Page #1
--------------------------------------------------------------------------
________________
I
1 વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- 1
* * * શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર * * *
પ્રબુદ્ધ જીવન
વિક્રમ સંવત : ૨૦૬૪
વીર સંવત : ૨૫૪૪
આસો વદ - તિથિ - ૨
જિન-વચન
સાચું સુખ अप्पाणमेव जुज्झाहि किं ते जुझेण बज्झओ । अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहए ।।
–ઉત્તરાધ્યયન-૨-૩૫ શા માટે બહારના શત્રુઓ સાથે યુદ્ધ કરો છો ? પોતાના આત્માની સાથે જ યુદ્ધ કરો. જે આત્મા વડે આત્માને જીતે છે તે સાચું સુખ પામે છે.
आत्मा के साथ ही युद्ध करो । बाहरी शत्रुओं से युद्ध करने से क्या लाभ ? आत्मा को आत्मा के द्वारा जीतनेवाला मनुष्य सुख पाता है ।
Why are you fighting with external enemies ? Fight with your own self. One who conquers one's own self enjoys true happiness.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “નિન-માંથી)
Page #2
--------------------------------------------------------------------------
________________
7 ઇ
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ આચમના
હતો. ખાસ કરીને પેટની બિમારીઓ, મગજ થી ૭ વાગ્યા સુધી શુદ્ધ, સ્વચ્છ અને ખુલ્લા
તથા હૃદયની બિમારીઓ પર જાપ તો વાતાવરણમાં યોગ્ય શિક્ષકો દ્વારા ૐના મહોર
રામબાણ ઔષધ જેવું કાર્ય કરે છે. જાપ જ કરાવ્યા. આ જાપ વિભિન્ન ધ્વનિઓ દદીઓને દર્દના બંધનમાંથી છુટકારો પરીક્ષણની રીત:
તથા લયમાં કરવાનું શીખવવામાં આવ્યું. | ‘રિસર્ચ એન્ડ એક્સપરીમેંટ ઈન્સ્ટીટ્યૂટ દર ત્રણ મહિને મગજ, હૃદય તથા પૂરા બ્રિટિશ ચિકિત્સક વિજ્ઞાનીઓએ પાંચ ક ાર . હજાર વ્યક્તિઓ પરથી કરેલી શોધ તથા તેમના સાથીદારોએ સાત સાત વર્ષો વર્ષો સુધી લગાતાર આ પ્રયોગ કરાવ્યા
હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે પૃથ્વીની સ ધી હિન્દુ ધર્મના પ્રતીક નો અભ્યાસ બાદનો રિપોર્ટ અતિ ઉત્તમ હતો. લગભગ ઉત્પત્તિ સમયે સૌ પ્રથમ ધ્વનિ ઉત્પન્ન થયો
કર્યો. આ દરમિયાન તેઓએ મગજ તથા ૭૦ ટકા પુરુષો તથા ૮૨ ટકા મહિલા
હૃદયના ભિન્નભિન્ન રોગો વાળા ૨૫૦૦ ઓમાં ૐના જાપ શરૂ કરતાં પહેલાંની સાથે સમસ્ત જગતમાં એક અદ્ભુત પુરુષો અને ૨૦૦૦ મહિલાઓને તપાસ્યા દર્દની તીવ્રતામાં ૯૦ ટકા જેટલો સુધારો ગુંજારવ ફેલાવી દીધો. આ પવિત્ર ધ્વનિના હતા. આ સર્વે દર્દીઓને અત્યંત જરૂરી એવી જણાયો હતો. ૐના જાપની બહુ થોડા મહિમા તથા પ્રભાવને આજે સમસ્ત જ દવાઓ ચાલુ રખાવી બીજી બધી દવાઓ લોકો પર માત્ર ૧૦ ટકા જ અસર થઈ દુનિયા માની રહી છે. અમેરિકા, બ્રિટન અને બંધ કરાવી હતી. રોજ સવારે ૧ કલાક, ૬ (વધુ માટે જુઓ પાનું ૨૭મી ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ૐના માધ્યમ દ્વારા શારીરિક બિમારીઓ દૂર કરવામાં
| સર્જન-સૂચિ કરી
પૃષ્ઠ ક્રમાંક તથા નશામાં ચકચૂર ડૂબેલા યુવાનોને (૧) શ્રી જૈન મહાવીર ગીતા
ડૉ. ધનવંત શાહ સાચી રાહ પર લાવવા માટે પ્રયોગો કરાય
T(૨) સંપાદક – સંશોધક ડૉ. રમણલાલ સી. શાહ ડૉ. ગુલાબ દેઢિયા (૩) પ્રાણ આધારિત વિભિન્ન સાધના-પદ્ધતિ પ્રવર્તક મુનિશ્રી નૃગેન્દ્ર વિજય મ. (૪) પ્રૉ. યશવંતભાઈ શુક્લ
ડૉ. રણજિત પટેલ (અનામી) થોડા સમય પહેલાં જ બ્રિટનના એક (૫) દિવાળી કાર્ડભગવાન શ્રી તરફથી
શ્રી મલકચંદ રતિલાલ શાહ (કામદાર) સાયન્સ જર્નલના રિપોર્ટમાં સ્પષ્ટ રીતે ૐની (૬) વાણી : અણમોલ વરદાન
શ્રી શાંતિલાલ ગઢિયા મહત્તા સ્વીકારાઈ છે. ચિકિત્સકોએ દાવા (૭) સર્જન સ્વાગત
ડો. કલા શાહ (૭) જૈન પારિભાષિક શબ્દકોશ
ડિૉ. જિતેન્દ્ર બી. શાહ સાથે જણાવ્યું છે કે એલોપથી ડૉક્ટરોએ
(૮) આર્થિક સહાય માટે નોંધાયેલ રકમની યાદી જ્યાં શારીરિક બિમારીઓના ઈલાજ માટે |(૯) સંઘને પ્રાપ્ત આર્થિક સહાયની યાદી હાથ ધોઈ નાંખ્યા હતા ત્યાં ૐના સતત |(૯) પંથે પંથે પાથેય : બાપુજી ખાદીમાં લપેટાયેલું
અનોખું વ્યક્તિત્વ
ડૉ. મહેબૂબ દેસાઈ જાપ દ્વારા આશ્ચર્યજનક સુધારો જણાયો (૧૦) આચમન
અનુ. પુષ્પાબેન પરીખ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના •૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦૩ વર્ષનું લવાજમ રૂ. ૩૫૦/-(U.S. $ 40) •૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) •૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખપત્ર “પ્રબુદ્ધ જીવન” પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને “પ્રબુદ્ધ જીવન’ વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવન'ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ” અને “કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં
આવશે. • ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલશો. કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬
2મેનેજર • Website : www.mumbai_jainyuvaksangh.com • email: info@mumbai_jainyuvaksangh.com
છે 6 = = = = ૧ ૦ ૦ 6
(8 A
૦ ૧
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૮ ૦ ૦ અંક : ૧૦ ૦ ૦ તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ ૦
૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
UGIYA6
૦ ૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦
માનદ્ મંત્રી : ધનવંત તિ. શાહ
શ્રી જૈન મહાવીર ગીતા રાજગૃહી નગરી છે, એ નગરમાં એક રળિયામણું ઉદ્યાન છે, ૨. નાર્દસ્વ વ પાતાત્રે, મmયાં વાતોતિ મે સવા | ભક્તિશીલ દેવોએ સમવસરણની રચના કરી છે, ગણધર શ્રી મદ્ધા યત્ર તત્રામાનન્ધાદ્વૈતરૂપત: || 8 || ગૌતમ સ્વામી તેમજ અનેક પૂજ્ય મહામુનિ ભગવંતો બિરાજમાન
મ. ગી. અ. ૨-૧. છે. મગધ સમ્રાટ શ્રી શ્રેણિક મહારાજ પોતાના રાજન્ય વર્ગ અને “સ્વર્ગમાં નથી, હું પાતાળમાં નથી, મારો વાસ સદા પરિવાર સાથે પધાર્યા છે, સર્વ જિજ્ઞાસુ નગરજનો ઉપસ્થિત છે, ભક્તિમાં છે. જ્યાં મારા ભક્તો હોય છે, ત્યાં આનંદ ત રૂપે હું અનેક વ્યંતર ભૂવનપતિઓ, જ્યોતિષ તેમજ વૈમાનિક દેવો અને પણ વિદ્યમાન છું.' દેવીઓ અને તિર્યંચો પણ
‘આત્મન ! તું પરમાત્મા | આ અંકના સૌજન્યદાતા ઉપસ્થિત છે. આ સર્વે જીવો બે
છે, તું જ પરમાત્મા છે. તું શુદ્ધ હાથ જોડી ભગવાન શ્રી શ્રીમતી ઝવેરબેન માણેકલાલ એમ. સંગોઈ
છે, તે બુદ્ધ છે, તું નિરંજન મહાવીરને દેશના સંભળાવવા સ્મૃતિ: પૂ. પિતાશ્રી મગનલાલ હીરજી સંગોઈ.
છે, તું જ સ્વયં મહાવીર છે...તું વિનંતી કરી રહ્યાં છે. આત્માના | પૂ. માતુશ્રી રાજબાઈ ટોકરશી વીરા મહાવીરનો એક વાર બની ઉત્થાન વિશે નેચિક અને
જા. તો તું પોતે જ તને વ્યવહારિક કક્ષાના પ્રશ્નો પૂછાઈ રહ્યાં છે અને ભગવાન મહાવીરની મહાવીર બનેલો જોઈશ... વાણી અવિરત વહી રહી છે.
તું સ્વ વિનાની પંચાત મૂકી દે... 'जिनोऽहं सर्वजनेषु, बुद्धोऽहं बौद्धधर्मिषु ।।
સ્વમાં આનંદ વ્હેણ છે. પરમાં દુ:ખના ખારા દરિયા છે....” વૈMવાનમદં વિષ્ણુ:, શિવ: શૈવેષ વસ્તુત: || ૨૬ //
તારા આત્મામાં નિર્મળતા ભરી છે...સોનામાં માટી ભળે અને कृष्णोऽहं वासुदेवोऽहं, महेशोऽहं सदाशिवः ।
સ-મળ બને એમ તારા આત્મામાં કર્મોએ કચરો ભરી મૂક્યો છે,
એટલે નિર્મળ આત્મા સર્મળ બની ગયો છે...ઓ આત્મન્ ! તું सर्वगुरुस्वरूपोऽहं, श्रद्धावान् मां प्रपद्यते ।। १६ ।।
જાગ, તું ઊભો થા. તું તારા આત્માને ઓળખ..સ-મળ માંથી सागरोऽहं समुद्रेषु, गङ्गऽहं स्यन्दिनीषु, च ।
નિર્મળ બન...તારી અવસ્થા ત્રિગુણાતીત અને જ્ઞાનાદિ ગુણ સહિત -મહાવીર ગીતા - અધ્યાય-૧, શ્લોક ૧૫-૧૬-૧૭ છે...તું જાગ અને તને ઓળખ...તારો સ્વભાવ સચ્ચિદાનંદમય ‘સર્વે જૈનોમાં હું જિન છું, બૌદ્ધ ધર્મોમાં હું બુદ્ધ છું, છે. તું પોતે પર જ્યોતિ છે...મહાજ્યોતિ છે...આનંદનો ઉદધિ વૈષ્ણવોમાં હું વિષ્ણુ છું, શૈવોમાં હું શિવ છું, હું કૃષ્ણ છું, હું તારામાં છલકાય છે...તું એનો આસ્વાદ કર....બીજે બધે અજ્ઞાન વાસુદેવ છું, હું મહેશ છું, હું સદાશિવ છું, સર્વે ગુરુ સ્વરૂપ હું છે. અવિદ્યા છે..દુઃખ અંધકાર છે...એ બેસ્વાદ છે..' છું. શ્રદ્ધાવાન મને મેળવી શકે છે. સમુદ્રોમાં હું સાગર છું. ‘વાવાનાં તિવાવાનાં, નાત્ર ક્રિશ્ચિત કથોનનમ્ !' નદીઓમાં હું ગંગા છું.”
મ. પી. મ. ૨, રત્નો. ૨૨
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ ‘ભક્તિ અને શ્રદ્ધામાં વાદોનું કે પ્રતિવાદોનું જરાય પ્રયોજન રીતે મારામાં રહેલા છે.” હોતું નથી.”
રાજગૃહી નગરીના એ રમણિય ઉદ્યાનમાં દિવસો સુધી ભગવાન વાદ અને પ્રતિવાદ કરનારાઓ ઘાણીના બળદની જેમ તત્ત્વના મહાવીરની ૧૬ અધ્યાય અને છ પ્રકરણોમાં સમાયેલી ત્રણ હજાર પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી.”
ગાથાઓની અસ્મલિત વાણી વહેતી રહી. શ્રદ્ધા, પ્રેમ, કર્મ, ધર્મ,
(ઉપાધ્યાય યશોવિજયજી) નીતિ, સંસ્કાર, શિક્ષા, શક્તિ, દાન, બ્રહ્મચર્યા તપ, ત્યાગ, ‘વાદો નાવલમય!'
સત્સંગ, ગુરુભક્તિ, જ્ઞાન અને યોગોપસંહાર, આમ સોળ અધ્યાય
(નારદ ભક્તિસૂત્રો અને ઉપરાંત ગૌતમ સ્તુતિ, શ્રેણિક આદિ સ્તુતિ, ચેટક સ્તુતિ, (ભક્ત) વાદ વિવાદમાં ઉતરવું નહિ.
શક્તિ યોગાનુમોદના અને ઈન્દ્ર સ્તુતિ આ નામથી જુદા છ પદ્ય ખંડો 'आत्माऽऽत्मनाऽऽत्मनिर्मग्नः, सर्वत्र ब्रह्म पश्यति ।'
સમાવતી આ “મહાવીર ગીતા'નું સર્જન ક્યારે થયું ? કોણે કર્યું?
[મ. . મ. ૨, સ્તો. ૨૫] આપણે જૈન મહાભારત અને જૈન રામાયણથી પરિચિત છીએ, ‘આત્મા આત્મા દ્વારા આત્મ નિમગ્ન બનીને સર્વત્ર બ્રહ્મદર્શન પણ આ જૈન મહાવીર ગીતાથી એટલાં બધાં પરિચિત નથી. કરે છે.'
ભગવદ્ગીતા પછી અષ્ટાવક્ર ગીતા, કપિલ ગીતા, અવધૂત ‘ચ્ચે મત્રીમમન્વેષ, વેદ્રા: સર્વે સમાતા: |
ગીતા, અર્જુન ગીતા, અને ગીતા, કોવલ્ય ગીતા વગેરે અન્ય सर्वतीर्थस्य यात्रायाः, फलं मन्नामजापतः ।।'
લગભગ વીસ ગીતા હિંદુ ધર્મ પાસે છે, પણ જૈનો પાસે મહાવીર [R. Tી. મ, ૨, રત્નો. રૂ૪૦] ગીતા છે એ પણ એક હકીકત છે. 'कलौ मन्नामजापेन, तरिष्यन्ति जनाः क्षणात् ।'
આ મહાવીર ગીતાનું આકાર સ્વરૂપ ભગવદ્ ગીતા જેવું છે. - મિ. પી. મ. ૧, રત્નો. ૪ ૨ ૨] ભગવદ્ ગીતામાં ૧૮ અધ્યાય છે અને એ સંસ્કૃત પદ્યમાં છે. કલિકાળમાં મારા નામમાં સર્વ વેદો આવી જાય છે. મારા મહાવીર ગીતામાં ૧૬ અધ્યાય છે. અને એ પણ સંસ્કૃત પદ્યમાં નામના જાપથી સર્વ તીર્થોની યાત્રાનું ફળ મળે છે.
છે. ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણની વાણી છે. મહાવીર ગીતા કળિયુગમાં મારા નામના જાપથી ક્ષણવારમાં મનુષ્યો તરી ભગવાન મહાવીરની વાણી છે. અનેક વિષયો તેમજ જ્ઞાન, ભક્તિ જશે.
અને આત્માની ચર્ચા બન્નેમાં છે. બન્નેનું સ્વરૂપ લગભગ સરખું
(મ.ગી. અ.૫-૪૨૨ ) છે. 'अन्तकाले भजन्ते ये, भक्ता मां भक्तिभावतः।
પરંતુ બન્ને ગીતાની વાણીનું પ્રાગટ્ય સ્થાન અલગ અલગ तेपामुद्धारकर्ताऽहं, पश्चात्तापविधायिनाम् ।।'
જગ્યાએ છે. એકનું યુદ્ધિ ભૂમિ ઉપર, બીજાનું રાજગૃહીના એક મિ. જી. મ. ૧, રત્નો. ૪૬ રૂ] રળિયામણા ઉદ્યાનમાં. એક સ્થાને એ વાણીને શ્રવણ કરનાર માત્ર અંતિમ સમયે જે ભક્તો ભક્તિ ભાવથી મને ભજે છે, એક અર્જુન છે. બીજા સ્થાને આ વાણીનું શ્રવણ કરનાર અનેક (પાપોનો) પશ્ચાતાપ કરનારા તેઓનો ઉદ્ધાર કરું છું.” | જિજ્ઞાસુ ભવ્ય આત્મા છે. યુદ્ધિ ભૂમિ ઉપર પોતાના સગા-સંબંધીની સાધૂનાં યત્ર-સવારો, કાનમાં નાવિધિ: રામ:
હિંસા કરવાની અર્જુનને જરાય ઈચ્છા નથી, ત્યારે કૃષ્ણ એ અર્જુનને તત્ર રેશે સમાને વ, શ્રી–વૃતિ–ીર્તિ-વત્તિય: IT ૭૬.
પોતાનું કર્તવ્ય સમજાવી ઉત્સાહિત કરી હિંસા માટે પ્રેરે છે. અને यत्र देशे सदाचाराः, सद्विचाराश्च देहिनाम्।।
પરિણામે એક જ કુટુંબના ન્યાય માટે આશ્રિત એવા અનેક નિર્દોષ તત્ર વૃષ્ટથવિધિ: શાન્તિ:, યોગક્ષેમસુરd: // ૭૭,
સૈનિકોની હિંસા થાય છે. કૃષ્ણ પછી હજારો વર્ષો પછી આ ધરતી
નીતિયો || મહાવીર ગીતા ઉપર વિચરેલ ભગવાન મહાવીર જગતના જીવોને પ્રેમ, શ્રદ્ધા, જે દેશમાં દાન સન્માન વગેરે દ્વારા સાધુ-પૂજ્ય પુરુષોનો નીતિ, કર્મ, દાન, બ્રહ્મચર્ય અને જ્ઞાનની સમજ આપી શરીરની સત્કાર થાય છે, તે દેશમાં અને તે સમાજમાં લક્ષ્મી, ધૈર્ય, યશ, પ્રકૃતિના શત્રુઓને હણી અરિહંત અવસ્થા કેમ પ્રાપ્ત કરવી અને ઓજસ વગરે હોય છે, જે દેશમાં માનવો સદાચારી અને સ જેમ બરફનો ચોસલો ઓગળે એમ જ્ઞાન, તપ, ભક્તિના શુભ વિચારશીલ હોય છે ત્યાં સારો વરસાદ વગેરે થાય છે અને શાંતિ, કર્મથી અશુભ કર્મને ઓગાળી જેવી રીતે બરફ અદૃશ્ય થઈ જાય યોગક્ષેમ, સુખ વગેરે સહજ આવી મળે છે.
તેમ આત્મા ઉપર ચોંટેલા સન્મળ કર્મને દૂર કરી, આત્માને નિર્મળ धर्मा आर्या अनार्याश्च, देशभेदेन विश्रुताः।
કરી એ આત્માને મોક્ષ તરફ કેમ ગતિ કરાવવી અને પ્રત્યેક જીવ विद्यमानाश्च सर्वेऽपि, मयि सापेक्षतः स्थिताः ।।
આ ધરતી ઉપર જીવવા હકદાર છે એવો ઉપદેશ આપી પ્રત્યેક
મિ. જી. . -૭] જીવને પોતાનો ધર્મ બતાવે છે અને અંતે તો કહે છે કે - આર્ય, અનાર્ય ધર્મો દેશભેદથી પ્રસિદ્ધ છે. તે બધા સાપેક્ષ ‘હું કહું છું તે તમે પરંપરાથી સાંભળતા આવ્યા છો માટે
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૮
સ્વીકારતા નહિ, જે આપણા ધર્મ ગ્રંથોમાં છે એટલે સ્વીકારશો નહિ. પણ તમે જાતે જે અનુભવ કરો, પછી જે સાચું લાગે તે જ સ્વીકારો.’
