Book Title: Prabuddha Jivan 2008 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 1
________________ I 1 વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- 1 * * * શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર * * * પ્રબુદ્ધ જીવન વિક્રમ સંવત : ૨૦૬૪ વીર સંવત : ૨૫૪૪ આસો વદ - તિથિ - ૨ જિન-વચન સાચું સુખ अप्पाणमेव जुज्झाहि किं ते जुझेण बज्झओ । अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहए ।। –ઉત્તરાધ્યયન-૨-૩૫ શા માટે બહારના શત્રુઓ સાથે યુદ્ધ કરો છો ? પોતાના આત્માની સાથે જ યુદ્ધ કરો. જે આત્મા વડે આત્માને જીતે છે તે સાચું સુખ પામે છે. आत्मा के साथ ही युद्ध करो । बाहरी शत्रुओं से युद्ध करने से क्या लाभ ? आत्मा को आत्मा के द्वारा जीतनेवाला मनुष्य सुख पाता है । Why are you fighting with external enemies ? Fight with your own self. One who conquers one's own self enjoys true happiness. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “નિન-માંથી)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28