Book Title: Prabuddha Jivan 2008 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ જીવનશક્તિ. ફૈકીના પ્રયોગથી દવાઓની આડઅસરથી બચી જવાય છે. આપણી શક્તિનું સંતુલન હે છે. તણાવમુક્તિનો અનુભવ થાય છે. વગેરે અનેક લાભો મળે છે. ટૂંકીના મુખ્ય પાંચ સિદ્ધાંતો આ મુજબ છે ૧. ફ્કત આજે હું કૃતજ્ઞતાથી જીવીશ. ૨. ફક્ત આજે હું ચિંતા કરીશ નહિ, ૩. ફક્ત આજે હું ક્રોધ કરીશ નિહ. ૪. ફક્ત આજે હું મારું કામ નિષ્ઠાથી કરીશ. ૫. ફક્ત આજે હું સમગ્ર વિશ્વ માટે પ્રેમ અને આદર દાખવીશ. ૬. સુદર્શન ક્રિયા શ્રી શ્રીરવિશંકરજીએ સ્થાપેલી સંસ્થા આર્ટ ઓફ લિવીંગના એક ભાગરૂપે આ સુદર્શન ક્રિયા છે. સુદર્શન ક્રિયા ૧૦૦/૧૦૦ શ્વાસોશ્વાસની સંપૂર્ણ વૈજ્ઞાનિક, વિશિષ્ટ અને શક્તિશાળી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રાણવાયુ શરીરના દરેક સૂક્ષ્મ કોશો સુધી પહોંચે છે. પરિણામે માણસના મનમાંથી હિંસાત્મક ભાવ, વૈરવૃત્તિ, પ્રતિશોધની ભાવના, નકારાત્મકભાવ, તેમજ લોહીમાંથી ઝેરી–દૂષિત તત્ત્વો નષ્ટ થાય છે. તે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે. પ્રબુદ્ધ જીવન સોઽહં ના નાદ-ધ્વનિ–ઉચ્ચારણ-Chanting દ્વારા સાધકોને સુદર્શન ક્રિયા કરાવવામાં આવે છે, તે આપણા શ્વાસ અને શરી૨ તરૂલતાબેન બિપિનભાઈ શાહ અનંતભાઈ ખેતાણી ભરતકુમાર મેઘાભાઈ મારિયા હંસાબેન ડી. શાહ નેમચંદ બીજી છેડા મીતાબેન ગાંધી મનસુખલાલ કે. કામદાર પરાગ બી. ઝવેરી પ્રકાશ ડી. શાહ ભરત કાંતિલાલ શાહ પ્રવિણાબેન અશ્વિન મહેતા હસમુખ એમ. શાહ યતિન કે. ઝવેરી ધીરજલાલ કે. કાપડિયા ડૉ. સ્નેહલ સંઘવી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યોને કરેલી વિનંતિનો ઉષ્માભર્યો પ્રતિભાવ ‘પ્રભુત જીવન’ના ઑગસ્ટ એકમાં ૩૪ મેં પાને વર્તમાનમાં આજીવન સભ્યપદની ફી રૂા. ૫,૦૦૦/- છે અને વર્ષો પહેલાં થયેલા સભ્યોને વર્તમાન પ્રમાણે પૂરક રકમ મોકલવા અમે વિનંતિ કરી હતી, એનો અમને ઉષ્માભર્યો પ્રતિભાવ મળ્યો છે અને પરિણામે નીચે મુજબના માનવંતા સભ્યોએ અમને પૂરક રકમ મોકલી આપી છે એ સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. નામ રૂપિયા નામ ૨૫૦૦ ૨૫૦૧ ૨૫૦૦ ૨૫૦૦ ૫૦૦૦ તા. ૧૬ ક્ટોબર, ૨૦૦૮ ૨૫૦૧ ૨૫૦૦ ૫૦૦૧ ૨૫૦૦ ૫૦૦૦ ૨૫૦૦ ૨૫૦૦ ૪૫૦૦ ૨૫૦૦ ૨૧૦૦ તંત્રને સારી રીતે Effect કરે છે. ૭. Levitation To Litateનો અર્થ ડીક્શનરીમાં હવામાં ઊંચે ચડવું એવી કર્યો છે. એટલે કે-હવામાં અદ્ધર રહેવું તેવો થાય છે. સ્વ. મહર્ષિ યોગીએ લેવીટેશનના પ્રયોગ દ્વારા આ સાધનાપદ્ધતિ વિકસાવી છે. આના મૂળમાં તો શ્વાસોશ્વાસની જ વાત છે. કુંભક પ્રાણાયામથી આ શક્ય છે. જૈન ગ્રંથોમાં ૨૮ લબ્ધિઓ અને ટ મહાસિદ્ધિઓનું વર્ણન મળે છે. તે આ મુજબ છે અણિમા-મહિમા, લઘુિમા, ગરિમા. વશિતા, પ્રાકામ્ય, ઈશિતા અને પ્રાપ્તિ, તેના અંદર લધિમાનો ઉલ્લેખ છે. વિષમાનો શબ્દાર્થ છે-હળવું ભાર વગરનું થયું. તુંબડું પાણીની સપાટી ઉપર તરે છે. ડૂબતું નથી કારણ લાવતા તેનો સ્વભાવ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આ સિદ્ધાંતને સમજો સરળ છે. લેખના અંતે હું એટલું જ કહીશ કે-પ્રાણઆધારિત કેટલીક પ્રાચીન અર્વાચીન સાધના પદ્ધતિનો અહીં સંક્ષિપ્ત પરિચય આપવા દ્વારા આપણે તેના અભ્યાસથી જીવનને સ્વસ્થ, સશક્ત અને ગતિશીલ–(Dynamic) બનાવીએ એ જ એકમાત્ર અભિલાષા છે. *** યોગ્ય સૂચન અને પ્રતિભાવ માટે સંપર્કમોબા. નં. : 09898713687 / 09920372156. C/o. જૈન યોગ ફાઉન્ડેશન, જિતેન્દ્ર હર્ષદકુમાર એન્ડ કંપની, ૬૮૫, ગોવિંદ ચોક, એમ.જે. માર્કેટ, મુંબઈ-૪૦૦ ૦૦૨ આવે. દોશી સુરેખાબેન એમ. શાહ ભારતી ઉપેન્દ્ર શાહ ખીમજી શીવજી શાહ કચરાલાલ ચુનીલાલ શાહ (કે. સી. શાહ) રૂપિયા ૪૭૫૦ ૨૫૦૧ ૫૦૦ ૪૨૫૦ ૨૫૦૦ ६५६०४ ન જે મહાનુભાવ સભ્યોએ હજી સુધી પૂરક રકમ ન મોકલી હોય એ સર્વેને અમે પૂરક રકમ મોકલવા વિનંતિ કરીએ છીએ. શક્ય છે કે આપ ક્યારે આજીવન સભ્ય બન્યા હતા એની વિગત આપની પાસે ન હોય તો આપ સંઘની ઓફિસમાં ફોન ફોન નંબર-૨૩૮૨૦૨૯૬) કરી આપનું નામ વગેરે જણાવી અમારા રોકોર્ડમાંથી વિગત પ્રાપ્ત કરી શકો. પ્રત્યેક મહિને ‘પ્રબુદ્ધ જીવન' આપને અર્પણ થતું રહેશે જ. આપની જ્ઞાન જિજ્ઞાસા અને અનુમોદનાને અમારા અભિનંદન. -મેનેજર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28