જૈન દર્શન ભોગ પ્રધાન નથી ત્યાગ પ્રધાન છે.
જૈન દર્શનમાં સર્વે વાદોનો સમાવેશ છે, અન્ય દર્શનોમાં જૈન દર્શનનો સમાવેશ શક્ય ન હોય. નદીઓ સમુદ્રમાં સમાઈ શકે. પણ સમુદ્ર નદીઓમાં ન સમાઈ શકે, એમ જૈન દર્શન સાગર સમો છે, જૈન દર્શનની ખંડનાત્મક નહિ, મંડનાત્મક નીતિ છે એટલે જ સાપેક્ષવાદ– અનેકાંતવાદ એનો આત્મા છે એમ સિદ્ધ થાય છે.
૫
ભવિષ્યવેત્તા અને માત્ર એકાવન વર્ષની ઉંમરે અરિહંત શરણ થના૨ પરમ પૂજ્ય ધ્યાત્મ જ્ઞાન દિવાકર, બાલ બ્રહ્મચારી, યોગનિષ્ઠ, ગચ્છાધિપતિ આચાર્ય બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ, આ શ્રી જૈન મહાવીર ગીતા'ના સર્જક છે.
પ્રબુદ્ધ જીવન
આ શ્રી જૈન મહાવીર ગીતાની હસ્તપ્રત પૂજ્યશ્રીએ પોતાના અંતેવાસી કવિ પાદાકરને સોંપીને કહ્યું કે ‘મારા મૃત્યુ પછી એક પચીશી વીતે પછી આ મહાવીર ગીતા પ્રગટ કરજો.'
ત્યાર પછી લગભગ ૪૦ વર્ષ પછી આ હસ્તપ્રત શ્રીમદ્ બુદ્ધિ સાગરજીના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી દુર્લભ સાગરજીના હાથમાં આવી અને એઓશ્રીએ આ મહાવીર ગીતાનું વિ. સ. ૨૦૨૫માં મહાભારતની ઘટનાનું આપણી પાસે ઈતિહાસ પ્રમાણ નથી, એટલે આજથી ૩૯ વર્ષ પહેલાં પ્રકાશન કર્યું. આ મહાવીર ગીતા એટલે મહાભારતમાં પ્રગટેલી ભગવદ્ ગીતાને મહર્ષિ વ્યાસની કલ્પનાની પ્રજ્ઞા વાણી માનીએ તો. આ મહાવીર ગીતાની
હજી સંસ્કૃતમાં જ ઉપલબ્ધ છે. અને આ દીર્ઘ કાવ્યનું ગુજરાતીમાં હજુ સુધી ભાષાંતર થયું નથી.
થોડાં સમય પહેલાં મારે
મહાવીર વાણીનું સ્થળ પણ વાસ્તવિક નહિ પણ કલ્પનાનું
રહેલી વાણી પણ કલ્પના છે,
પણ બન્ને કલ્પના ભવ્ય છે અને
જીવન ઉદ્ધારક અને આત્મ ઉદ્ધારક છે જ.
આ મહાવીર ગીતાનું સર્જન ભગવદ્ ગીતાની જેમ યુગો પહેલાં નથી થયું પરંતુ આ યુગમાં જ લગભગ સો વર્ષ પહેલાં જ થયું છે.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇને આચાર્ય તુલસી અનેકાંત એવોર્ડ
જૈન વિશ્વભારતીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર આચાર્ય તુલસી અનેકાન્ત એવોર્ડ આ વર્ષે જાગતા સાહિત્યકાર અને જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય વિદ્વાન ડૉ. કુમારપાળ દેસાઇને
સ્થળ જ છે. અને એમાં વર્લ્ડ કેનાયત કરવામાં આવશે. જેન વિશ્વભારતીના અમલ શ્રી કે. મુનિશ્રી વાત્સલ્યદીપને વંદન
સુરેન્દ્રકુમાર ચોરડિયાએ જયપુરમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞના સાનિધ્યમાં એની જાહેરાત કરી. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને એક લાખ રૂપિયાની રાશિ પ્રદાન કરવામાં આવો. એમ. જી. સરાવજી ઉન્ડેશનના સૌજન્યથી અપાતો
અમદાવાદ જવાનું થયું ત્યારે પૂ. આચાર્ય દુર્લભ સાગરજીના શિષ્ય
કરવા ગયો, ત્યારે પૂ. વાત્સલ્યદીપે ઉપરની વિગત મને વિસ્તૃત રીતે કહી સંભળાવી. આ મ.ગી.ની ઝેરોક્સ નકલ મેં પૂ. શ્રી પાસેથી પ્રાપ્ત કરી. મારા ઉપર
આ એવોર્ડ જૈનદર્શનના મૌલિક સિદ્ધાંતોને વ્યાપક બનાવવા આવો અનુગ્રહ કર્યો એ માટે હું
માટે સમર્પિત ભાવથી વૈશ્વિક કાર્ય કરનાર વ્યક્તિને આપવામાં આવે છે.
એઓશ્રીનો ઋણી બન્યો છું.
એના સર્જક કોણ?
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા 'પદ્મશ્રી' અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપથીના હસો ‘જૈન રત્ન'નો આજથી લગભગ ૧૩૪ વર્ષ એવોર્ડ મેળવનાર ડૉ. કુમારપાળ દેસાઇએ જૈનદર્શન વિશે પહેલાં ગુજરાતના વિજાપુરમાં ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં ૫૪ ગ્રંથોની રચના કરી છે. એક ખેડૂત કણબી કુટુંબમાં છેલ્લા ચાર દાયકાથી અખબારો અને સામયિકો દ્વારા ધર્મસિદ્ધાંતો બહેચરદાસના નામે જન્મેલા વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કર્યો છે, તેમજ વિશ્વના અનેક અને માત્ર ૨૪ વર્ષના સાધુ દેશોમાં જૈનદર્શન વિશે વક્તવ્ય આપવા ઉપરાંત વિશ્વધર્મ પરિષદ જીવનમાં, ૨૫,૦૦૦ ગ્રંર્થોનું તથા આંતરરાષ્ટ્રીય પરિષદોમાં જૈન ધર્મના વ્યાપક સિદ્ધાંતોની વાંચન કરી, સંસ્કૃત, પ્રાકૃત અને પ્રસ્તુતિ કરી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને અન્ય ગુજરાતીમાં ૧૪૧ જેટલાં સંસ્થાઓમાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. પ્રેક્ષા વિશ્વભારતીના અદ્ભુત ગ્રંથોનું સર્જન કરનાર, ટ્રસ્ટી અને જૈન વિશ્વભારતીના સંચાલન સમિતિના સભ્ય શ્રી આજથી લગભગ ૮૯ વર્ષ બાબુલાલ શેખાણીએ જણાવ્યું કે આ એવોર્ડ આ પૂર્વે પંડિત પહેલાં હાજરા હજૂર શાસનદેવ | દલસુખભાઈ માલવણિયા, સુપ્રસિદ્ધ બંધારાવિદ ડૉ. લક્ષ્મીમ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની સંઘવી જેવી વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. મહુડીમાં સ્થાપના કરનાર,
'પ્રબુદ્ધ જીવન'ના વાચકો વતી મેં પૂજ્ય શ્રી વાત્સલ્યદીપને આ મહાવીર ગીતા'ના અધ્યાયોનું આચમન કરાવવા વિનંતિ કરી. હવેથી દર મહિને આ મહાવીર ગીતાના એક એક અધ્યાય વિશે સ્વાધ્યાયના ચિંતન લેખ આપણને ૧૬ કે તેથી વધુ મહિના સુધી એઓશ્રીની કલમેથી પ્રાપ્ત થશે, આપણા સર્વેનું એ સદ્ભાગ્ય. ૐૐ અર્હ મહાવીર.
ધનવંત શાહ (તા. ૪-૯-૨૦૦૮ના પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનનો અંક)
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
સંપાદક – સંશોધક ડૉ. રમણલાલ ચી. શાહ
nડં. ગુલાબ દેઢિયા (ડૉ. રમણલાલ ચી. શાહ,–અમારા સાહેબના દેહવિલયને તા. ૨૪ ઓક્ટો.- ૨૦૦૮ના ત્રણ વર્ષ પૂરાં થશે. પૂ. સાહેબની સ્મૃતિ હરપળે અમારા હૃદયમાં ગુંજન કરતી રહી છે અને રહેશે જ. આ સંસ્થાની સર્વે પ્રવૃત્તિ ઉપર એઓશ્રીના સતત આશીર્વાદ અને માર્ગદર્શન અમને મળતા રહ્યાં છે એની પ્રતીતિ અમને હર પળે થયા કરે જ છે, જેના પરિણામે આ સંસ્થા નિર્ધારિત ક્ષેત્રમાં પ્રગતિ કરતી જ રહી છે એવો સર્વેનો અનુભવ છે. પૂ. સાહેબને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
જૈન સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ડૉ. રમણલાલ ચી. શાહનું યોગદાન અનન્ય છે. જેને સાહિત્ય ક્ષેત્રે ખાસ કરીને સાહિત્ય સંશોધન ક્ષેત્રે. એઓશ્રીના પૂર્વસૂરિઓ પૂ. જિન વિજયજી, પૂ. પૂણ્યવિજયજી, પંડિત સુખલાલજી, પંડિત દલસુખભાઈ માલવણિયા, ડૉ. ભાયાણી સાહેબ, ઉપરાંત એ સમયના ઘણાં પ્રકાંડ પંડિતોની કક્ષાનું એમનું સર્જન છે.
એમના વિદ્યાર્થી ડૉ. ગુલાબ દેઢિયાનો આ લેખ અમારા સોના તરફથી પૂ. સાહેબને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રસ્તુત કરતા અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.–ધ.)
પ્રા. ડૉ. રમણલાલ ચી.મનલાલ શાહનો જન્મ વડોદરા જિલ્લાના પ્રિય કવિ રહ્યા છે. સમયસુંદરકૃત ‘નળદમયંતી રાસ' એમણે પાદરા ગામમાં થયો હતો. (૩-૧૨-૧૯૨૬). એમણે મુંબઇની હસ્તપ્રતો ચકાસીને તૈયાર કર્યો છે. સત્તરમા શતકના મહત્ત્વના સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી ગુજરાતી કવિ સમયસુંદરનો એ રીતે આપણને પરિચય મળે છે. અને સંસ્કૃત સાથે મેળવી હતી. એમ.એ.માં યુનિવર્સિટીમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ‘જંબૂસ્વામી રાસ” ગુજરાતીમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા હતા.
રમણભાઈનું એક આદર્શ અને નોંધપાત્ર સંપાદન છે. મુંબઈની બાબુ પન્નાલાલ શાળામાં એમના શિક્ષક અમીદાસ કોઈ પણ મધ્યકાલીન કૃતિનું સંપાદન અને સંશોધન કેટલી કાણકિયા અને ઈન્દ્રજિત મોગલ હતા. કોલેજમાં મનસુખલાલ ચીવટ અને કેટલો અભ્યાસ માગે છે તે અહીં જોઈ શકાય છે. ઝવેરી ગુજરાતીના અને ગોરીપ્રસાદ ઝાલા સંસ્કૃતના પ્રાધ્યાપક કર્તાનો વિસ્તૃત પરિચય, રાસ છાપ્યા બાદ દરેક ઢાળ પ્રમાણે હતા. ‘નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય પર રમણભાઈએ અઘરા શબ્દોના અર્થ, વિશેષ પંક્તિઓની સમજૂતી, જંબૂસ્વામીની પ્રા. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી કથાનો વિકાસ દર્શાવી આ રાસ વિશે અભ્યાસલેખ પણ સાથે મેળવી હતી. રમણભાઈએ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી મૂક્યો છે. વિદ્વાન, વિદ્યાર્થી કે સામાન્ય રસજ્ઞ વાચકને સરળ થાય વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.
એ રીતનું આ સંપાદન છે. સાથોસાથ એ પણ જોવા મળે છે કે રમણભાઈએ એંસી જેટલાં પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું મધ્યકાલીન કૃતિનું સંપાદન આદર્શ રીતે કરવું હોય તો આ રીતે છે. જેમાં જીવનચરિત્ર, સંસ્મરણ, પ્રવાસ, નિબંધ, ધર્મ- થઈ શકે. રસકવિ પ્રેમાનંદના સમકાલીન યશોવિજયજીની પોતાના તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો મુખ્ય છે.
હાથની લખેલી કૃતિ મળતી હોવાથી એમાં એ સમયની ભાષાનું એમણે તેર મધ્યકાલીન કૃતિઓનું સંશોધન સંપાદન કર્યું છે. વાસ્તવિક અને પ્રમાણભૂત સ્વરૂપ પણ જોઈ શકાય છે. જેમાં સમયસુંદર કૃત ‘નલ-દેવદતી રાસ', યશોવિજય કૃત જંબૂસ્વામી ધર્મ બતાવતાં કહે છેઃ જંબૂસ્વામી રાસ', ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલયમાળા’, સમયસુંદર પડતો રાખઈ તાત પરિ, અખઈ મિત્ર પરિ મગ્ન; કૃત “મૃગાવતી ચરિત્ર', ગુણવિનય કૃત ‘નલ-દવદંતી પ્રબંધ', પોષઈ નિજ માતા પરિ, ધર્મ તે અચલ અભગ્ન. સમયસુંદર કૃત ‘થાવસ્યાસુત રિષિ ચોપાઈ', ઋષિવર્ધનસૂરિ કૃત રમણભાઈ ટિપ્પણમાં અઘરા શબ્દોના અર્થ આપે છે. અખઈનું ‘નલરાય-દવદંતી ચરિત્ર', ગુણવિનય કૃત “ધન્ના-શાલિભદ્ર મૂળ સંસ્કૃત ‘આખ્યાતિ’ જણાવે છે તેનો અર્થ ‘બતાવે' એમ જણાવે ચોપાઈ', અને વિજયશેખર કૃત “નલ-દવદંતી પ્રબંધ' મુખ્ય છે. છે. પછી સમજાવે છે. “ધર્મ પિતાની જેમ આપણને પડતાં બચાવે
‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય', ‘નળ-દમયંતી કથાનો છે, મિત્રની જેમ માર્ગ બતાવે છે અને માતાની જેમ આપણું વિકાસ', “સમયસુંદર’ અને ‘ગૂર્જર ફાગુ સાહિત્ય' એમની અન્ય પોષણ કરે છે. ધર્મ આવો અવિચળ અગ્નિ છે.” જૂની ગુજરાતી મધ્યકાલીન સાહિત્યને લગતી મહત્ત્વની કૃતિઓ છે.
શીખવા, તેનો અભ્યાસ કરવા, વ્યાકરણ સમજવા કામ લાગે એવું ‘નળ-દમયંતી'ની કથા એમના અભ્યાસનો મુખ્ય વિષય રહ્યો. આ સંપાદન છે. એ કથા ઋગ્વદના સમયથી ક્યાંથી કઈ કઈ રીતે આવી, કેવા વિક્રમ સંવત ૮૩૫માં ઉદ્યોતન સૂરિએ ૧૩,૦૦૦ શ્લોકમાં ફેરફાર થયા તે બધું તેઓ ચિવટપૂર્વક નોંધે છે. સમયસુંદર એમના કુવલયમાલાનામના ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી હતી.
૧૧,
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન રમણભાઈએ એના ગુજરાતી અનુવાદનું સંપાદન કર્યું છે. અને મૂક્યો છે. ઉપરાંત અધ્યાત્મના વિવિધ વિષયોના, વૈષ્ણવ સાથોસાથ વિસ્તૃત અભ્યાસ લેખ આપી કૃતિને જુદા જુદા પરંપરાના, લોકકથાના અને સંસ્કૃતમાં તથા પ્રકીર્ણ રૂપે પ્રાપ્ત દૃષ્ટિકોણથી સમજવામાં સહાય કરી છે. કૃતિની ભાષા અને ફાગુઓનો પરિચય પણ મૂક્યો છે. રસકેન્દ્રોનો નિર્દેશ કર્યો છે અને એવો અભિપ્રાય આપ્યો છે કે આમ, વિષયનું સૂઝપૂર્વકનું વિભાજન અને મૂલ્યાંકન આ ‘કુવલયમાલા” એ માત્ર પ્રાકૃત ભાષાનું જ અનેરું આભૂષણ નથી, ફાગુ વિષયક બૃહદ્ ગ્રંથની વિશિષ્ટતા છે માત્ર ને માત્ર નરી જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું સંશોધન પ્રકૃતિનો ખરો પરિચય કરાવતો “જૈન ગૂર્જર અણમોલ રત્ન છે.”
ફાગુસાહિત્ય' ગ્રંથ ગુજરાતી સંશોધન સાહિત્યમાં આગવું સ્થાન જૈન સાહિત્ય' (ઈ. સ. ૧૪૫૦-૧૬૦૦) અને “નરસિંહ પ્રાપ્ત કરશે.' પૂર્વેનું ગુજરાતી સાહિત્ય' નામના બે વિસ્તૃત લેખમાં મધ્યકાલીન પોતાના વ્યવસાય જીવનનો આરંભ એક પત્રકાર તરીકે કરનાર સાહિત્ય સ્વરૂપો ‘સક્ઝાય', “સ્નાત્રપૂજા', રાસ, ફાગુ, બારમાસી રમણભાઈને સંપાદન અને લેખનમાં પત્રકારત્વ સહાયરૂપ થયું. વગેરેની વ્યાખ્યા આપી છે અને એ સ્વરૂપની જાણીતી કૃતિઓની ચાર દાયકા અધ્યાપનના અને એક દાયકો નિવૃત્તિકાળનો સંશોધન, વાત કરી છે. આ લેખોમાં જાણીતા અને ઓછા જાણીતા લેખન, સંપાદનમાં એમણે ઊજળો હિસાબ આપ્યો. મધ્યકાલીન કવિઓ હરસેવક, શાલિસૂરિ, દેપાળ, ઋષિવર્ધન, એન.સી.સી.માં મેજર અને બેટેલિયન કમાન્ડરના હોદ્દે પહોંચેલા બ્રહ્મજિનદાસ, વચ્છ ભંડારી, લાવણ્યસમય, જ્ઞાનચંદ્ર, સહજસુંદર, રમણભાઈ સમયમિત્ર હતા. સમયનો ક્યારેય દુર્વ્યય ન કર્યો. લાવણ્યરત્ન, પાર્શ્વચંદ્રસૂરિ, વિનયદેવસૂરિ, દોલતવિજય, સ્વાધ્યાયમાં કદી પ્રમાદ ન કર્યો. પોતાને પ્રાપ્ત થયેલી સોમવિમલસૂરિ, જયવંતસૂરિ, હેમરત્નસૂરિ, હીરકલશ, નયસુંદર, અનુકૂળતાઓને અભ્યાસમાં પ્રયોજી. આજીવન વિદ્યાર્થી બનીને મંગલમાણિજ્ય, સકલચંદ્ર ઉપાધ્યાય, સાધ્વી હેમશ્રી, માલદેવ, ભણતા રહ્યા. પીએચ.ડી.ના અઢાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પદ્મસુંદર, ગુણવિનય વગેરેના પ્રદાનની સંક્ષિપ્તમાં મૂલવણી કરી આપતી વખતે પોતે એ વિષયની સજ્જતા વધારતા રહ્યા. જીવનના છે. આ નિબંધોમાં એ સમય ગાળાની મહત્ત્વની કૃતિઓનો અને આરંભકાળે પ્રા. મનસુખલાલ ઝવેરી, પ્રા. ગોરીપ્રસાદ ઝાલા, ખાસ અપ્રકાશિત કૃતિઓનો નામોલ્લેખ કર્યો છે. મધ્યકાલીન આગમ દિવાકર પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, સાહિત્યમાં કામ કરનારને સહાયક થાય એવી ઘણી સામગ્રી આ અગરચંદજી નહાટા, ભૃગુરાય અંજારિયા વગેરે ગુરુજનો, બે નિબંધોમાં છે.
