય મળે છે. અને સંસ્કૃત સાથે મેળવી હતી. એમ.એ.માં યુનિવર્સિટીમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ‘જંબૂસ્વામી રાસ” ગુજરાતીમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા હતા. રમણભાઈનું એક આદર્શ અને નોંધપાત્ર સંપાદન છે. મુંબઈની બાબુ પન્નાલાલ શાળામાં એમના શિક્ષક અમીદાસ કોઈ પણ મધ્યકાલીન કૃતિનું સંપાદન અને સંશોધન કેટલી કાણકિયા અને ઈન્દ્રજિત મોગલ હતા. કોલેજમાં મનસુખલાલ ચીવટ અને કેટલો અભ્યાસ માગે છે તે અહીં જોઈ શકાય છે. ઝવેરી ગુજરાતીના અને ગોરીપ્રસાદ ઝાલા સંસ્કૃતના પ્રાધ્યાપક કર્તાનો વિસ્તૃત પરિચય, રાસ છાપ્યા બાદ દરેક ઢાળ પ્રમાણે હતા. ‘નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય પર રમણભાઈએ અઘરા શબ્દોના અર્થ, વિશેષ પંક્તિઓની સમજૂતી, જંબૂસ્વામીની પ્રા. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી કથાનો વિકાસ દર્શાવી આ રાસ વિશે અભ્યાસલેખ પણ સાથે મેળવી હતી. રમણભાઈએ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી મૂક્યો છે. વિદ્વાન, વિદ્યાર્થી કે સામાન્ય રસજ્ઞ વાચકને સરળ થાય વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. એ રીતનું આ સંપાદન છે. સાથોસાથ એ પણ જોવા મળે છે કે રમણભાઈએ એંસી જેટલાં પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું મધ્યકાલીન કૃતિનું સંપાદન આદર્શ રીતે કરવું હોય તો આ રીતે છે. જેમાં જીવનચરિત્ર, સંસ્મરણ, પ્રવાસ, નિબંધ, ધર્મ- થઈ શકે. રસકવિ પ્રેમાનંદના સમકાલીન યશોવિજયજીની પોતાના તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો મુખ્ય છે. હાથની લખેલી કૃતિ મળતી હોવાથી એમાં એ સમયની ભાષાનું એમણે તેર મધ્યકાલીન કૃતિઓનું સંશોધન સંપાદન કર્યું છે. વાસ્તવિક અને પ્રમાણભૂત સ્વરૂપ પણ જોઈ શકાય છે. જેમાં સમયસુંદર કૃત ‘નલ-દેવદતી રાસ', યશોવિજય કૃત જંબૂસ્વામી ધર્મ બતાવતાં કહે છેઃ જંબૂસ્વામી રાસ', ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલયમાળા’, સમયસુંદર પડતો રાખઈ તાત પરિ, અખઈ મિત્ર પરિ મગ્ન; કૃત “મૃગાવતી ચરિત્ર', ગુણવિનય કૃત ‘નલ-દવદંતી પ્રબંધ', પોષઈ નિજ માતા પરિ, ધર્મ તે અચલ અભગ્ન. સમયસુંદર કૃત ‘થાવસ્યાસુત રિષિ ચોપાઈ', ઋષિવર્ધનસૂરિ કૃત રમણભાઈ ટિપ્પણમાં અઘરા શબ્દોના અર્થ આપે છે. અખઈનું ‘નલરાય-દવદંતી ચરિત્ર', ગુણવિનય કૃત “ધન્ના-શાલિભદ્ર મૂળ સંસ્કૃત ‘આખ્યાતિ’ જણાવે છે તેનો અર્થ ‘બતાવે' એમ જણાવે ચોપાઈ', અને વિજયશેખર કૃત “નલ-દવદંતી પ્રબંધ' મુખ્ય છે. છે. પછી સમજાવે છે. “ધર્મ પિતાની જેમ આપણને પડતાં બચાવે ‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય', ‘નળ-દમયંતી કથાનો છે, મિત્રની જેમ માર્ગ બતાવે છે અને માતાની જેમ આપણું વિકાસ', “સમયસુંદર’ અને ‘ગૂર્જર ફાગુ સાહિત્ય' એમની અન્ય પોષણ કરે છે. ધર્મ આવો અવિચળ અગ્નિ છે.” જૂની ગુજરાતી મધ્યકાલીન સાહિત્યને લગતી મહત્ત્વની કૃતિઓ છે. શીખવા, તેનો અભ્યાસ કરવા, વ્યાકરણ સમજવા કામ લાગે એવું ‘નળ-દમયંતી'ની કથા એમના અભ્યાસનો મુખ્ય વિષય રહ્યો. આ સંપાદન છે. એ કથા ઋગ્વદના સમયથી ક્યાંથી કઈ કઈ રીતે આવી, કેવા વિક્રમ સંવત ૮૩૫માં ઉદ્યોતન સૂરિએ ૧૩,૦૦૦ શ્લોકમાં ફેરફાર થયા તે બધું તેઓ ચિવટપૂર્વક નોંધે છે. સમયસુંદર એમના કુવલયમાલાનામના ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી હતી. ૧૧,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28