વિદ્વાનોનો સંગ પ્રાપ્ત થયો. પ્રકાંડ વિદ્વાન કે. કા. શાસ્ત્રીએ નોંધ્યું છે કે, “રાસ, ફાગુ, રમણભાઈએ “પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ” નામે એક બાલાવબોધની મધ્યકાલીન ગુજરાતી ભાષાના રમણભાઈ આરૂઢ સંશોધનાત્મક વિસ્તૃત લેખ લખ્યો છે. તુલનાત્મક અભ્યાસનો વિદ્વાન હતા.” રમણભાઈ સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી અને સારો નમૂનો છે. પ્રેમાનંદનું “નળાખ્યાન' અન્ય કર્તાઓ કરતાં અંગ્રેજી ભાષના ઊંડા જાણકાર હતા. મધ્યકાલીન સાહિત્યનું શ્રેષ્ઠ પુરવાર થયું છે. પ્રેમાનંદે મહાભારતની મૂળ કથા, ભાલણ સંપાદન સંશોધન એમના રસ, વ્યવસાયના ભાગ રૂપ અને ધર્મને અને નાકરની નવલકથામાંથી સ્વીકારેલ અમુક પ્રસંગો, શ્રી હર્ષના અનુસંગે ત્રિવિધ રૂપે હતું. જૈન પરંપરા, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય સંસ્કૃત “નૈષધીય ચરિત'ની ઝીલેલી કેટલીક અસર અને પોતાની અને સાધુ સમાગમને લીધે મધ્યકાલીન ગુજરાતી કૃતિઓને સુપેરે મૌલિક કલ્પના-બધું જ અહીં વિગતે સમજાવવામાં આવ્યું છે. સમજવા-સમજાવવાનું એમને માટે સહજ હતું.
પ્રેમાનંદે ક્યાંથી શું લીધું, ક્યાં પોતાનું ઉમેર્યું, કેટલું દીપી ઊઠ્ય રમણભાઈના સંપાદન-સંશોધન માટે ડૉ. બળવંત જાની લખે અને કેટલું ઊણું ઊતર્યું તે બધું જ આ સંશોધકે તુલનાત્મક છે: “તેઓ આજીવન સંશોધક રહ્યા. છેલ્લે છેલ્લે તો તદ્દન નિવૃત્તિ અભ્યાસ કરીને નોંધ્યું છે. એક જાણીતી કૃતિને અભ્યાસી કઈ રીતે પછી પણ “જૈન ગુર્જર ફાગુ સાહિત્ય' વિષયનું સંશોધન તપાસે છે તે અહીં જોવા મળે છે. અવિતપણે ચાલુ રાખ્યું. ૧૩૨ જેટલા ગુજરાતી ફાગુઓના “હંસ વિલાપ'ની વાત પ્રેમાનંદે નયસુંદરના ‘નળ દમયંતી તેમના સ્વાધ્યાયના સુફળ રૂપે પ્રાપ્ત ગ્રંથ તેમની શોધનિષ્ઠાનો રાસ'માંથી એ કલ્પના લીધી હોય એમ રમણભાઈ માને છે. ખરો પરિચય કરાવે છે. તેમણે પ્રારંભે ફાગુના સ્વરૂપ અને હિંસ નળને એની રાણી વિશે પૂછે છે એ પ્રસંગે “ભાભી’ શબ્દ વિકાસરેખાનો પરિચય કરાવીને પછી નેમિનાથ વિષયક પચાસ મૂકી, પ્રેમાનંદે પંખી અને માનવની કૌટુમ્બિક નિકટતા અને ફાગુઓનું વિવેચન મૂલ્યાંકન કર્યું છે. એ પછી યૂલિભદ્ર વિષયક આત્મીયતાનું હૃદયંગમ ચિત્ર ખડું કર્યું છે. કવિનું ગુજરાતીકરણ ફાગુઓ અને એ પછી વસંત, શૃંગાર, તીર્થ, તીર્થકરો, ગુરુ પણ ધ્યાન ખેંચે છે. ભગવંતો અને વ્યક્તિ-વિભૂતિ વિષયક ફાગુ રચનાઓનો પરિચય નિબંધકારે નોંધ્યું છે કે સ્વયંવર માટે નળ જાય છે ત્યારે સવત્સી
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
ગાય અને કુરંગ-કુરંગીના શુકન એને થાય છે એમ પ્રેમાનંદે થતી નથી લાગી. આલેખ્યું છે. જે એની મૌલિક કલ્પના અને તત્કાલીન ગુજરાતી કવિ સમયસુંદર કૃત થાવાસુત રિષિ ચોપાઈનું સંપાદન વાતાવરણનું પ્રતિબિંબ છે. અન્ય નળકથાઓનો લેખકનો અભ્યાસ રમણભાઈએ કર્યું છે. જેમાં પ્રથમ કવિ પરિચય, થાપચ્ચાસુત રિષિ સઘન હોવાથી આવી બાબતો તારવવી શક્ય બની છે. લેખકે ચોપાઇની સમાલોચના, પછી મૂળ ચોપાઈ અને છેલ્લે ટિપ્પણ પ્રેમાનંદની મૌલિકતા, અન્યની અસર, કૃતિને થતા લાભ અને આપી કૃતિને વાંચવા સમજવામાં સરળ થાય, અભ્યાસીને હાનિની ચર્ચા કરી છે. માણિક્યદેવસૂરિ કૃત ‘નલાયન' અને તે ઉપયોગી થાય એવું સંપાદન કર્યું છે. કવિ સમયસુંદરે એક સાથે પરથી રચાયેલ નયસુંદર કૃત ‘નળદમયંતી-રાસ'ની અસર પ્રેમાનંદે ઘણી બધી ઉપમાઓ આપીને માલોપમા અલંકાર પ્રયોજ્યો છે. ઠીક ઠીક ઝીલી છે અને પોતાની ઉચ્ચ કાવ્યપ્રતિભાથી ‘નળાખ્યાન' સમયસુંદરના કવિત્વને ઉઠાવ આપે એવી એ સુંદર નું ઉત્તમ આખ્યાન કૃતિ તરીકે સર્જન કર્યું તેની વિગતે ચર્ચા પંક્તિ છે: કરવામાં આવી છે. સંશોધકને શોભે એવી આ કથાવસ્તુની તપાસ અથિર કાન હાથી તણી રે, અથિર કાપુરુષની બાંહ, છે. તેનાથી સર્જનકળાનાં સગડ પણ મળે છે.
અથિર માણસનઉ આઉખઉ રે, અથિર માણસ સાથ, | ‘જંબૂસ્વામી રાસ'ના સંપાદની જેમ “ગૂર્જર ફાગુસાહિત્ય' અથિર મુંછ ઉદિર તણી રે હાં, અથિર પારધીના હાથ, રમણભાઈના સંપાદન-સંશોધન કાર્યનો વિશેષ નોંધપાત્ર ગ્રંથ અથિર નાદ ઘંટા તણી રે હાં, અથિર વેશ્યાની પ્રીતિ, છે. ગ્રંથના આરંભ “ફાગુનો કાવ્યપ્રકાર' લેખમાં ફાગુના સ્વરૂપ અથિર દંડ ઉપરિ ધજા રે હાં, અથિર પાણી છાસિ મેલ, વિશે મહત્ત્વની ચર્ચા છે. ત્યાર બાદ “ફાગુ કાવ્યની વિકાસરેખા” અથિર વાત હત પાનડા રે હાં, અથિર સીતાતુર દંત. લેખમાં કયા કયા વિષયવસ્તુને ફાગુ કાવ્યમાં આવરવામાં આવેલ કવિએ અસ્થિર વસ્તુઓ વિશેના જુદા જુદા નિરીક્ષણો આપ્યાં છે તેની માહિતી છે. ત્યારબાદ વિવિધ કવિઓએ રચેલ નેમિનાથ છે. રમણભાઈએ આવાં રસકેન્દ્રોનો નિર્દેશ કર્યો છે. વિશેના પચાસ ફાગુકાવ્યો, સ્થૂલિભદ્ર વિશેના ચાર ફાગુકાવ્યો, રમણભાઈના સમગ્ર સંપાદન-સંશોધનના કાર્યને જોતાં તે વસંત-શૃંગારનાં સાત ફાગુકાવ્યો, તીર્થ વિશેનાં તેર ફાગુકાવ્યો, પરિચયાત્મક વધુ છે. નળ-દમયંતીની કથામાં વિગતોની તીર્થકર, ગુરુ ભગવંત, વ્યક્તિ વિષયક, આધ્યાત્મિક વિષયનાં, વિવિધતાની વાત મુખ્ય બની રહે છે. વિષય પોતે જ એકવિધતાલોકકથા વિષયનાં, વૈષ્ણવ ફાગુકાવ્યો અને સંસ્કૃતમાં ફાગુકાવ્યો વાળો છે. વિશે નાની મોટી કવિ, કાવ્યવિષય, કાવ્યભાષા અને મહત્ત્વની રમણભાઈએ મધ્યકાલીન સાહિત્યસર્જકો સમયસુંદર, પંક્તિઓની નોંધ સાથે ૩૫૦ પાનાંનો આ ગ્રંથ મધ્યકાલીન યશોવિજયજી, ઉદયરત્નજી, વીર વિજયજી, હેમચંદ્રાચાર્ય વગેરે પ્રગટ-અપ્રગટ ૧૪૧ જેટલાં ફાગુકાવ્ય કૃતિઓની નોંધ અને વિશે જે ચરિત્રલેખ લખ્યા છે, તે કવિ અને કૃતિ સુધી પહોંચવામાં સમાલોચનાને સમાવે છે. એક ગ્રંથમાં એક વિષયની મહત્ત્વની સહાયક બને એવાં છે. એમણે સંશોધક અને સંપાદક તરીકે, બધી વિગતો મળી રહે એ વાચક–અભ્યાસીઓ માટે ઉત્તમ સુવિધા બની શકે એટલી બધી જ વિગતો તપાસવામાં, સરખાવવામાં, છે. અન્ય વિષયો પર આ પ્રકારનું કામ કરનારને માર્ગદર્શક થાય અને મૂલવવામાં ચિવટ રાખી છે. રમણભાઈના લેખનમાં એવું માતબર કામ થયું છે.
સરળતાનો ગુણ મુખ્ય છે. અલ્પવિરામ કે પૂર્ણવિરામ આવે પણ મધ્યકાલીન ઊર્મિકવિ દયારામ એમની ગરબીઓ માટે જાણીતા ઉદ્ગાર ચિહ્ન એમનાં વાક્યોમાં ન મળે. એમના જીવન જેવી જ છે. એમણે બાર જેટલાં આખ્યાન લખ્યાં છે, તે વિશે રમણભાઈએ એમની શૈલી સમભાવપૂર્ણ રહી છે. ‘દયારામનાં આખ્યાન' લેખમાં વિસ્તૃત ચર્ચા કરી છે અને એવું આજે ગુજરાતી સાહિત્ય પરિષદની આ અક્ષરભૂમિ પર મારા તારણ આપ્યું છે કે આખ્યાનકાર તરીકે દયારામ પોતાના ગુરુજી પૂ. રમણભાઈનું સ્મરણ કરવાની મને તક મળી છે તે માટે પુરોગામી કવિઓ કરતાં સવિશેષ સિદ્ધિ દાખવતા નથી. આખ્યાન હું મારી જાતને બડભાગી માનું છું. જેવો પરલક્ષી કાવ્ય પ્રકાર દયારામની આત્મલક્ષી પ્રતિભાને વિશેષ મધ્યકાલીન સાહિત્ય પાસે જનારને રમણભાઈના સંપાદનઅનુકૂળ કેમ નથી આવતો તેની તાર્કિક ચર્ચા કરી છે. સંશોધનમાંથી જરૂરી માર્ગદર્શન મળશે એવું એમનું યોગદાન છે. દયારામે કેટલાંક આખ્યાનોમાં “કડવું' ને બદલે “મીઠું' શબ્દ
* * * પ્રયોજયો છે. આખ્યાનમાં “કડવું' શબ્દ “કડવડ' પરથી આવ્યો (ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત “મધ્યકાલીન ગુજરાતી છે. રમણભાઈએ “કડવું” અને “મીઠું' બન્ને શબ્દોની તપાસ અને સાહિત્યના સંશોધકો-સંપાદકો’ પરિસંવાદમાં વંચાએલો નિબંધ) ચર્ચા કરી છે. દયારામના “અજામિલ આખ્યાન'ને રમણભાઈ કવિની ૧૭/૨૨, આકાશગંગા, મનીષ નગર, ચાર બંગલા, અંધેરી નોંધપાત્ર કૃતિ ગણે છે. અન્ય કૃતિઓમાં આખ્યાન કવિતા સિદ્ધ (વેસ્ટ), મુબઈ-૪૦૦ દ૫૩. મો. ૯૮૨૦૬ ૧૧૮૫૨.
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
પ્રાણ આધારિત વિભિન્ન સાધના-પદ્ધતિ
2 પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય મ.
રહ્યો છે.
આરોગ્યનું ક્ષેત્ર હોય કે અધ્યાત્મનું
શરીર શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ દ્વારા સ્વાસ્થ્ય કેમ પ્રાપ્ત કરવું એ જ ઉદ્દેશ છે. અહિં આપણે પ્રાણ આધારિત કેટલીક પ્રાચીન અને અર્વાચીન બંને સાધના–પદ્ધતિનો પરિચય કરવા સાથે તે જીવનમાં કેટલી ઉપયોગી છે તે જોઈ
(૧) શ્વાસ-વિજ્ઞાન
(The Science of Breathing)
આપણે જે શ્વાસ લઈએ છીએ તેનો પ્રાકારાક્તિ સાથે ધનિષ્ઠ સંબંધ છે. જેને (Vital Energy-જીવનશક્તિ) કહી શકાય. પ્રાણનું કામ શ્વસનતંત્રનું સંચાલન કરવાનું છે. હૃદયના સ્થાને આવેલ અનાહત ચક્ર એ પ્રાણનું કેન્દ્રબિન્દુ છે.
પાતંજલ યોગસૂત્રમાં પ્રાણનું પાંચ પ્રકારે પૃથક્કરણ કરેલ છે-પ્રાણ, અપાન, સમાન, દાન, ઘ્યાન. તદુપરાંત બીજા પણ પાંચ ઉપ-પ્રાણ છે. જે સૂક્ષ્મવાયુ રૂપે છે. નાગ, સૂર્ય, કૃકલ, ધનંજય અને દેવદત્ત.
પ્રાણ મૂલતઃ એક હોવા છતાં કાર્યભેદથી એના પાંચ વિભાગ પડે છે. શરીરસ્થ સૂક્ષ્મ સાત ચક્રોમાં તેનો વાસ છે. પ્રાાવાયુ સૌમાં મુખ્ય છે. તેનું સ્થાન હૃદય એટલે કે અનાહત ચક્ર છે જે જીવનતિ બને છે.
અપાન વાયુ નાભિથી નિમ્ન પ્રદેશમાં-સ્વાધિષ્ઠાન અને મૂલાધાર ચક્રમાં છે. તેનું કાર્ય ઉત્સર્ગ કરવાનું છે.
સમાન વાયુ નાભિમાં – મણિપુરચક્રમાં છે તેનું કાર્ય પાચન પોષણ કરવાનું છે.
ઉદાન વાયુ કંઠમાં વિશુદ્વિચક્ર, આજ્ઞાચક્ર અને સહસાર ચક્રમાં છે–ઉન્નયન તેનું કાર્ય છે.
વ્યાન વાયુ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે પરિનયન તેનું કાર્ય
છે.
પંચ કોશમાં પ્રાણમય કોશ (શરીર)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
જૈન યોગી શ્રી ચિદાનંદજીએ પણ 'સ્વોદયજ્ઞાનમાં ઉપર્યુક્ત
પ્રાણના પ્રકારો બનાવ્યા છે. (પદ્ય ક્રમાંક-૪૪૨-૪૪૩),
જૈન દર્શનની દૃષ્ટિએ ૧૦ પ્રાણ છે-જે દ્રવ્યપ્રાણ રૂપ છે. પાંચ ઈન્દ્રિય, ત્રણ (મન, વચન, કાયા) બલ, શ્વાર્સોશ્વાસ અને આયુષ્ય તે પૈકી શ્વાસોશ્વાસની સ્પષ્ટ રીતે સ્વતંત્ર ગણતરી કરી છે. અને જીવસૃષ્ટિમાં કોને કેટલા પ્રાણ હોય છે તે નવતત્ત્વની ૭ મી ગાથામાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, (આનપાન) ભાષા અને મન આ ૬ પર્યાપ્તિ એક શક્તિવિશેષ છે.
યોગદર્શન અને જૈનદર્શનમાં જે રીતે પ્રાણનો પરિચય મળે છે તે મૌલિક છે. પ્રાણાયામની સાધના સંપૂર્ણપણે અને સ્વતંત્ર રીતે અધ્યાત્મલક્ષી હોવા છતાં વૈદિક શ્રુતિઓમાં (ચામાં) તેને દેવતાનું રૂપક આપીને પ્રાર્થના કરવામાં આવી છે. – 'નમસ્તે વાર્યા, ત્વમેવ પ્રત્યક્ષ બ્રહ્માસિ' આમ પંચતત્ત્વોમાં અગ્નિ, વરૂણ, પૃથ્વીની જેમ વાયુ (પ્રાણ)માં પણ દેવત્વ આરોપિત કરીને તેની ઉપાસના કરવા દ્વારા પ્રાણશક્તિ-ઉર્જાનું કેમ ઉર્દીકરણ કરવું એ ઉદ્દેશ
૯
૧. પાતંજલ યોગદર્શન અનુસાર અષ્ટાંગ યોગ પૈકી પ્રાણાયામ (રેચક, પૂરક, કુંભક), અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભત્રિકા, ઉડ્ડીયાનબંધ વગેરે.
૨. વિપશ્યના,૩. પ્રેક્ષાધ્યાન, ૪. સ્વરોદયજ્ઞાન, ૫. Pranic Healing તથા પૈકી, ૬. સુદર્શન ક્રિયા, ૭. Levitation. હવે આપણે ક્રમશઃ વિચાર કરીશું :
પાતંજલ યોગ સૂત્રમાં પ્રાણાયામનો પરિચય આપતું સૂબે
છે –
વાદ્યાયન્તરસ્તથ્ય વૃત્તિ વૈશ-ાત-સંધ્યામિ: પરિતૃષ્ટો રીર્ઘસૂક્ષ્મ:।। ૨/૫૦
બાહ્યવૃત્તિ, આત્યંતરવૃત્તિ અને સ્તંભવૃત્તિ એટલે કે રેચક, પૂરક અને કુંભક–એ ત્રિવિધ પ્રાણાયામ દેશ, કાલ અને સંખ્યાથી નિયમિત થાય છે અને અભ્યાસથી દીર્ઘ તથા સૂક્ષ્મ બને છે.
સાધારણ રીતે એક સ્વસ્થ-તંદુરસ્ત વ્યક્તિની શ્વાસોશ્વાસનો સમય તેને માત્રા કહેવાય છે.
એવી ૧૬ માત્રાથી (પરિમાણ) પૂરક, ૩૨ માત્રાથી રેચક અને ૬૪ માત્રાથી કુંભક પ્રાણાયામ પરિપૂર્ણ થાય છે.
શ્વાસ લેવાની સૌથી શ્રેષ્ઠ ચાવી-Kay-પદ્ધતિ એ છે કે-શ્વાસ લેતી વખતે પેટ-કુદર ફુલવું જોઈએ અને શ્વાસ છોડતી વખતે પેટ અંદર જવું જોઈએ, Correct breathing is to inhale till
the stomach expands and exhale to contract it.
આપણે નોર્મલ રીતે એક મિનિટમાં ૧૫ થી ૧૮ વાર શ્વાસ લઈએ છીએ એ પ્રમાણે ગણીએ તો એક કલાકમાં ૬૦૪૧૫૯૦૦ વા૨ અને ૨૪ કલાકમાં ૯૦૦૪૨૪=૨૧,૬૦૦ વાર શ્વાસ લઈએ છીએ. પ્રાણાયામના અભ્યાસથી શ્વાસ શુદ્ધ અને સંયમિત થાય છે અને પરિણામે શ્વાસોશ્વાસની ગતિને લંબાવી શકાય છે.
આ સંદર્ભમાં યોગી શ્રી ચિદાનંદજી સોદાનમાં કહે છે. કે આ કાળમાં મનુષ્યના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૧૬ વર્ષની છે તે મુજબ ૧૦૦ વર્ષમાં ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ ચાર અબજ, સાત કરોડ, અડતાલીસ લાખ અને ચાલીસ હજાર શ્વાસોશ્વાસ ભોગવાય છે.
પિથ ૪૦૪ થી૪૦૩ શ્વાસને આપણા મનોગત ભાવ, વિચાર, આવેશ, લાગણી સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે. There is a deep relationship between our breath and our emotions. As soon as
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
we get excited our breath gets short and shallow, when we calm down our breath gets longer and deeper. Breathing and our inner being is closely related.
શ્વાસ મન સાથે સંબંધિત છે તો મનનો સંબંધ વાયુ સાથે છે. મનો યંત્ર મરૂત્ તંત્ર। એમ મહર્ષિઓ કહે છે એટલે આ એક ચેનલ છે.
જ્યારે જ્યારે આપણે ભાવાવેશમાં આવીએ છીએ ત્યારે આપણા શ્વાસનો ગ્રાફ પણ up-down થાય છે. થર્મોમીટરમાં જેમ પારો ઉપર-નીચે જાય છે તેમ અહીં પણ સમજવું.
આનું એક ગણિત આ પ્રમાણે છે. શ્વાસની ગતિ પ્રતિ મિનિટ ૧૨ થી ૧૫ ગણીએ તો તે નોર્મલ છે પણ જુદી જુદી ક્રિયાઓમાં તેમાં વધારો કે ન્યૂનતા જોવા મળે છે ઃ
ગાતી વખતે-Singing-૧૬ શ્વાસોશ્વાસ ખાતી વખતે-Eating-૨૦ શ્વાસોશ્વાસ ચાલતી વખતે-walking-૨૪ શ્વાસોશ્વાસ સૂતી વખતે-Sleeping-૩૦ માર્ચાયાસ કામ વાસના–Sex-૩૬ શ્વાસોશ્વાસ ક્રોધ સમયે-Exciting-૩૭ શ્વાસોશ્વાસ
હવે આપણે ધાર્મિક ક્ષેત્રમાં દષ્ટિપાત કરીશું તો જૈનદર્શનમાં પ્રતિક્રમણની વિધિમાં પણ આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને સાંકળી લેવામાં આવી છે. પ્રતિક્રમણના ધડાવશ્યકમાં કાર્યોત્સર્ગ વખતે નવકારમંત્ર અથવા લોગસ્સસૂત્ર ગણવાનું વિધાન છે. તેની સમય મર્યાદા માટે કહ્યું છે કે-એક લોગસ્સસૂત્ર ગણતાં ૨૫ થી ૨૮ શ્વાસોશ્વાસ થાય છે જ્યારે એક નવકારમંત્રના આઠ શ્વાસોશ્વાસ ગણતા ચાર વાર નવકાર ગણવાથી ૩૨ શ્વાસોશ્વાસ થાય છે.
પ્રબુદ્ધ જીવન
ધ્યાન, સાધના, મંત્ર-જાપ, કાઉસગ્ગ વગેરેમાં શ્વાસોશ્વાસનું લક્ષ્ય ઉપયોગી એટલા માટે છે કે તે સહજ છે, સ્વાભાવિક છે. (૨) વિપશ્યના
વિપશ્યના એ બૌદ્ધ પરંપરાની એક સાધના પદ્ધતિ છે. તેને ‘આનાપાન સતિ' પણ કહેવામાં આવે છે. 'આનાપાન' એટલે શ્વાસોશ્વાસ. સતિ એટલે એના પ્રતિ જાગૃતિપૂર્વકનું તટસ્થ રીતે નિરીક્ષણ કરવું. સ્મૃતિનું પાલિ ભાષામાં ‘સતિ' થયું.
વિ+વૃશ (પશ્ય) એટલે વિશેષ રીતે-બારીકાઈથી જોવું-અર્થાત્ આપણાં ભીતરમાં શ્વાસોશ્વાસને જોવો.
શ્વાસોશ્વાસનું માધ્યમ સૌને સર્વત્ર સદા, સુલભ હોય છે એટલે સાધના પદ્ધતિમાં તેને અગ્રસ્થાન આપ્યું છે. બીજું કારણ એ પણ છે કે-આપણા શ્વાસનો આપણા મનોગત વિકારો સાથે ગાઢ સંબંધ છે. જ્યારે મનમાં ક્રોધ જાગે, વાસના જાગે, ભય જન્મે ત્યારે શ્વાસની ગતિ (Frequency) તેજ થઈ જશે એ આપણો અનુભવ છે. અને શાંત થતાં નોર્મલ-સાધારણ બની જશે.
શ્વાસોશ્વાસ, એકદમ વર્તમાનની At Present ની ઘટના છે. આથી તે તરફ મનને લઈ જવાથી વિકારો શાંત થાય છે. પરિણામે નષ્ટ થાય છે, કારણ કે ત્યારે ભૂતકાળનું કોઈ સ્વપ્ન નથી અને ભવિષ્યની કોઈ કલ્પના નથી. માત્ર આપણે આપણા જ શ્વાસના
તા. ૧૬ આંક્ટોબર, ૨૦૦૮
સાક્ષી–દૃષ્ટા બનવાનું છે.
જેમ પાતંજલ યોગદર્શનમાં અષ્ટાંગ યોગ છે તેમ બૌદર્શનમાં અષ્ટાંગ અનિતા મળે' અષ્ટાંગ માર્ગ (પથી કે તેના નામ-શીલ, સમાધિ, પ્રજ્ઞા, સમ્યગ્ વાણી, સમ્યગ્ કર્મ, સમ્યગ્ આજીવિકા, સમ્યગ્ વ્યાયામ, સમ્યગ્ સ્મૃતિ છે.
શ્રી સત્યનારાયણ ગોયન્કાજીએ વિપશ્યનાને દેશ-વિદેશમાં વિકસાવી છે. અનેક ધ્યાન-કેન્દ્રો સ્થાપિત થયા છે. સાધકો તેનો લાભ લે છે.
(૩) પ્રેક્ષાધ્યાન
વિપશ્યના અને પ્રેક્ષામાં માત્ર શાબ્દિક અંતર છે. તેના ભાવાર્થમાં કોઈ ભેદ તફાવત નથી. વિપુરા (પર) જે અર્થ બતાવે છે તે જ અર્થ પ્રર્ ધાતુ બતાવે છે. તેનો અર્થ છે-પ્રકૃષ્ટ રૂપે જોવું તે-પ્રેક્ષા.
તેરાપંથી જૈનાચાર્યશ્રી તુલસીજીએ અને તેમના અનુગામી યુવાચાર્ય શ્રી મહાપ્રશજીએ આ પદ્ધતિનો સૂત્રપાત કર્યો છે. આ સાધના પદ્ધતિનું મૂળ સ્રોત (Base) તો જૈનદર્શનના તત્ત્વો જ છે.
જેનામાંમાં એક વાક્ય છે
'મપિમ્ન અપ્પમ મ ળ' અર્થાત્ કે આત્મન્ ! તું તારી જાતને ો. એટલે કે સ્વયં જો. આત્માને જો, તેનો સાક્ષાત્કાર દર્શન
કર.
અહીં આ પ્રેક્ષાધ્યાનના અંતર્ગત મુખ્યત્વે શ્વાસપ્રેક્ષા આવે છે. તે ઉપરાંત શરીરપ્રેક્ષા, દીર્ઘશ્વાસપ્રેક્ષા, ચૈતન્યકેન્દ્રપ્રેક્ષા, સમવૃત્તિ, વેશ્યાધ્યાન (Aura), કાર્યોત્સર્ગ વગેરેનો પણ સમાવેશ થાય છે.
સ્વરોદયનું શાસ્ત્ર પણ શ્વાસથી જોડાયેલું છે-તેનો વિચાર આપણે અલગથી કરીશું.
પ્રેક્ષાધ્યાનની સમીક્ષામાં એ વિચારણીય છે કે-ઉપર્યુક્ત આગમ વાક્યનો અભિપ્રાય જો માત્ર આત્મા, ચૈતન્ય પરત્વે જ હોય તો તેનાથી સંલગ્ન પ્રાણ, શ્વાસોશ્વાસ, શરીર કે લેમ્પા વગેરે તેની મર્યાદાની બહાર છે-એટલે તેનો સમાવેશ કરી શકાય નહિ. અને ચૈતન્ય ગુણોથી સંબંધિત આત્માના અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વીર્ય, ઉપયોગ, અબાધિત સુખ એવા ભાવપ્રાણને જ પ્રાધાન્યતા આપવી ઘટે. અલબત્ત, આ કક્ષાએ પહોંચવા માટે પ્રેક્ષાધ્યાન જરૂર પગથિયું બની શકે છે. (૪) સ્વરોદય જ્ઞાન
યોગના ક્ષેત્રમાં જૈનાચાર્યોનું બહુ જ મોટું પ્રદાન છે. અત્રે સંક્ષિપ્તમાં જોઈએ
પાતંજલ યોગદર્શનનો અષ્ટાંગયોગ પ્રસિદ્ધ છે. બૌદ્ધ પરંપરામાં અાંગમાર્ગ છે. તેમ જૈનદર્શનમાં યોગની આઠ દિષ્ટ છે, તે આ પ્રમાણે છે
મિત્રા, તારા, બલા, દીપા,
સ્થિરા, કાન્તા, પ્રભા અને પા.
આ પાયા ઉપર યોગ યાત્રા આગળ વધે છે. ૧૪ પૂર્વધારી,
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન
| ૧૧ શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ નેપાલમાં મહા- ડાબી-વામ બાજુની નાડીને ઈડા અથવા ચંદ્રસ્વર કહે છે. પ્રાણાયામ ધ્યાનની સાધના કરી હતી એવો ઉલ્લેખ મળે છે. પદ્ય-૧૫ માં-કહ્યું છે કે – ઊક્ત બંનેની મધ્યમાં સુષુમ્યા
વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્યશ્રી-હરિભદ્રસૂરિજીએ છે – તે વખતે નાસિકાના બંને – ડાબા તથા જમણા છિદ્રમાંથી યોગશતક વગેરે અનેક ગ્રંથોની રચના કરી. તે પછી કલિકાલસર્વજ્ઞ સ્વર – શ્વાસ ચાલતો હોય છે. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યશ્રીના યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પદ્ય-૯૭ માં યોગીરાજ કહે છે કેયોગનું વિશદ વિવેચન મળે છે. જેમાં ધ્યાન-સાધનાનો અનુભવ પ્રાણાયામ ધ્યાન જે કહીએ પણ સમાવિષ્ટ છે.
તે પિંડસ્થ ભેદ ભવિ લહીયે, દિગંબર જૈનાચાર્ય શ્રી શુભચંદ્રાચાર્ય કૃત “જ્ઞાનાર્ણવ'માં મન અરૂ પવન સમાગમ જાણો, પ્રાણાયામ તથા સ્વરોદય વિજ્ઞાન વિશે ઘણી જ્ઞાતવ્ય માહિતી છે. પવન સાધ, મન નિજ ઘર આણો. આ જ ક્રમમાં આગળ વધતાં યોગીરાજશ્રી ચિદાનંદજી કૃત અહીં યોગિરાજે મન અને પવનના મિલનની વાત કરી છે. એ સ્વરોદય જ્ઞાનની પદ્યમય વિવિધ છંદોમાં હિન્દી રચના મળે છે. બંનેના સુયોગમાં પ્રાણાયામ ધ્યાન કેવી રીતે ઉપયોગી શકે તે જે ગતશતકની જ કૃતિ છે. કુલ ૪પ૩ પદ્યની રચના છે. તેની દર્શાવ્યું છે. આ રીતે યોગિરાજશ્રી ચિદાનંદજીએ સ્વરોદયને પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ તેનો રચનાકાળ વિ. સં. ૧૯૦૫ પ્રાણાયામની પ્રથમ ભૂમિકા તરીકે બતાવીને દેહ અને આત્માનું દર્શાવાયો છે. “સ્વરોદયજ્ઞાન' એ શ્રી ચિદાનંદજીની ખાસ સ્વતંત્ર ભેદજ્ઞાન કરવા માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા બતાવીને, જીવ અને શિવના રચના છે. તેની સમકક્ષ ‘શિવ સ્વરોદય' તથા “નાથ સ્વરોદય’ મિલનમાં તે ચરિતાર્થ કરી છે. જેવી અજેન કૃતિઓ પણ છે. યોગીરાજશ્રી ચિદાનંદજી કૃત “સ્વરોદય મોટરકાર જેવા યાંત્રિક સાધનોમાં જે રીતે બ્રેક તથા એક્સજ્ઞાન'માંથી કેટલાંક પદ્યો અહીં પ્રસ્તુત છે.
લેટરની જરૂર રહે છે તેમ આપણા આ દેહતંત્રની ગતિ અને સુરક્ષા પ્રથમ “સ્વરોદય'નો શબ્દાર્થ વિચારીએ તો “સ્વર' એટલે માટે શ્વાસનું સંતુલન પણ એટલું જ આવશ્યક અને અનિવાર્ય પ્રાણશક્તિ (ઉર્જા), તેનો ઉદય એટલે ઉદ્ભવ. પ્રાણતત્ત્વનું બની રહે છે. શ્વાસમાં અનુસરણ-રૂપાંતરણ થતું હોવાથી શ્વાસરૂપી ક્રિયામાં (૫) (Pranic Healing) તથા રેકી જે પ્રકાશ પામે છે તે “સ્વર' છે. હકીકતમાં પ્રાણ અને સ્વર અલગ પ્રાણિક હિલીંગ એક અર્વાચીન થેરાપી છે જેના પ્રણેતા નથી પણ એક જ છે.
ચાઈનીઝ માસ્ટર CHOA-KOK-SUI છે. ‘સ્વરોદય’નો શબ્દાર્થ જ નાસિકા વાટે શ્વાસનું બહાર નીકળવું યોગ દર્શનમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, થાય છે. એટલે પ્રથમ શ્વાસનો પરિચય-ઓળખાણ અને પછી જ વિશુદ્ધિ, આજ્ઞાચક્ર, સહસાર એમ સાત ચક્રોનું નિરૂપણ છે તેનું નિયંત્રણ સંભવિત છે. સ્વર (શ્વાસ) સાથે પાંચ તત્ત્વોનો તેમ આ થેરાપીમાં ૧૧ ઉર્જા કેન્દ્રો (ચક્રો)ની ગણતરી કરવામાં પણ ઘનિષ્ઠ સંબંધ છે. ભવિષ્યની આગાહી–Forecast પણ કરી આવી છે. તેના દ્વારા શરીરમાં પ્રાણશક્તિ પહોંચે છે. તે આ શકાય છે.
પ્રમાણે છેઆ ભાવ નીચેના પદ્યોમાં જોવા-જાણવા મળે છે
૧. બેઝીક ચક્ર (મૂલાધાર) યોનિસ્થાન પ્રાણાયામ ભૂમિ દશ જાણો
૨. Sex ચક્ર (કામ ચક્ર) મેટ્ર પ્રથમ સ્વરોદય તિહાં પિછાણો,
૩. મેંગમેન ચક્ર (કટી ચક્ર) સ્વર પરકાશ પ્રથમ જે જાણે
૪. નેવલ ચક્ર (નાભિ ચક્ર) તૂટી પંચ તત્ત્વ કુનિ તિહાં પિછાણે. (પદ્ય-૧૦૬)
૫. સ્લીન ચક્ર (પ્લિહા ચક્ર) આ મુજબ પ્રાણાયામની દશ ભૂમિકા છે – તેમાંની પ્રથમ ૬. સોલાર ચક્ર (સૌર નાલિકા ચક્ર) ભૂમિકા તે “સ્વરોદય’ છે.
૭. હૃદય ચક્ર (હૃદય ચક્ર) પદ્ય-પ૭ થી ૬૦ માં પ્રાણાયામના રેચક, પૂરક, કુંભક, ૮. થોટ ચક્ર (કંઠ ચક્ર). શાંતિક, સમતા, એકતા, લીનભાવ એમ સાત પ્રકારનું સુંદર ૯. આજ્ઞા ચક્ર (ભૃકુટી ચક્ર) ભૂમધ્ય. નિરૂપણ છે.
૧૦. ફોરહેડ ચક્ર (લલાટ ચક્ર) પદ્ય-૧૧ માં-આપણા દેહતંત્રમાં ૭૨,૦૦૦ નાડીઓ છે ૧૧. ક્રાઉન ચક્ર (બ્રહ્મ ચક્ર) મસ્તક તેમાં ૨૪ નાડી મુખ્ય છે. તેમાં પણ ૧૦ નાડીની પ્રધાનતા To Healing નો અર્થ છે રોગને મટાડવું. પ્રાણિક હીલીંગ કરનાર છે–અને તેમાં પણ ત્રણ નાડી વિશેષ પ્રધાન છે.
વ્યક્તિ રોગીને તેના શરીરના અંગોમાંથી રોગગ્રસ્ત ઉર્જાને બહાર પદ્ય-૧૪ માં-જણાવ્યા મુજબ તેના નામ છે-ઈડા, પિંગલા કાઢે છે. અને નવી પ્રાણશક્તિના સંપ્રેક્ષણ દ્વારા ઉપચાર કરે છે. અને સુષુમ્યા.
જમણી બાજુની નાડીને પિંગલા અથવા સૂર્યસ્વર કહે છે. જ્યારે આ એક જાપાનીઝ ઉપચાર પદ્ધતિ છે. “કી’ એટલે પ્રાણશક્તિ,
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
જીવનશક્તિ.
ફૈકીના પ્રયોગથી દવાઓની આડઅસરથી બચી જવાય છે. આપણી શક્તિનું સંતુલન હે છે. તણાવમુક્તિનો અનુભવ થાય છે. વગેરે અનેક લાભો મળે છે.
ટૂંકીના મુખ્ય પાંચ સિદ્ધાંતો આ મુજબ છે ૧. ફ્કત આજે હું કૃતજ્ઞતાથી જીવીશ.
૨. ફક્ત આજે હું ચિંતા કરીશ નહિ,
૩. ફક્ત આજે હું ક્રોધ કરીશ નિહ.
૪. ફક્ત આજે હું મારું કામ નિષ્ઠાથી કરીશ. ૫. ફક્ત આજે હું સમગ્ર વિશ્વ માટે પ્રેમ અને આદર દાખવીશ. ૬. સુદર્શન ક્રિયા
શ્રી શ્રીરવિશંકરજીએ સ્થાપેલી સંસ્થા આર્ટ ઓફ લિવીંગના એક ભાગરૂપે આ સુદર્શન ક્રિયા છે.
સુદર્શન ક્રિયા ૧૦૦/૧૦૦ શ્વાસોશ્વાસની સંપૂર્ણ વૈજ્ઞાનિક, વિશિષ્ટ અને શક્તિશાળી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રાણવાયુ શરીરના દરેક સૂક્ષ્મ કોશો સુધી પહોંચે છે. પરિણામે માણસના મનમાંથી હિંસાત્મક ભાવ, વૈરવૃત્તિ, પ્રતિશોધની ભાવના, નકારાત્મકભાવ, તેમજ લોહીમાંથી ઝેરી–દૂષિત તત્ત્વો નષ્ટ થાય છે. તે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે.
પ્રબુદ્ધ જીવન
સોઽહં ના નાદ-ધ્વનિ–ઉચ્ચારણ-Chanting દ્વારા સાધકોને સુદર્શન ક્રિયા કરાવવામાં આવે છે, તે આપણા શ્વાસ અને શરી૨
તરૂલતાબેન બિપિનભાઈ શાહ અનંતભાઈ ખેતાણી
ભરતકુમાર મેઘાભાઈ મારિયા
હંસાબેન ડી. શાહ
નેમચંદ બીજી છેડા
મીતાબેન ગાંધી મનસુખલાલ કે. કામદાર
પરાગ બી. ઝવેરી
પ્રકાશ ડી. શાહ
ભરત કાંતિલાલ શાહ
પ્રવિણાબેન અશ્વિન મહેતા
હસમુખ એમ. શાહ
યતિન કે. ઝવેરી ધીરજલાલ કે. કાપડિયા ડૉ. સ્નેહલ સંઘવી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યોને કરેલી વિનંતિનો ઉષ્માભર્યો પ્રતિભાવ ‘પ્રભુત જીવન’ના ઑગસ્ટ એકમાં ૩૪ મેં પાને વર્તમાનમાં આજીવન સભ્યપદની ફી રૂા. ૫,૦૦૦/- છે અને વર્ષો પહેલાં થયેલા સભ્યોને વર્તમાન પ્રમાણે પૂરક રકમ મોકલવા અમે વિનંતિ કરી હતી, એનો અમને ઉષ્માભર્યો પ્રતિભાવ મળ્યો છે અને પરિણામે નીચે મુજબના માનવંતા સભ્યોએ અમને પૂરક રકમ મોકલી આપી છે એ સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
નામ
રૂપિયા
નામ
૨૫૦૦
૨૫૦૧
૨૫૦૦
૨૫૦૦
૫૦૦૦
તા. ૧૬ ક્ટોબર, ૨૦૦૮
૨૫૦૧
૨૫૦૦
૫૦૦૧
૨૫૦૦
૫૦૦૦
૨૫૦૦
૨૫૦૦
૪૫૦૦
૨૫૦૦
૨૧૦૦
તંત્રને સારી રીતે Effect કરે છે.
૭. Levitation
To Litateનો અર્થ ડીક્શનરીમાં હવામાં ઊંચે ચડવું એવી કર્યો છે. એટલે કે-હવામાં અદ્ધર રહેવું તેવો થાય છે.
સ્વ. મહર્ષિ યોગીએ લેવીટેશનના પ્રયોગ દ્વારા આ સાધનાપદ્ધતિ વિકસાવી છે. આના મૂળમાં તો શ્વાસોશ્વાસની જ વાત છે. કુંભક પ્રાણાયામથી આ શક્ય છે.
જૈન ગ્રંથોમાં ૨૮ લબ્ધિઓ અને ટ મહાસિદ્ધિઓનું વર્ણન મળે છે. તે આ મુજબ છે અણિમા-મહિમા, લઘુિમા, ગરિમા. વશિતા, પ્રાકામ્ય, ઈશિતા અને પ્રાપ્તિ, તેના અંદર લધિમાનો ઉલ્લેખ છે. વિષમાનો શબ્દાર્થ છે-હળવું ભાર વગરનું થયું. તુંબડું પાણીની સપાટી ઉપર તરે છે. ડૂબતું નથી કારણ લાવતા તેનો સ્વભાવ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આ સિદ્ધાંતને સમજો સરળ છે.
લેખના અંતે હું એટલું જ કહીશ કે-પ્રાણઆધારિત કેટલીક પ્રાચીન અર્વાચીન સાધના પદ્ધતિનો અહીં સંક્ષિપ્ત પરિચય આપવા દ્વારા આપણે તેના અભ્યાસથી જીવનને સ્વસ્થ, સશક્ત અને ગતિશીલ–(Dynamic) બનાવીએ એ જ એકમાત્ર અભિલાષા છે.
***
યોગ્ય સૂચન અને પ્રતિભાવ માટે સંપર્કમોબા. નં. : 09898713687 / 09920372156.
C/o. જૈન યોગ ફાઉન્ડેશન, જિતેન્દ્ર હર્ષદકુમાર એન્ડ કંપની, ૬૮૫, ગોવિંદ ચોક, એમ.જે. માર્કેટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
આવે. દોશી સુરેખાબેન એમ. શાહ
ભારતી ઉપેન્દ્ર શાહ
ખીમજી શીવજી શાહ
કચરાલાલ ચુનીલાલ શાહ (કે. સી. શાહ)
રૂપિયા
૪૭૫૦
૨૫૦૧
૫૦૦
૪૨૫૦
૨૫૦૦
६५६०४
ન
જે મહાનુભાવ સભ્યોએ હજી સુધી પૂરક રકમ ન મોકલી હોય એ સર્વેને અમે પૂરક રકમ મોકલવા વિનંતિ કરીએ છીએ. શક્ય છે કે આપ ક્યારે આજીવન સભ્ય બન્યા હતા એની વિગત આપની પાસે ન હોય તો આપ સંઘની ઓફિસમાં ફોન ફોન નંબર-૨૩૮૨૦૨૯૬) કરી આપનું નામ વગેરે જણાવી અમારા રોકોર્ડમાંથી વિગત પ્રાપ્ત કરી શકો.
પ્રત્યેક મહિને ‘પ્રબુદ્ધ જીવન' આપને અર્પણ થતું રહેશે જ. આપની જ્ઞાન જિજ્ઞાસા અને અનુમોદનાને અમારા અભિનંદન. -મેનેજર
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
|
૧૩
પ્રૉ. યશવંતભાઈ શુક્લ
ડૉ. રણજિત પટેલ (અનામી) કારમી ગરીબાઈ પણ તેજસ્વી વિદ્યાર્થી હોવાને કારણે તંત્રી હતા શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ (સાહિત્ય-પ્રિય'). શરૂમાં અમદાવાદની શેઠ શ્રી અચરતલાલ ગિરધરલાલ ચેરીટીઝની શ્રી ઈન્દ્રવદન ઠાકોરે યશવંતભાઈને ‘ગુજરાત સમાચાર'ના બોર્ડિંગમાં રહીને યશવંતભાઈ શુક્લ સને ૧૯૩૬માં બી.એ. અગ્રલેખ લખવાનું કાર્ય સોંપ્યું. તંત્રી-સહતંત્રી સાથે અગ્રલેખના થયા. બી.એ. પછી શું? એમ. એ. કે નોકરી? એ દ્વિધામાં હતા વિષયની ચર્ચા કરે, લેખ લખાય પણ છપાય નહીં. આવું આઠ-દશ ત્યાં એમના વતન ઉમરેઠમાં ઉમરેઠના વતની અને એમના જ દિવસ ચાલ્યું એટલે એક દિવસ તંત્રીશ્રીની ઑફિસમાં જઈ શુક્લ જ્ઞાતિબંધુ પ્રો. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી સાહેબનો ભેટો થયો. સાહેબે વિનયપૂર્વક સંભળાવી દીધું : “આપને મારી જરૂર ન હોય વર્ષોથી પ્રાં. ત્રિવેદી સાહેબ, સુરતની એમ.ટી.બી. કૉલેજમાં શરૂનાં તો મને છૂટો કરો. તંત્રી-સહતંત્રી નખશિખ સજ્જન. શ્રી ઈન્દ્રપંદરેક વર્ષ અંગ્રેજીના ને પછી ગુજરાતી ભાષા-સાહિત્યના વદનભાઈએ પૂર્ણ વિનય સાથે કહ્યું: ‘યશવંતભાઈ, તમારા પ્રોફેસર હતા. પ્રો. ત્રિવેદી સાહેબની હૂંફથી યશવંતભાઈ એમ.એ. અગ્રલેખ તો સાયંત સુંદર હોય છે. વિચારો ને ભાષા સંબંધે કરવા સુરત ગયા ને સને ૧૯૩૮માં તાજા એમ.એ. થઈ અમદા- મારે કશું જ કહેવાનું નથી. વાંધો માત્ર એક જ વાતનો છે. તમારા વાદમાં આવ્યા અને ગુજરાત સમાચાર' દૈનિક અને ‘પ્રજાબંધુ' લખાણમાં એટલા બધા તત્સમ શબ્દો આવે છે કે ગુજરાત નામના અઠવાડિકના તંત્રી મંડળમાં જોડાયા.
સમાચાર'ના પચાસ ટકા વાંચકો તો સમજી પણ ન શકે.” તત્સમ યશવંતભાઈ એ. જી. ચેરીટીઝની બોર્ડિંગમાં રહી બી.એ.નો શબ્દો, જ્યાં અનિવાર્ય ન હોય ત્યાં ભલે આવે પણ તદ્ભવઅભ્યાસ કરતા હતા એ દરમિયાન એમને એ વિસ્તારમાં આવેલા દેશ્ય-તળપદા શબ્દોવાળી ભાષા લખાય તો મોટી સંખ્યાના એક પુસ્તકાલયમાં શ્રી ભોગીલાલ સાંડેસરાનો ભેટો થઈ ગયો. વાંચકો સમજી શકે.' તંત્રીની આ સૂચના પ્રમાણે શુક્લ સાહેબે સાંડેસરાનું ઘર એ. જી. ચેરીટીઝ સંસ્થાની નજીક જ હતું ને જ્યારે અગ્રલેખો લખવા શરૂ કર્યા ને ખૂબ ખૂબ આવકાર પણ પામ્યા. શુક્લ સાહેબ, સાંડેસરાને પ્રથમવાર પુસ્તકાલયમાં મળ્યા ત્યારે ‘ગુજરાત સમાચાર' છોડ્યા બાદ, શુક્લ સાહેબ, અમદાવાદની સાંડેસરા ગુજરાતના એક શિષ્ટ સામયિક “કૌમુદી'માં પોતાનો ગુજરાત કૉલેજમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના પાર્ટ-ટાઈમ જ લેખ વાંચી રહ્યા હતા. શુકલ સાહેબે સાંડેસરાને પૂછ્યું કે હાલ જુનિયર લેક્ટરર નિમાયા ને એ પછી વ્યાખ્યાનો તેમજ લખાણોમાં શું કરો છો ? તો કહે: “મેટ્રીકની પરીક્ષામાં છ વાર નાપાસ થયો સંસ્કૃત–પ્રચુર ભાષા પુનઃ જીવિત થઈ તે ઠેઠ સુધી રહી. અહીં છું..તે ય ગણિતમાં. હવે ભણવાનો વિચાર નથી.” શુક્લ સાહેબે મારે જણાવવું જોઈએ કે શ્રી ભોગીલાલ સાંડેસરા અને મને સાંડેસરાને ગણિતશાસ્ત્રમાં માર્ગદર્શન આપવાનું સ્વીકાર્યું ને કૉલેજમાં આગળ અભ્યાસ કરવાની પ્રેરણા આપનાર પ્રાધ્યાપક સાતમી વાર મેટ્રીકની પરીક્ષા આપી પણ દોઢસોમાંથી ૪૬ ગુણ શ્રી યશવંતભાઈ શુક્લ હતા. એ પછી તો અમો ત્રણેય મિત્રો આવ્યા. ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા બાવન ગુણ જોઈએ. કૉલેજ-યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકો બન્યા. યશવંતભાઈ ગુજરાત હવે બન્યું એવું કે એલજીબ્રાના પેપરમાં એક પેપર સેટરે છ માર્કનો કોલેજમાં રહ્યા એ દરમિયાન સાંડેસરા ને હું બંનેય એમના ‘વડા ખોટો પ્રશ્ન પૂછેલો..હો હા થઈ એટલે દરેક પરીક્ષાર્થીને છ માર્ક વિદ્યાર્થીઓ”. વડા એ અર્થમાં કે સાંડેસરાએ ખાસ્સાં ત્રણ વર્ષ આપવાનું નક્કી થયું. એમ સાતમા પ્રયત્ન પેપર સેટરની ભૂલને કારણે નપાસ થવામાં ગાળ્યાં ને મેં નોકરીમાં...એટલે વયમાં ‘વડા'. શ્રી ભોગીભાઈ સાંડેસરા, મેટ્રીકનો મહાસાગર પાર કરી ગયા! અને કૉલેજકાળ દરમિયાન શ્રી ભોગીભાઈ ને હું અક્કેક સંતાનના
મેટ્રીકની પરીક્ષા આપતા હતા એ દરમિયાન તેઓ “ગુજરાત પિતા પણ ખરા. એકી સાથે બે આશ્રમ! શુક્લ સાહેબ અમને સમાચાર” ને “પ્રજાબંધુ'માં નોકરી કરતા હતા. હવે એક મેટ્રીક બી.એ.માં પ્રો. બ. ક. ઠાકોરના મહારાં સોનેટ' શીખવતા. પાસ ને બીજા એમ.એ.નો સમાગમ એક જ ઑફિસ ને એક જ દેહયષ્ટિમાં પ્રો. ઠાકોર અને પ્રો. શુક્લ સાહેબને થોડુંક સાયેય ટેબલ પર થયો. મેં પણ સને ૧૯૩૭ના ઑગષ્ટમાં કલકત્તા છોડ્યું ખરું. ભવિષ્યમાં કો'ક નાટકમાં એમણે પ્રૉ. ઠાકોરનો રોલ પણ ને શ્રી બલ્લુભાઈ ઠાકોરને કારણે સને ૧૯૩૭ના સપ્ટેમ્બરમાં ભજવેલો-સફળ રીતે. એ બેઉ મિત્રોનો સહકાર્યકર્તા બન્યો ને અમારો ત્રણેયનો સ્નેહ- ગુજરાત કૉલેજમાં, લેક્ટર તરીકેનો તેમનો આ તાજો જ સંબંધ જીવનના અંત સુધી પ્રગાઢ મધુર રહ્યો.
અનુભવ હતો. સુરતમાં એમ.એ.નું ભણતા હતા ત્યારનો એમના અમારી ત્રિપુટી જ્યારે દૈનિક-અઠવાડિકમાં નોકરી કરતી હતી ગુરુ પ્રૉ. વિ. ૨. ત્રિવેદી સાહબનો તેમને આ પ્રકારનો અનુભવ ત્યારે, “ગુજરાત સમાચાર' દૈનિકના તંત્રી શ્રી ઈન્દ્રવદન બલ્લુભાઈ હતો...એમના જ શબ્દોમાં : “હું સુરત ગયો. એમ.એ.માં ગુજરાતી ઠાકોર હતા, સહતંત્રી કપિલભાઈ અને ‘પ્રજાબંધુ' અઠવાડિકના મુખ્ય વિષય લઈને વિષ્ણુભાઈનો વિદ્યાર્થી બન્યો...વર્ગ લેવાય
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ ત્યારે પણ તેઓ ધીમે ધીમે બોલતા, સ્વાધ્યાયમાંથી જે કંઠિકાઓ વિવેચન-વિષયક એક પુસ્તક પ્રગટ થયેલું. “પ્રજાબંધુ'માં એની પસંદ કરી હોય તે વિદ્યાર્થીઓ પાસે વંચાવતા અથવા ઉતરાવતા સમીક્ષા કરતાં યશવંતભાઈએ એવો અભિપ્રાય પ્રગટ કરેલો કે અને જૂજ સ્થાનોએ વચમાં અટકાવીને પોતાને જે કહેવાનું હોય આ પુસ્તકમાં તો જ્યાં ત્યાં પ્રો. રા. વિ. પાઠકના જ વિચારોના તે કહેતા.' આ એમનો એમ.એ. વખતનો અનુભવ...જ્યારે પડઘા પડતા સંભળાય છે.’ હીરાબહેને એમની “નોટ્સ'ની વાત યશવંતભાઈ અમને બી.એ.માં “મહારાં સોનેટ’ ભણાવતા ત્યારે કરી તો યશવંતભાઈએ કહ્યું કે એ તો “ડીટેક્શન' પણ હોઈ શકે ! ફુલ ફોર્મમાં હોય, વર્ગમાં છેલ્લો વિદ્યાર્થી પણ જો “બહેરામખાન' આ બે ઘટનાઓ બન્યા બાદ પણ, ત્યારે ને ભવિષ્યમાં એમના હોય તો પણ ટટ્ટાર બની જાય...કલેડામાં પાણી ફૂટે તેમ વિચારો સંબંધો, ‘સાહિત્યપ્રિય’ અને શ્રીમતી હીરાબહેન પાઠક સાથે મધુર સ્ફરે ને અસ્મલિત સંસ્કૃત–પ્રચુર ભાષામાં આપણને તાણી જાય! રહેલાં, બલકે વધુ પ્રગાઢ થયેલા. મહારાં સોનેટ'માંનાં પ્રેમ-વિષયક કાવ્યો પર જનરલ બોલી, અમદાવાદ છોડી યશવંતભાઈ મુંબઈની ‘ભારતીય વિદ્યા પ્રત્યેક સોનેટનો ભાવાર્થ કહી જઈ વિવરણમાં પોતાનો પ્રતિભાવ ભવન'માં ગયા. સાંડેસરા એમ.એ.માં ફર્સ્ટ કલાસ આવતાં એવો દર્શાવે કે આપણને કૈક નવીન-મૌલિક પામ્યાનો અહેસાસ અમદાવાદની વિદ્યાસભા' માં પ્રાં. રસિકલાલ પરીખ, પ્રાં. કે. થાય. શ્રી ભોગીભાઈ સાંડેસરા વિચાર અને મુદ્દાની નોટ્સ લે કા. શાસ્ત્રી ને પ્રાં. ઉમાશંકર જોષી સાથે અધ્યાપક તરીકે જોડાયા
જ્યારે ભાઈ શ્રી ઉપેન્દ્ર પંડ્યા તો લગભગ અક્ષરશઃ શુક્લ સાહેબનું ને હું પીલવાઇની શેઠશ્રી ગિરધરલાલ ચુનીલાલ હાઈસ્કૂલમાં વ્યાખ્યાન નો રૂપે પામે. હું તો સાંભળવામાં જ નોટ્સ લેવાનું ઉપાચાર્ય તરીકે નિમાયો...ને આમ અમારી ત્રિપુટી છૂટી પડી. ભૂલી જાઉં. સાંભળેલું, લગભગ મોટા ભાગનું સ્મૃતિમાં સચવાય. યશવંતભાઈ ભારતીય વિદ્યાભવનમાં હતા ત્યારે ત્યાં મારા કેટલાક મહારા' સોનેટનાં પ્રણય-વિષયક કાવ્યના સ્વાધ્યાય બાદ મિત્રો એમ.એ.ના વિદ્યાર્થી તરીકે ને અધ્યાપક તરીકે પણ હતા. ભવિષ્યમાં મારાં ‘ચક્રવાક ને ‘સ્નેહશતક' પ્રગટ થયાં તેમાં પ્રો. ડૉ. હરિવલ્લભ ભાયાણી, શ્રી ઉપેન્દ્ર સી. પંડ્યા જેઓ સને શુક્લ સાહેબની પ્રધ્યાપકીય પ્રેરણા પણ ખરી.
૧૯૪૩માં એમ.એ.માં ફર્સ્ટ કલાસ આવ્યા બાદ ભારતીય વિદ્યા પ્રો. શુક્લ સાહેબની દેહયષ્ટિ પ્રભાવક ને ખડતલ પણ આંખો ભવનમાં જોડાયેલા ને શ્રી મહેન્દ્ર પંડ્યા-જેઓ એમ.એ.નો એકદમ નબળી. આંખોની તકલીફે એમને આખી જિંદગી પજવ્યા. અભ્યાસ કરતા હતા-એ સર્વેની પાસેથી મને યશવંતભાઈના High Myopia – ટૂંકી નજર, ભારે માઈનસ નંબર – મોતિયો અવારનવાર સમાચાર મળતા રહેતા. અમદાવાદમાં એમને જેટલું આવતાં વંચાય જ નહીં. ‘ફીઝીકલ ફીટનેસ'માં એ ઊણા ઉતર્યા આત્મીય લાગતું હતું તેટલું મુંબઈમાં લાગતું નહોતું. યશવંતએટલે સરકારી નોકરી એમને ફરજિયાત છોડવી પડી...અને છતાંયે ભાઈના કહેવા પ્રમાણે એમને અન્ય કરતાં રૂપિયા પચાસ પગારમાં જિંદગીભર ઠીક ઠીક વાંચ્યું. વાંચ્યા વિના એમનાથી રહેવાય જ વધારે મળતા હતા. આના સંદર્ભમાં એકવાર તેમણે મારી ને પ્રો. નહીં. અમદાવાદ છોડી તેઓ મુંબઈમાં શ્રી કનૈયાલાલ મુનશીની સાંડેસરાની ઉપસ્થિતિમાં ખૂબ જ હળવાશથી પણ ઘવાયેલા હૃદયે ‘ભારતીય વિદ્યા ભવન” સંસ્થામાં જોડાયા.
મુનશી સાથેનો એક કિસ્સો કહેલો. મુનશી સાથે કોઈ મુદ્દે મતભેદ એમ.એ. થયા બાદ તેઓ “ગુજરાત સમાચાર'ને પ્રજાબંધુ'માં થતાં અધિકારીની અદાથી યશવંતભાઈને ધમકાવી તો નાખ્યા જોડાયા તે વખતની બે બાબતોનો અહીં નિર્દેશ કરવો જોઈએ, પછી વાતને વાળી લેતાં હળવાશથી મુનશીએ યશવંતભાઈને જેથી એમની વિકસતી વિવેચનશક્તિનો પણ ખ્યાલ આવે. સને અંગ્રેજીમાં કહ્યું: Mr. Shukla' Do you know, why I pay you ૧૯૩૬માં જ્યારે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભણતા fifty rupees more? to threaten you.' પણ યશવંતભાઈનું ખમીર હતા ત્યારે તેમને, જી.એસ. ટ્રેવેલિયનનું, ઈતિહાસ વિદ્યાની ચર્ચા એક સ્વતંત્ર વિધાનનું હતું. તક મળતાં જ તેઓ એમના આત્મીયો કરનારું પુસ્તક- ક્લીઓ, એમ્યુઝ એન્ડ અધર એસેઝ'-ભણવામાં વચ્ચે અમદાવાદમાં આવી ગયા. હતું. બે સાલ બાદ, એમને શ્રી ચુનીભાઈ વર્ધમાન શાહ (સાહિત્ય જે લોકો પ્રોફેસર તરીકે સને ૧૯૮૦ પહેલાં નિવૃત્ત થયા પ્રિય)ની નવલકથા-કર્મયોગી રાજેશ્વર' નામની ઐતિહાસિક તેમના પગાર આજની તુલનાએ નગણ્ય ગણાય. પ્રૉફેસરનો સ્કેલ નવલકથાનું અવલોકન કરવાનું આવ્યું ત્યારે, એતિહાસિક હતો રૂ. ૧૫૦૦-૧૦૦-૨૫૦૦. ડૉ. સાંડેસરા, પ્રાં. શુક્લ નવલકથાઓ કેવી હોવી જોઈએ ને ‘કર્મયોગી રાજેશ્વર' માં કઈ સાહેબ ને મારી વચ્ચે વયનો એક બે સાલનો જ ફેર. ડૉ. સાંડેસરા કઈ નૂટિઓ છે તે તેમણે નિર્ભયપણે દર્શાવીને અવલોકન મ. સ. યુનિવર્સિટીમાંથી પચીસ સાલની નોકરી બાદ (૧૯૫૦‘બુદ્ધિપ્રકાશ'માં મોકલ્યું ને પ્રગટ પણ થયું. શીર્ષક રાખ્યું હતું : ૧૯૭૫) ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યક્ષ અને પ્રાચ્ય વિદ્યા
ગુજરાત : નવસો વર્ષ પહેલાં'. એક બે મતભેદ સિવાય “સાહિત્ય મંદિર (ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ)ના ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા પ્રિયે” એમના અવલોકનને સ્વીકારેલું, આવકારેલું. બીજી એક ત્યારે એમનો પગાર હતો રૂ. ૨૧૦૦/- ને હું ઓગણીસ સાલની ઘટનાનો પણ હું સાક્ષી છું. એ જ અરસામાં હીરાબહેન પાઠકનું નોકરી બાદ, પ્રોફેસર-અધ્યક્ષ તરીકે સને ૧૯૭૭માં નિવૃત્ત થયો
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન ત્યારે મારો પગાર રૂા. ૧૬૮૦ હતો. શુક્લ સાહેબને મેં ક્યારેય ગગન ઘેરીને આજ દર્શને વરસો રે હાલા? પગાર સંબંધે પૂછ્યું નથી પણ ડૉ. સાંડેસરા કરતાં ઓછો ને ઉરે ઝૂરે મારો પ્રાણ–બપૈયો હો જી.” મારા કરતાં વધારે હોવો જોઈએ. પણ જ્યારે પેન્શનનો પ્રશ્ન ઊભો આની સાથે શુક્લ સાહેબ, કવિવર ન્હાનાલાલનું “મારાં થયો ત્યારે અમદાવાદમાં પ્રૉ. આર. યુ. જાનીએ, પ્રૉફેસરોનું એક નયણાંની આળસ રે, ન નિરખ્યા હરિને જરી’ યાદ કરતા અને યુનિયન ઉભું કરેલું જેમાં નિવૃત્ત પ્રોફેસરોના પેન્શનના ભાત “પરમધન પ્રભુનાં લેજો લોક” ગાઈ, કવિનાં આ બે ભક્તિ ગીતોને ભાતના પ્રશ્નોને હલ કરવામાં માર્ગદર્શન આપવામાં આવતું ને ખૂબ ખૂબ બિરદાવતા. કવિતા માટેનો એમનો લગાવ અદ્ભુત જરૂર જણાતાં કાયદાનો આશ્રય પણ લેવામાં આવતો. સભ્ય ફી હતો. ‘બ્રેસ્ટ ફીડીંગ કવિતા” ને “બોટલ ફીડીંગ કવિતા'નો ભેદ એ હતી રૂપિયા પાંચસો. શરૂમાં પ્રાં. શુક્લને સભ્ય બનાવવાનો પ્રયત્ન તરત જ પરખી જતા. કર્યો પણ એમણે પોતાના પ્રશ્નો સ્વતંત્ર રીતે હલ કરવાની ઈચ્છા સને ૧૯૫૦ થી ૧૯૫૮ સુધી હું નડિયાદની સી. બી. પટેલ દર્શાવી, સભ્ય ન થયા, પણ જ્યારે પેાનનો પ્રશ્ન ગૂંચવાયો આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રોફેસર ને અધ્યક્ષ ત્યારે સામેથી પ્રો. જાનીને ફોન કરી સભ્ય બનવાની ઈચ્છા દર્શાવી હતી. સને ૧૯૫૩માં જ્યારે ગુજરાતખ્યાત આચાર્ય ડૉ. કે. જી. પણ સભ્ય-ફીના રૂપિયા પાંચસો કકડે કકડે આપે તો ચાલે કે નાયક પ્રિન્સિપાલ હતા ત્યારે હું વાઈસ પ્રિન્સિપાલ હતો. તે કાળે, કેમ?..એવો પ્રશ્ન પૂછ્યો. ડૉ. સાંડેસરા અને શુક્લ સાહેબે ચરોતરની અન્ય કૉલેજો કરતાં અમારી કોલેજના પ્રોફેસરો વિદ્યાસભામાં સાત આઠ સાલ નોકરી કરી પણ ત્યાં પ્રોવિડન્ટ પ્રમાણમાં વધુ લાયકાત ધરાવનાર હતા. ચારેક તો તે કાળે ફંડની સુવિધા નહોતી, એટલે પેન્શનની ગણતરીમાંથી એ વર્ષો પીએચ.ડી. હતા. અંગ્રેજીના પ્રોફેસર-અધ્યક્ષ ડો. લક્ષ્મણ એચ. બાદ થઈ ગયાં. મેં પણ નડિયાદની કૉલેજમાં આઠ વર્ષ નોકરી ટૅગશે અને પોલિટીકલ સાયન્સના પ્રૉફેસર-અધ્યક્ષ એમ. જી. કરી. ત્યાં પ્રોવિડન્ટ ફંડની વ્યવસ્થા તો હતી પણ નિયમ એવો પારેખ સાથે ડો. કે. જી. નાયકને બને નહીં. નહીં બનવામાં આ બે હતો કે દશ સાલ નોકરી કરે તેને જ પ્રોવિડંડ ફંડનો પૂરો લાભ વિદ્વાન, સંન્નિષ્ઠ પ્રોફેસરો દોષિત નહોતા પણ પ્રિન્સિપાલ મળે. મારે બે વર્ષ ખૂટતાં હતાં એટલે કાપ વેઠવો પડ્યો. મારો નાયકની વહાલાં-દવલાંની નીતિ અને “ડીવાઇડ એન્ડ રૂલ' કરવાની કહેવાનો આશય એ છે કે આઠમા દાયકા સુધીના નિવૃત્ત ખોટી પદ્ધતિ જ જવાબદાર હતી. ડૉ. ટૅગશે ને પ્રો. પારેખ તો પ્રોફેસરોને સભ્ય-ફી પેટે રૂપિયા પાંચસો આપવામાં પણ તકલીફ સંસ્થાના, અરે કોઈપણ યુનિવર્સિટીના ભૂષણરૂપ હતા ને વિદ્યાર્થી પડતી હતી જેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. શુક્લ સાહેબ હતા. જગતમાં પણ અતિશય લોકપ્રિય હતા. કોઈ પણ નિમિત્તે પ્રિ.
યશવંતભાઈને ગુંજન-ગાયનનો આગવો શોખ હતો. રાગના નાયક તેમને કાઢવા માગતા હતા, એટલે કોઈપણ વર્તમાનપત્રમાં ઘરમાં રહીને એ મધુર કંઠે અસરકારક રીતે ગાઈ શકતા હતા. એ બે વિષયોની જાહેરાત આવે એટલે પ્રિ. ડૉ. નાયક, એ જાહેરાત કવિતાનું પઠન ભાવપૂર્ણ ને અર્થદ્યોતક રહેતું. એમને કંઠથી મેં નીચે લાલ લીટી દોરી જે તે પ્રોફેસરને મોકલી આપે. આવી, “યુ જે ત્રણેક કાવ્યો સાંભળ્યાં છે તેની સ્મૃતિ અદ્યાપિ જીવન્ત છે. આર અનવોન્ટેડ’ નીતિથી વાજ આવી ગયેલા આ બે પ્રોફેસરોએ સુંદરમ્ના ‘ઘણ ઉઠાવ, મારી ભૂજા'નું કાવ્ય-પઠન એવી રીતે મને વાત કરી. મેં એ બંનેના બાયોડેટા સાથે અમદાવાદની એચ.કે. કરતા કે જાણે ઉઠાવેલા ઘણું બધું જ જીર્ણ-શીર્ણ-ભાંગવા યોગ્ય આર્ટ્સ કૉલેજના આચાર્ય શ્રી યશવંતભાઈ શુક્લ જે મારા પરમ ભાંગીને ભૂક્કો કરી દીધું છે. પછી કહેઃ “સુંદરમે' આ સોનેટમાં મિત્ર હતા, તેમને આગ્રહપૂર્વક ભલામણ કરી. તાકડે એમને આ એમની જ્ઞાતિના ખમીરને પ્રકૃતિદત્ત પ્રતીક દ્વારા મૂર્ત કર્યું છે, બે વિષયોના પ્રોફેસરોની આવશ્યકતા પણ હતી, એટલે “ઈન્ટરવ્યુ' જીવંત કર્યું છે. એમને કંઠેથી હૃદયસ્પર્શી રીતે ગવાયેલાં બીજાં બે લેવાયાં ને બંનેય માન ને ગૌરવપૂર્વક વધારે પગારે નિમાયા. આ ગીતો તે-એક કવિ ઉમાશંકરનું, “સૂરજ ઢંઢે ને ઢંઢે ચાંદાની બે પ્રૉફેસરોએ એ કૉલેજનું નામ રોશન કરવામાં મોટો ભાગ આંખડી, નવલખ તારાનાં ટોળાં ટળવળે હો જી' અને બીજું, કવિવર ભજવેલો. ડૉ. ટૅગશેનો “આર્ટ ઓફ ટાગોર' શોધ-પ્રબંધ તો ન્હાનાલાલનું ‘પરમ ધન લેજો પ્રભુમાં લોક'- આ બે ભક્તિગીતો. પ્રગટ થઈ ગયેલો ને પ્રો. પારેખ, ડો. રાધાકૃષ્ણનના તેજસ્વી ઉમાશંકરના “ઝંખના' ભક્તિકાવ્ય માટે કહેઃ “કવિનું આ ઉત્તમમાં વિદ્યાર્થી હતા. શ્રી નગીનદાસ પારેખની પ્રેરણાથી તેઓ ઉત્તમ ભક્તિકાવ્ય છે, જો કે પરંપરા અને પુરોગામીઓની અસર ગુજરાતીમાં લખતા થયેલા. પ્રિ. શુક્લનો આ મારા ઉપર ખૂબ ઝીલી છે પણ એને એવી રીતે આત્મસાત્ કરી છે કે કશે વરતાય ખૂબ મોટો ઉપકાર હતો. એકવાર પ્રોફેસરોની મિટીંગમાં મને જ નહીં. આ બે કડીઓ ગાતાં તેઓ ભાવ-વિભોર બની જતાઃ ઉદ્દેશીને પ્રિ. ડૉ. નાયક બોલેલાઃ “મારો વિચાર તો એ બેઉને ‘બ્રહ્માંડ ભરીને પોચા, કીકીમાં માશો શેણે ?
નડિયાદની શેરીઓમાં ભીખ માંગતા કરવાનો હતો પણ વચ્ચે જોયા તો યે લોચનિયાં ઘેલાં રડે હો જી,
આ (હું) દાનેશ્વરી કર્ણ આવી ગયો ને યશવંત શુક્લના અનુગ્રહથી
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ મારી મનની મનમાં જ રહી ગઈ! આજથી અર્ધી સદી પૂર્વેનો નવલકથા લખેલી-તેમાં નાયક હું હોઉં એવું ઘણાં મિત્રોએ મારું શૈક્ષણિક-વિશ્વનો આ કિસ્સો બંને આચાર્યોનાં વ્યાવર્તક લક્ષણો ધ્યાન દોરેલું. પ્રો. ઈશ્વરલાલ દવેએ તો છાતી ઠોકીને કહેલું. મેં, ને બધી જ રીતે લાયક પ્રોફેસરોની લાચારીનો દ્યોતક છે. શિવકુમારને એ બાબતમાં પૂછી જોયું તો એમણે પણ મારા
આંખોની તકલીફે યશવંતભાઈને આખી જિંદગી પજવ્યા. High વ્યક્તિત્વના અંશો અને જીવન પ્રસંગોમાં પોતાની કલ્પના Myopia – ટૂંકી નજર, ભારે માઈનસ નંબર, મોતિયો આવતાં ભેળવીને મારો આકાર રચવાનું કબૂલેલું. પછી તો એ કૃતિ મને વંચાય જ નહીં. ગુજરાત કૉલેજની સરકારી નોકરી પણ આ અર્પણ કરેલી.” ખેર, છેલ્લા બે માસમાં બે વાર આપણે અલપઆંખોની તકલીફે જ છોડાવી અને છતાંયે જિંદગીભર ઠીક ઠીક ઝલપ મળ્યા તેનો આનંદ મનમાં ઘૂટું છું. યશવંતના પ્રણામ. વાંચ્યું, લખ્યું, વાંચ્યા-લખ્યા વિના એમનાથી રહેવાય જ નહીં. મારો આ લેખ તો કેવળ સંસ્મરણાત્મક જ છે. વિવેચક તરીકે ઘણીવાર તો આર્થિક લાચારીને કારણે એ કરવું પડ્યું. મૂલવવા તો સ્વતંત્ર લેખ લખવો પડે. મેં તો એમને જાણ્યા-માણ્યા
મેં એમનાં અનેક જાહેર વ્યાખ્યાનો સાંભળ્યા હશે. ભાષા, છે. એક અભ્યાસનિષ્ઠ અધ્યાપક તરીકે , સાંપ્રત સમયની સ્વરાઘાત, ઉચ્ચાર, અભિવ્યક્તિ સાધીને એકદમ સચોટ, સંસ્કૃતિ સમસ્યાઓના ચિંતક અને લોકધર્મી પત્રકાર તરીકે , પ્રભાવક ને સંસ્કારથી ઓપતું એમનું આગવું વ્યક્તિત્વ. બોલાતું ગદ્ય કેવું વક્તા તરીકે અને સામાજિક સંબંધોની માવજત કરનાર સજ્જન હોવું જોઈએ એ શુક્લ સાહેબને સાંભળતાં સુપેરે સમજાય, અને તરીકે અંતમાં આ કાવ્યાત્મક અંજલિ. જેટલી આંખો નબળી એથી વિશેષ સુંદર એમના સુવાચ્ય, યશવંત શુકલનેમરોડદાર, મોતી જેવા અક્ષરો.
ગુરુ-મિત્ર ચ માર્ગદર્શક સને ૧૯૮૨માં એકવાર મુરબ્બી શ્રી યશવંતભાઈ એક રાત વ્યવહાર અતિ સ્નેહવર્ધક, મારે ત્યાં રોકાયા. ત્યારે વાતવાતમાં એમણે કહ્યું: ‘અનામી'! યશવન્ત હતા, ગયા તમે નિવૃત્તિમાં બે કામ કરો. એક તો તમારા પ્રગટ અ–પ્રગટ અનેક મરવાની ગુણ-સંપદા હવે. કાવ્યોમાંથી વરણી કરીને એક કાવ્યસંગ્રહ તેયાર કરો ને બીજું, શી ખુમારી હતી અવાજમાં ! દીકરાને, ત્યાં અમેરિકાનો એકાદ આંટો મારી આવો ને તમારું પરિસંવાદ વિષેય તર્કમાંઅલ્સર મટાડો.’ આંગળી ચીંધ્યાનું એક પુણ્ય તો ફળ્યું જ્યારે મારો અભિવ્યક્તિની આગવી અદા, સાતમો કાવ્યસંગ્રહ નામે “રટણા’ સને ૧૯૮૩માં પ્રગટ થયો સ્મરણે અંકિત, માણવી સદા. પણ પુરાણી-પ્રીતને કારણે હોઝરી-અલ્સરે મારો સાથ હજી સુધી ક્ષણને કરતા શું સાર્થક ! તો છોડ્યો નથી! લાગે છે કે પ્રાણ સાથે એ ય પ્રયાણ કરવાનું. પ્રવૃત્તિ-અશ્વ ઘણા પલાણતા,
એક સમય એવો પણ હતો જ્યારે હું જે તે ગુજરાતી દૈનિકોમાં કંઈ કંઈ કરવાની કામના આવતી ધારાવાહી નવલકથાઓ નિયમિત વાંચતો. એકવાર મેં ક્ષમતા, ધૃતિ, કશી મહા મના ! ચન્દ્રકાન્ત બક્ષી અને શિવકુમાર જોષીની નવલકથાઓમાં વિકૃતિ ટળી, પ્રકૃતિ સહી યશવંતભાઈના વ્યક્તિત્વના કેટલાક અણસાર જોયા ને તત્સંબંધે સ્મરણે જીવન-નિયતિ રહી. એમને તા. ૩-૧૧-૧૯૭૮ના રોજ પત્ર લખ્યો તો એમનો (તા. ૨૪-૧૦-૧૯૯૯)
* * * તા. ૬-૧૧-૧૯૭૮નો પત્ર આ પ્રમાણેનો હતો:
૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ પ્રિયભાઈ અનામી,
ફોન : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪ તમારા તા. ૩-૧૧-૭૮ના પત્રથી મારું કુતૂહલ ઉત્તેજિત | (વરસ ૨૦૦૭-૦૮ માં પ્રવેશ થયેલા નવા લાઈફ મેમ્બર્સ થયું. “સંદેશ” તો રોજ ઘેર આવે છે પણ હપતે હપતે પ્રસિદ્ધ થતી મનિષ મહેતા
૫૦૦૦ ૧૨-૯-૦૭ વાર્તા હું વાંચી શકતો નથી. એકાદ હપ્તા ઉપર અમસ્તી નજર |બિપિન નેમચંદ શાહ- ૫૦૦૦ ૧૩-૯-૦૭ પડતી અને તેમાં યશવંતભાઈ આંખે ચડેલા, પણ હું એમનામાં હીના એસ. શાહ
૫૦૦૦ ૧૫-૯-૦૭ મને ભાળી ન શક્યો. બક્ષી મારું અંતરંગ પકડી શકે એટલા નજીક નવિનચંદ્ર રતિલાલ શાહ- ૫૦૦૦ ૨૮-૯-૦૭ આવી શક્યા નથી, જો કે મારા ઉપર હંમેશાં તેમણે સ્નેહ વરસાવ્યો મહેશ કાંતિલાલ શાહ- ૫૦૦૦ ૨૮-૯-૦૭ છે. તમે નિયમિત વાંચો છો તેથી નામ સાદૃશ્યની પાર રેશ્માબેન બિપિનચંદ્ર જૈન- ૫૦૦૦ ૨૭- ૧૦-૦૭ વ્યક્તિત્વ-સાદશ્યના અણસાર તમને પરખાયા હોય, પણ શા
૫૦૦૦ ૩-૯-૦૮ મેળમાં પરખાયા? મને લખશો તો કૃતિની અખંડ પ્રસિદ્ધિ પછી વિજયભાઈ ડી. અજમેરા- ૫૦૦૦ ૩-૯-૦૮ હું વાંચી જઈશ. ભાઈ શિવકુમાર જોષીએ ‘ચિરાગ' નામની
મેનેજર,
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
દિવાળી કાર્ડ ભગવાન શ્રી તરફથી!
–મલૂકચંદ રતિલાલ શાહ (કામદાર)
દિવાળીના તહેવા૨ હમણાં ઉજવાઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલીની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદનની અનેક ટપાલ મળી છે. એમાં જુદા જુદા પ્રકારની શુભેચ્છાઓ છે. કોઈએ લખ્યું છે કે નવા વર્ષે તમારા બિઝનેસમાં વધુ પ્રગતિ થાઓ, યશ અને રિદ્ધિસિદ્ધિમાં વૃદ્ધિ થાઓ તો બીજા પત્રમાં, ‘આરોગ્યપૂર્ણ દીર્ઘ જીવન પ્રાપ્ત થાઓ, પારિવારિક જીવનમાં સુખશાંતિ વધો તો ત્રીજા પત્રમાં લખ્યું છે કે તમારા જીવનમાં નવા વર્ષે વધુમાં વધુ ધન, યશ અને સર્વ સાંસારિક સુખની પ્રાપ્તિ સાથે આધ્યાત્મિક સાધનામાં વેગ આવીને તમને પ્રભુપદની પ્રાપ્તિ થાઓ એમ લખ્યું છે. તો કોઈએ એવું પણ લખ્યું છે કે ‘નવા વર્ષે તમને જે જોઈતું હોય તે બધું જ પરમ કૃપાળુ પરમાત્મા મેળવી આપો'–એવી અમારી પ્રાર્થના છે.
આ બધું વાંચીને હું વિચારમાં પડી ગયો કે નવા વર્ષે મારે ખરેખર શું જોઈએ છે એમ મનને વિચારોમાં જોડતા ખ્યાલ આવ્યો કે આ જીવને શું જોઈએ છીએ એમ નહિ પરંતુ શું નથી જોઈતું એજ પ્રશ્ન છે. આ જીવને આ અને તે બધું જ જોઈતું હોય છે. ટપાલ લખનારને આવી વૃત્તિનો ખ્યાલ છે જ એટલે તો આપણને પૂછ્યા વિનાય, તેઓ નિરાંતે ભૂલ વિના લખી શકે છે કે તમને આ મળો અને તે મળો.
૧૭
કુટુંબસુખ, સૈન્ય, શસ્ત્ર, ધન, યશ, આરોગ્ય, વૈભવ વગેરે, બીજા બધાં કરતા તને વધારેમાં વધારે પ્રાપ્ત થાઓ.
ઉપરના બેમાંથી કોઈ એક માગી લે, તને મળશે જ. લિ. ભગવાનશ્રી સ્વપ્ન તો ઉડી ગયું. પરંતુ પ્રશ્ન મૂકી ગયું. ખૂદ ભગવાનનું વચન-એમ બનવાનું જ તો શું માગું? આવો અણમોલ અવસ૨ તો ભાગ્યે જ મળે. એટલે વિચાર આવ્યો કે માગવાનું મન થાય એ નહિ પરંતુ શ્રેયાર્થીએ ખરેખર જે માગવાનું ઉચિત ગણાય એ જ હું માંગું. શું માંગું ? આ પ્રશ્નનો જવાબ જડી ગયો. ધર્મશાસ્ત્રનો પેલો પ્રસંગ સ્મૃતિમાં ચડી આવીને શું માંગવું તેનું માર્ગદર્શન આપી ગયો. આ રહ્યો મહાભારતમાંનો તે પ્રસંગ.
પાંડવ અને કૌરવો વચ્ચે સમાધાન શક્ય નહિ બનતાં બન્ને
પક્ષે યુદ્ધની તૈયારી આરંભાઈ રહી છે. તેવા સમયે એક દિવસ બપોર ભગવાન શ્રીકૃષ્ણ જમીને પલંગમાં આરામ કરી રહ્યા હતા ત્યારે યુદ્ધમાં વિજયી થવા, દુર્યોધન શ્રીકૃષ્ણની મદદ મેળવવા તેમના નિવાસે આવી પહોંચે છે. ભગવાનને નિદ્રાધિન જોઈને, પલંગ પ૨ તેમના માથા પાસે બેસી જાય છે. થોડી વાર પછી અર્જુન પણ તે જ હેતુથી ત્યાં આવે છે. ભગવાનને સૂતેલા જોઈને, ભગવાનના ચરણ પાસે આસન લે છે. થોડીવારમાં ભગવાનના ચક્ષુ ખૂલતા પ્રથમ અર્જુન નજરે ચડે છે પછી દુર્યોધન. પહેલા અર્જુનને જોયો તેથી પ્રભુ પ્રથમ તેની વાત સાંભળે છે અને પછી દુર્યોધનની. બન્નેના આગમનનો હેતુ જાણીને શ્રીકૃષ્ણ એક દરખાસ્ત મૂકે છે કે નીચેની બે બાબતો પૈકી કોઈ એક પ્રથમ અર્જુન પસંદ કરી લે અને પછી દુર્યોધન.
‘પ્રાપ્તમાં અસંતોષ અને અપ્રાપ્તની ઝંખના’–એવી સાધારણ માનવ માત્રની પ્રકૃતિ રહેલી છે એવી ટપાલલેખકને ખબર છે જ એટલે તેઓ તો લખે કે તમને આ કે તે મળો. એવા પત્રોના પ્રથમવાંચનમાં મારા જેવાને એ શુભેચ્છાઓ ગમી પણ જાય. મનમાં થાય કે મિત્રોના લેખન મુજબ જે મળી જાય તે ચાલશે અને ગમશે! પરંતુ અધ્યાત્મની સાધનાનો દાવો કરતો મારા વ્યક્તિત્વનો બીજો એક ભાગ, ઉપરના વિચારોને રોકીને હૃદયમાં ઊંડો પ્રશ્ન પેદા કરે છે કે-નવા વર્ષે હું શું ઈચ્છું છું અને ખરેખર મારે શું ઈચ્છવું જોઈએ ?
આવા વિચારોની છાયામાં રાત્રે હું નિંદ્રાધિન થઈ ગયો. સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ‘ભગવાનશ્રી’-એવી સહીવાળું દિવાળી કાર્ડ ટપાલમાં મળ્યું ! તેમાં લખ્યું હતું: ‘આત્મપ્રિય, નવા વર્ષના હાર્દિક અભિનંદન! આજના મંગળદિને નીચેની બે પૈકી તું જે નક્કી કરે તે કોઈ એક બાબત આ નવા વર્ષે તને અવશ્ય પ્રાપ્ત થાઓ એવું મારું શુભેચ્છા વચન છેઃ
શ્રી ભગવાન કહે છેઃ- (૧) યુદ્ધમાં એક પક્ષે હું એકલો નિઃશસ્ત્ર રહીને સાથ આપું, અથવા (૨) બીજા પક્ષે મારું સર્વ ધન, સૈન્ય, શસ્ત્રાદિ મળી શકશે. બોલ, ‘અર્જુન, આ બેમાંથી તું એક માગી લે.' ચિંતન કે ક્ષોભમાં જરાય સમય ગુમાવ્યા સિવાય, અર્જુન કહે છે કે ‘પ્રભુ, મારે તો આપ જ જોઈએ. જેવા છો તેવા આપના વિના મારી બીજી ગતિ નથી. શસ્ત્ર, સૈન્ય ભલે દુર્યોધનને મળે.' ભગવાને તથાસ્તુ કહી અર્જુનની માંગ સ્વીકારી લીધી. દુર્યોધન તો અર્જુનની માંગ સાંભળીને રાજી રાજી થઈ ગયો કે મૂરખનો જામ છે ને કે સૈન્ય, શસ્ત્રો, ધનાદિને છોડીને એકલા કાળિયાને (શ્રીકૃષ્ણ)ને માગી લીધો! અર્જુનને પ્રથમ માંગનો ચાન્સ ભલે મળ્યો પરંતુ કામ તો મારું થઈ ગયું છે.
(૧) નવા વર્ષે હું પરમાત્મા જેવો છું તેવો સર્વાંશે તને પ્રાપ્ત થાઉં, તને મળું.
અને કથાનકની આગળની વાત તો આપણે જાણીએ જ છીએ
(૨) આ દુનિયાના તમામ દુન્યવી સુખો, ઈન્દ્રિય ભોગો, કે યુદ્ધમાં-જીવન સંગ્રામમાં-વિજય તો અર્જુનનો જ થયો. જે
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
પક્ષે પ્રભુ હોય છે ત્યાં જ વિજયશ્રી, સર્વસુખ અને મંગલ પ્રવર્તે તક સાંપડે છે. પરમાત્માને માથે બેસનાર દુર્યોધનને-અહંકારીને છે. ધન, સત્તા, સૈન્ય, દુન્યવી સુખોની ઈચ્છાવાળો દુર્યોધન તો એવી તક મળી શકે નહિ. સર્વનાશ પામ્યો.
બડભાગી કહેવાય એ શ્રેયાર્થી જીવો કે જેમને નિત્યજીવનમાં આમ આ કથાનકમાંથી ભગવાનશ્રીની ટપાલ અંગે જીવનમાં કે નૂતનવર્ષે એવો પ્રશ્ન, એવું મંથન જાગે છે કે જીવનમાં શું શું માંગવા જેવું છે તેનો જવાબ મળી ગયો. કથાનક પ્રમાણે તો મેળવવા યોગ્ય છે? શ્રેય કે પ્રેય? પરમાત્મા કે ધનસંપત્તિ? અર્જુન સામે આવી પસંદગીનો પ્રશ્ન જીવનમાં એક જ વાર આવ્યો આપણે એવા શ્રેષ્ઠ ભાગ્યની પ્રતીક્ષા કરીએ કે સ્વપ્નમાં નહિ, છે. પરંતુ આપણો અંતરાત્મા તો પ્રત્યેક પ્રભાતે આપણને પ્રશ્ન પરંતુ પ્રત્યક્ષમાં ભગવાનશ્રી તરફથી આવી પસંદગીના પ્રશ્નની કરે છે કે તારે પ્રમાણિકતા – પરમાત્મા જોઈએ છીએ કે ટપાલ મળે અને અર્જુનથી પણ વિશેષ ચીલઝડપે આપણે અપ્રમાણિકતા (લાંચ, રૂશ્વત, છેતરપિંડી, શોષણ વગેરેથી મળતી પરમાત્માને માગી લઈએ અને પ્રભુ તે જ પળે આપણો તેમના ધનસંપત્તિ, સત્તા વ.)? શું થયું છે? દુર્યોધન કે અર્જુન? આવી હૃદયકમળમાં સ્વીકાર કરે – એ દિવસ ખરેખર ધન્ય હશે. પસંદગી કરવાનું સદ્ભાગ્ય પણ સહુ કોઈને પ્રાપ્ત થતું નથી. ભગવાનશ્રીના દિવાળી કાર્ડનો આજ છે તો મર્મ. * * * એવું સદ્ભાગ્ય તો અર્જુનને જ છે એટલે કે પરમાત્માના ચરણ ‘નિર્વિચાર', બી, ૮, વર્ધમાન કૃપા સોસાયટી, પાસે બેસનારને જ, એવા નિરહંકારી નમ્ર જીવાત્માને જ અને સત્તાધર પાસે, સોલા રોડ, અમદાવાદ-૩૮૦૦૬૧ જેના પર પરમાત્માની પ્રથમ અમીદૃષ્ટિ પડે તેવાને જ એવી સુવર્ણ ફોન : (૦૭૯) ૨૭૪૮ ૦૬૦૧
વાણી : આણમોલ વરદાન
શાંતિલાલ ગઢિયા સમગ્ર વિશ્વમાં ફક્ત ભારતીય સંસ્કૃતિ એવી છે, જે જડચેતન હોય! વક્તાની ભાષા અને વાણી કેવું ગજબનું સંમોહન ઊભું સૃષ્ટિનાં વિભિન્ન તત્ત્વોમાં દિવ્યતાનું નિરૂપણ કરે છે. ભૂમિ, જળ, કરે છે એનો આ પુરાવો છે. અન્ન, અગ્નિ, ઋતુચક્ર આદિ પદાર્થો અને ઘટનાઓને દેવી- ગ્રીક દાર્શનિક અને નીતિકથાઓના લેખક ઈસપને કોઈકે દેવતાના રૂપમાં જોવામાં આવે છે. માનવદેહનાં પ્રવર્તનો પણ પૂછયું, “આ વિશ્વની કડવામાં કડવી વસ્તુ કઈ?' “જીભ', ઈસપે તેમાંથી બાકાત નથી. વાણી તેનું એક ઉદાહરણ છે.
જવાબ આપ્યો. ‘જીભ અનેકનાં જીવતર કડવાં ઝેર કરી નાંખે છે.” વાણી એટલે વાગીશ્વરી, અર્થાત્ સરસ્વતી. વાગ્દાન, વાઝેવી, “અને જગતમાં મીઠામાં મીઠું શું?’ ‘જીભ જ . એ જ તો અમૃત વાયજ્ઞ વગેરે વિભાવનાઓ વાણી સાથે સંકળાયેલી છે. વાણી છે. કોઈની કરૂણાભરી મધુર વાણી અન્યના હૃદયને સુખશાંતિ શબ્દ વિના સંભવે નહિ અને શબ્દને “બ્રહ્મ' કહ્યો છે. કેવી રમ્ય ને બક્ષે છે.” ભવ્ય કલ્પના છે!
આપણા થકી બોલાતો પ્રત્યેક શબ્દ એ ધાતુના પાત્રમાં પચાસ વર્ષ પહેલાના કાળખંડમાં મારું મન જઈ પહોંચે છે. ખખડતો કંકર નથી, બલ્ક બ્રહ્મનો જ અંશ છે, એવી સભાનતાથી અતીતની પેલે પાર સ્મૃતિનું ફૂલ લહેરાય છે. અમારા ઘર નજીક વાણી ઉચ્ચારવી જોઈએ. આપણો કંઠ અમીનું ઝરણું છે. એમાંથી નાનું શું ચોગાન હતું. રાતના નવ પછી વાહનોની અવરજવર અમી વહેવું જોઈએ, નહિ કે વિષ. દંતાવલિની પાછળ બેઠેલી અને લોકોની ચહલપહલ ઓછી થઈ જતી. ત્યારે પરપ્રાંતના એક લૂલીબાઈ ભારે ચંચળ છે. એક વાર શબ્દનું તીર છૂટી જાય પછી સાધ્વી સારી રામાયણની કથા શરૂ કરતા. સામાન્યતઃ કથામાં આપણા હાથની વાત રહેતી નથી. નહિ બોલાયેલા શબ્દના આપણે વયસ્ક વડીલો ઉપસ્થિત હોય, પણ આ મહિલાનું કથામૃત ઝીલવા માલિક છીએ, બોલાઈ ગયેલાના નહિ. આબાલવૃદ્ધ તમામ લોકો આવતા. કારણ હતું એમનો મધુર બહુધા માનવ-માનવ વચ્ચેના સંઘર્ષનું કારણ અપ્રિય વાણી અવાજ. ‘રામાયણી શકું તલાદેવી' નામથી તેઓ ઓળખાતા. હોય છે. સત્યમ્ નૂયાત્ પ્રિયમ તૂયાત શાસ્ત્રવચન પોથીમાં સંગોપિત ઝાંઝરની ઘૂઘરીઓના રણકતા અવાજ જેવો એમનો મૃદુ મીઠો રહે છે. કાણાને “કાણો’ કહેવાથી એને મનદુઃખ થાય છે. પરિણામે કંઠ. શ્રોતાઓ શરૂઆતમાં ઘોંઘાટ કરતા હોય, પણ જેવા ઉભય પક્ષે વિસંવાદિતા ઊભી થાય છે. તેથી શ્રેયસ્કર એ છે કે શકુંતલાદેવી વ્યાસપીઠ પર સ્થાન ગ્રહણ કરે અને ભગવદ્ગામથી આપણે ભાવથી પૂછીએ, ‘ભાઈ, તમારી આંખને કઈ રીતે ક્ષતિ એમની વાગ્ધારા શરૂ થાય કે તરત ટાંકણી-શ્રવણ શાંતિ પથરાઈ પહોંચી ? જાય. જાણે કોઈ ઈલમીએ બધાના માથા પર જાદુઈ લાકડી ફેરવી કબીરનો માર્મિક દોહો આનું જ ઇંગિત છે
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન ઐસી બાની બોલિયે મનકા આપા ખોય
કરવો જોઈએ. ધારો કે વક્તાની વાણીમાં ક્યારેક કઠોરતા પ્રવેશે, ઓરન કો સીતલ કરે આપણું સીતલ હોય.
તો પણ શ્રોતાએ વાગ્યુદ્ધમાં ખેંચાવું જોઈએ નહિ. બાલાશંકર આપણે દોષદર્શી વધારે છીએ, ગુણદર્શી ઓછા. સામી કંથારિયાની શીખ કાને ધરવા જેવી છેવ્યક્તિના દોષ ઝટ પકડી લઈએ છીએ અને મર્મભેદી વચનો કહી કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે એનું દિલ દુભવીએ છીએ. તેથી પરસ્પરના વ્યવહારમાં કડવાશ પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. ઊભી થાય છે. આમાંથી બચવાનો રસ્તો છે વ્યક્તિનું ગુણદર્શન સામી વ્યક્તિનું બોલવાનું આપણને રુચે નહિ અથવા આપણે કરવું અને બે મીઠા બોલ બોલવા તે. વાણીમાં પ્રેમ, મધુરતા એની સાથે સંમત ન થતા હોઈએ એવું બની શકે, પણ એને અને સૌહાર્દ લાવવાનું કઠિન નથી. બંગ ભાષાના કવિએ ભારત બોલતી બંધ કરી દેવી એ અસત્યતા છે. બોલવાનો અને અધિકાર માતા માટે “સુમધુર ભાષિણી' શબ્દપ્રયોગ કર્યો છે. કહે છે-મીઠી છે એવી આપણા તરફથી એને પ્રતીતિ થવી જોઈએ. ભાષા બોલતી ભારતમાતાને વંદન! સો માટે વંદનીય વ્યક્તિ કવચિત્ તમારી વાણીની મોહિની શ્રોતાગણને એવો આંજી બનવાનો આ જ એક રાજમાર્ગ છે. સંબંધોની દુનિયા વિરાટ છે. દે છે કે તેઓ તમને હર્ષનાદથી વધાવી લે છે. ત્યારે અહંકારથી જિંદગી ટૂંકી છે. તો બે ઘડી ભાવસંપન્ન વાણીથી સામી વ્યક્તિના ફૂલાશો નહિ. બલ્ક એવું માનજો કે તમારી ભીતરનો ઈશ્વર તમારા આંતરમનને અજવાળી લઈએ.
મુખને માધ્યમ બનાવીને બોલી રહ્યો છે. પર્યુષણ પર્વમાં એક વાણી મનનું દર્પણ છે. મનુષ્યના શીલ અને સંસ્કાર વાણીમાં જ્ઞાની શ્રમણ પ્રવચન કરતા હતા. પ્રવચન પૂરું થયા બાદ તેમણે પ્રતિબિંબીત થાય છે. પરંતુ માનવ ગજબનું ચાલાક પ્રાણી છે. એક શ્રોતાને પૂછ્યું, “કેટલા હતા શ્રોતાઓ?” “અમે દસ હતા, વાણી પરથી એના મનને પૂરેપૂરું કળવું ક્યારેક મુશ્કેલ બને છે. મહારાજ,’ જવાબ મળ્યો. ‘અને એક હું, એટલે અગિયાર શ્રોતા જીભેથી મધ ઝરતું હોય, પણ હૃદયમાં હળાહળ ઝેર ભર્યું હોય. થયા.પેલાને આશ્ચર્ય થયું, પણ શ્રમણના મુખ પરની આભા આવા દંભી માણસને ઓળખવાનું બેરોમિટર શોધાયું હોત તો જોઈ દૃષ્ટિ ઢાળી દીધી. પછી શ્રમણે સ્પષ્ટતા કરી, “હું વાણીનો કેવું સારું હતું!
શારીરિક આધાર હતો, પણ સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન મહાવીર સ્વયં મન, વાણી અને કાયા દ્વારા થતા કર્મમાં એકવાક્યતા હોવી બોલી રહ્યા હતા. બોલતી વખતે મને પોતાને લાગતું હતું કે હું જોઈએ. વ્યક્તિની વાણીમાં કંઈક હોય અને મનની ગતિવિધિ તેથી કોઈકને સાંભળી રહ્યો છું.” વિપરીત હોય તો તે પોતે સુખથી વંચિત રહે છે. એક જિજ્ઞાસુએ અંતે એક વાતસંતને પૂછયું, “મહારાજ, દિનરાત માળા ફેરવું છું, નામસ્મરણ ક્યારેક સ્થૂળ શબ્દો કરતાં મૌન પોતે અનાહત ધ્વનિ બની કરું છું, પણ મનને શાંતિ કેમ મળતી નથી?” સંતે જવાબ આપ્યો, રહે છે. શબ્દો કરતાં મૌનની અસર પ્રભાવક હોય છે. * * * માળા ફરે છે, જીભ ફરે છે, પણ તકલીફ એ છે કે મન દશે દિશામાં એ.૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, ફરે છે.”
વડોદરા-૩૯૦ ૦૦૬. ફોન : (૦૨૬૫) ૨૪૮૧૬૮૦. ભલે આપણી વાણી કોઈનું હિત ન કરે, પણ એ નિંદા તરફ
પર્યુષણ વ્યાખ્યાનમાળીના તો ન જ વળવી જોઈએ. શેખ સાદીના બાલ્યકાળની વાત છે. પિતા સાથે મક્કા જતા હતા. એમના કાફલાની ખાસિયત એ હતી કે
પ્રવચનોનું શ્રવણ વેબ સાઈટ ઉપર પિતા મધરાતે પણ નમાઝ પઢવાની ઈચ્છા કરે તો બધા તેમને
| ૨૭ ઑગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અનુસરતા. એક દિવસ પિતાપુત્ર નમાઝ પઢતા હતા. બીજા બધા
દ્વારા યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના સત્તર વિદ્વતાભર્યા સૂતા હતા. પુત્ર કહે, ‘આ લોકો કેવા એદી–આળસુ છે ! નમાઝા
પ્રવચનો હવે આપ આપના કોમ્યુટર www.mumbaiપઢતા નથી.'
jainyuvaksangh.com ઉપર ડાઉન લોડ કરી ઘેર બેઠાં સાંભળી તું પણ ના ઊડ્યો હોત તો સારું થાત. વહેલા ઊઠીને આ શકશો. કુ. ૨૨માં જેને માહિતી સભર આ આકર્ષક અને કલાત્મક લોકોની નિંદા કરવાના પાપમાંથી ઊગરી ગયો હોત,' પિતાએ
વેબ સાઇટ તૈયાર કરી છે.
ડાઉન લોડ કરવા માર્ગદર્શન માટે શ્રી હિતેશ માયાણીને ઉપરકથિત વક્તાનાં કેટલાક કર્તવ્યો છે, તો સામે પક્ષે
|9820347990 અને શ્રી ભરત મામનીઆ નં. 022-23856959 શ્રોતાનાં પણ કર્તવ્યો છે. શ્રોતા બોલનારના શબ્દનો વાચ્યાર્થ
આપ સંપર્ક કરી શકશો. (સીધો-દેખીતો-અર્થ) પકડી લે છે, પણ વક્તાને કંઈક બીજું જ
આ પ્રત્યેક પ્રવચનોની સી. ડી. પણ પ્રગટ થઈ છે, એ મેળવવા અભિપ્રેત હોય છે. અહીં શબ્દની વ્યંજના (અંતનિહિત ગૂઢ અર્થ)
સંઘની ઑફિસનો સંપર્ક કરવા વિનંતી.
3 મેનેજર) મહત્ત્વની હોય છે. શ્રોતાએ પૈર્યપૂર્વક એને ગ્રહણ કરવાનો પ્રયત્ન
કહ્યું.
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
(૧) પુસ્તકનું નામ : વેદ પરિચય
(ઋગ્વેદ, સામવેદ, અથર્વેદનો સંક્ષિપ્ત પરિચય) લેખક : જગદીશ શાહ (M.A.LL.B. ઍડવોકેટ) પ્રકાશક : એન.એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨, મૂલ્ય રૂ. ૭૫, પાના ૧૦૮, આવૃત્તિ-બીજી નવેમ્બર-૨૦૦૬.
ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કૃતિતથા સંસારોનું શાશ્વત મૂળ તે આપણું વૈદિક દર્શન છે. અનન્ત એવા આ વેદ સાહિત્યનો સારસ્પર્શી સંક્ષિપ્ત પરિચય આપવાનો લેખક જગદીશ શાહનો નમ્ર પ્રયાસ પ્રશંસનીય અને આવકારદાયક છે.
આપણાં અમૂલ્ય વારસાનો પરિચય કરાવતું આ પુસ્તક ‘વેદ-પરિચય” દરેક ભારતીએ વાંચવું
ઘટે. સંસ્કારનિષ્ઠ, સારસ્વત શ્રી જગદીશભાઈએ ભારતીય સંસ્કૃતિના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન
માટે સ્થપાયેલી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં પાંચ વર્ષ સુધી પાયાના પત્થર તરીકે અધ્યાપન કાર્ય કર્યું છે. તેથી ભારતીય મૂલ્યોને જીવનમાં ઉતાર્યા છે, ઉગાડ્યા છે. આ પુસ્તકમાં તેઓ ભીતરના વૈભવ તરફ અંગુલિનિર્દેશ કરી, અધ્યયનની દિશા ચીંધવાનું મિત્ર કાર્ય પણ કરે છે.
ગુજરાતી ભાષામાં આપણાં ચાર દો... ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વિશે સરળ ભાષામાં માહિતી આપતા ખૂબ ઓછાં પુસ્તકો ઉપલબ્ધ છે. ત્યારે 'વેદ-પરિચય'માં ચારે વેદો વિશે સંક્ષિપ્ત અને શાસ્ત્રોક્ત માહિતી
જગદીશભાઈએ રજૂ કરી છે માટે સૌ સંસ્કૃતિ પ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ આ અનોખી ભાતના પુસ્તકો આવકારશે અને ભારતીય સંસ્કૃતિના ગૌરવના ગાયકો ગણેશ સ્તવનસમા આ પુસ્તકને સ્વીકારો.
X X X
(૨) પુસ્તકનું નામ : ગર્વથી કહું છું હું હિંદુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી છે, બૌદ્ધ, શીખ, જૈન છું.
લેખક : વિનોબા
પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. મૂલ્ય રૂ. ૧૦, પાના ૬૪, આવૃત્તિ-પ્રથમ, પુનર્મુદ્રણ-છઠ્ઠું, ઑક્ટોબર-૨૦૦૭.
વર્તમાન સમયમાં ભારતના રાજકારણમાં
પ્રબુદ્ધ જીવન
સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ
જે કાંઈ બીનાઓ બની રહી છે તે જોતાં નીવ્ર કોમંથન ઘડી આવી ગઈ લાગે છે. કોમ-કોમ વચ્ચે અને ધર્મ-ધર્મ વચ્ચે આટલું વૈમનસ્ય ઘૂંટાયા કરશે તો અનેક ધર્મ-ભાષા અને જાતિ વગેરેના સંગમ તીર્થ એવા ભાતીગળ દેશની
વિવિધતામાં એકતાની ઉજ્જવળ પરંપરા છિન્નભિન્ન થઈ જશે.
આવા સંજોગોમાં ધર્મ વિશેની વિનોબાની આ ઊંડી અને વિશદ મર્મગ્રાહી છણાવટ ધણી ઉપયોગી થઈ પડશે. આ નાનકડા પુસ્તકમાં શરૂમાં મુખ્ય છ ધર્મોનો પરિચય ભારોભાર સમભાવપૂર્વક અને મમભાવપૂર્વક કરાવ્યો છે. 'સેક્યુલારીઝમ' એટલે ધર્મહીનતા નહીં પણ પરીશુદ્ધ ધર્મભાવના. ઝધડો કદાપી બે ધર્મો વચ્ચે થતો જ નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
ધર્મનિષ્ઠ શાણા સમજદાર વાચકો આ પુસ્તિકા વાંચે અને સાચી ધર્મસમજ કેળવે એ જ અભ્યર્થના.
X X X
(૩) પુસ્તકનું નામ : કીર્તિકળશ લેખક : પૂજ્ય મુનિશ્રી વાસભદીપ પ્રકાશક : ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, રતન પોળ નાકા સામે, અમદાવાદ. મૂલ્ય રૂા. ૫૦, પાના ૮૪, આવૃત્તિ-પ્રથમ.
૨૦૦૭.
જૈન શાસનના પ્રતિષ્ઠિત વિદ્વાન, તેજસ્વી ચિંતક,પ્રભાવકના અને ઉત્તમ સાહિત્યકાર તરીકે જાણીતા મુનિશ્રી વાત્સલ્યદીપનું સ્થાન વર્તમાન જૈન સાહિત્યક્ષેત્રે અતિ મહત્ત્વનું છે. તેમનું સાહિત્ય સર્જન દેશ-વિદેશ સર્વત્ર, તેમની રસમય શૈલીને કારણે લોકપ્રિય રહ્યુ છે.
*ક્રીનેિકળશ'માં જૈન કથાઓના કુલ ૫૧ પ્રસંગોને અતિ સંક્ષિપ્તમાં હૃદયસ્પર્શી બાનીમાં મુનિશ્રીએ આલેખ્યા છે, જેમાં પ્રભુ મહાવીર અને ગૌતમસ્વામી, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતા, ભીમદેવ અને મંત્રી વિમળશા, મૃગાવતી અને ચન્દન, કમઠ અને પાર્શ્વકુમાર, બુદ્ધિ
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
સાગરજી મહારાજ તથા ભક્ત સુરદાસ વગેરે જીવન પ્રસંગો મુનિશ્રીની કલમે વાંચીએ ત્યારે તે માત્ર વાર્તા કે ઘટના ન બની રહેતા જીવનને પ્રે૨તી અંત૨ને સન્માર્ગે દોરતી કલાકૃતિઓ બને છે જેમાંથી ઈતિહાસ, મુધ્ધધ અને ધર્મધારાનું રસપાન થાય છે.
X X X
(૪) પુસ્તકનું નામ : હિરદે મેં પ્રભુ આપ (પરમશ્રઢય સંતશ્રી આત્માનંદજીનું જીવનચરિત્ર)
લેખક : પ્રા. જયંત મોઢ.
પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, શ્રી સત્પુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત કોબા-૩૮૨૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) મૂલ્ય રૂ. ૧૦૦, પાના ૧૯૮, આવૃત્તિ-પ્રથમ.
૨૦૦૬.
હિરદે મેં પ્રભુ આપ’–આ એક જીવનકથા ન બની રહેતા જીવન યાત્રા છે, જીવન યાત્રાનો આલેખ છે, જેમાં બાહ્ય ઘટનાઓ દ્વારા વાચકે જીવનની દિવ્ય અને આંતરિક શુદ્ધની પ્રક્રિયાની ખોજ કરવાની છે.
આ ગ્રંથમાં અહિંમાંથી શુદ્ધિ તરફનો ઝોક
છે.
વ્યક્તિમાંથી અવ્યક્તતાની શોધ છે.
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ છે. અંતરયાત્રા એકલાની હોય છે. આ જીવનકથામાં જીવન યાત્રા-બાહ્ય યાત્રાના અનુભવની સાથે સાથે માનવ હૃદયમાં ચાલતી અને ચિત્તને સમૃદ્ધ કરતી માનસયાત્રાનો અનુભવ પણ થાય છે.
પૂ. સંતશ્રી આત્માનંદજીનું જીવન સંદેશરૂપ છે. આ આત્મચરિત્ર-જીવનચરિત્ર આત્માની ઉર્ધ્વયાત્રા છે. હૃદયમાં પ્રભુભક્તિ હોયતો જીવન કેવો આકાર પામે તેનો આલેખ છે.
પ્રેરક, રસપ્રદ, માહિતીસભર અને માર્ગદર્શક પુરવાર થાય તેવા આ ચરિત્ર ગ્રંથમાં મુમુક્ષુઓને પ્રેરણાના પીયૂષ પ્રાપ્ત થશે.
XXX
(૫) પુસ્તકનું નામ : પ્રભો અંતર્યામી લેખક : રવીન્દ્ર સાંકળિયા
પ્રકાશક : એન.એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. મૂલ્ય રૂા. ૪૫, પાના ૪૮, આવૃત્તિ-પ્રથમ. ૨૦૦૮.
Page #21
--------------------------------------------------------------------------
________________
૨ ૧
તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન શ્રી રવીન્દ્ર સાંળિયાએ લખેલ આ નાનકડા મૂલ્ય રૂ. ૨૫, પાના ૮૦, આવૃત્તિ-૧-૨૦૦૭. અદ્ભુત સામર્થ્યથી રજૂ કરતો જ્ઞાની કવિ અખો પુસ્તકમાં ભગવદ્ગીતા અને ઉપનિષદનું ચિંતન વર્ષો પહેલાં ભાવનગરથી પ્રકાશિત ‘જૈન ધર્મ આપણા “ગુજરાતનો કબીર' એમ કહીએ તો રસાળ શૈલીમાં રજૂ કર્યું છે. શ્રી કૃષ્ણ અર્જુનને પ્રકાશ' નામના માસિક પત્રમાં ક્રમશઃ દશ હપ્તા કશું ખોટું નથી. સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા હતા તેનો તાદૃશ્ય રૂપે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે લખેલા બે અખો સંત તો છે જ પણ અસાધારણ કોટિનો અનુભવ અહીં થાય છે તો સાથે લેખકે પત્રોનું વિવરણ પૂ. મુનિરાજ ધુરંધરવિજયજી કવિ છે. પંડિતનું પાંડિત્ય અને શાસ્ત્રજ્ઞાન તેમ વિનોબાજીને આત્મસાત કર્યા છે તેની અનુભૂતિ મહારાજ સાહેબે લખેલ તેનું આ પુસ્તક રૂપ છે. જ સમર્થ કવિનો કલ્પનાવૈભવ અને વાણીની પણ થાય છે.
પ્રસ્તુત બંને પત્રો તે શ્રાવકોના આવેલા અનોખી ચમત્કૃતિ “અખા ભગતના છપ્પા'માં લેખોમાં વૈવિધ્ય છે. જ્ઞાન, ભક્તિ અને કાગળોના જવાબરૂપે લખાયેલા છે. શ્રાવકોએ દષ્ટિગોચર થાય છે. નિષ્કામ કર્મના મહિમાનો ત્રવેણી સંગમ જોવા ૫. ઉપાધ્યાયજી મહારાજશ્રીને લખેલ પત્ર કેવા ગુજરાતી સાહિત્યના રસિકજનો ખાસ કરીને મળે છે. આ ચિંતનાત્મક સરળ ગદ્ય ખંડોમાં કેવા પ્રકારે લખેલ તે ઉપલબ્ધ નથી; પરંતુ આ શિક્ષકો, પ્રાધ્યાપકો અને વિદ્વાનોને સહાયરૂપ પ્રતીતિ થાય છે કે રવીન્દ્રભાઈએ ભજન અને પત્રો ઉપરથી તેમના પુછેલા પ્રશ્નોનો પરિચય થાય તેવું આ પુસ્તક છે. ગીતોના શબ્દોને મમભાવે, સમભાવે ઓળખ્યા થાય છે.
XXX છે, ભજનના મર્મને પામ્યા છે. રોજબરોજના પત્રોની કેટલીક વિશેષતાઓ નોંધપાત્ર છે. પુસ્તકનું નામ : પારુલ પ્રસૂન (પારુલ કૃતિ) જીવનમાં ઉપયોગી થઈ પડે એવું આ સરળ પુસ્તક જેમાં પત્રના પ્રારંભમાં ઈષ્ટદેવને નમસ્કાર, જે લખક : સ્વ. કુ. પારુલ ટાલવા ગામથી પત્ર લખાયો હોય તેનું નામ, જેને પત્ર
પ્રકાશન: જિનભારતી-વર્ધમાન ભારતી x x x લખવાનો હોય તેમના ગામનું નામ, પત્ર
ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, (૬) પુસ્તકનું નામ : ધર્મ સાહિત્યની આરાધના લખનારનું તથા પત્રમાં વાપરેલ શ્રાવકો માટેના
પ્રભાત કોમ્લેક્સ, કે.જી.રોડ, બેંગલોર-પ૬૦૦૦૯ લેખક: ચારુલતા મોદી આઠ વિશેષણો.
પારુલ, ૧૫૮૦, કુમારસ્વામી લે આઉટ, પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની,
આ પત્રો દ્વારા બંને શ્રાવકો માટે પૂ.
બેંગલોર-પ૬૦૦૭૮. ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. ઉપાધ્યાયજી મહારાજના હૃદયમાં કેવો સદ્ભાવ
મૂલ્ય રૂ. ૨૫/- પાના ૨૪ આવૃત્તિ-૧, ૨૦૦૭
જાણીતા સંગીતકાર અને સ્કોલર પ્રતાપમૂલ્ય રૂા. ૧૦૦, પાના ૮૦, આવૃત્તિ-૧ હતો તે વ્યક્ત થાય છે.
કુમાર ટોલિયાની પુત્રી નાની વયે અકસ્માતમાં ધર્મ અને સાહિત્યની જીવનભર આરાધના
XXX
મૃત્યુ પામેલ સ્વ. પારુલ રચિત આ કાવ્યસંગ્રહમાં કરનાર વિદુષી લેખિકા શ્રીમતી ચારુલતાબેને “ધર્મ (૮) પુસ્તકનું નામ : અખા ભગતના છપ્પા
તેની આંતર સંવેદનાની અભિવ્યક્તિ અનુભવાય સાહિત્યની આરાધના' પુસ્તક દ્વારા સાહિત્યમાં સંપાદકો : પ્રા. ભૂપેન્દ્ર ત્રિવેદી, ડૉ. અનસૂયા
છે. પારુલ પોતાની આજુબાજુની સમગ્ર સૃષ્ટિને પ્રેમધર્મ, માનવતા, અધ્યાત્મ તેમજ ભાષાની ભૂપેન્દ્ર ત્રિવેદી
સાત્ત્વિક સ્નેહના આશ્લેષમાં બાંધી લેતી, તે માત્ર નવપલ્લવિતતા પ્રકટ કરી છે. પ્રકાશક: હેમંત એન. ઠક્કર, એન.એમ. ઠક્કરની
મનુષ્યો જ પ્રત્યે જ નહિ પણ પશુ-પંખી સમેત બે ખંડમાં – ગદ્ય અને પદ્યમાં વિભાજીત કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨.
સમગ્ર સૃષ્ટિ પ્રત્યે એનો સમભાવ અને પ્રેમ આ પુસ્તકમાં ૨૨ લેખો અને પંદર સ્વરચિત મૂલ્ય રૂા. ૧૫૦, પાના ૧૬૦, આવૃત્તિ-બીજી.
વિસ્તર્યા હતા તેની પ્રતીતિ તેના કાવ્યો દ્વારા થાય કાવ્યો છે, જેમાં ભગવદ્ગીતાનું તત્ત્વજ્ઞાન, ગુજરાતી સાહિત્યમાં વેદાન્તી કવિ અખો છે. સંસ્કૃત સાહિત્ય પ્રત્યેની અભિરૂચિ, ધર્મ, કર્મ, ભગત શ્રેષ્ઠ તો છે જ સાથે લોકપ્રિય પણ છે.એનું સમગ્ર પસ્તકમાંથી પારલના આત્માની છબી તપ વગેરેની ભાવાભિવ્યક્તિની અનુભૂતિ થાય સર્જન વિપુલ છે. અખાએ બહુજન સમાજને ઉપસે છે. નીચેની પંક્તિઓ હૃદયને સ્પર્શી જાય છે. કાવ્યોમાં નારી હૃદયની ઉર્મિઓનું ભાવપૂર્ણ પોતાની કાવ્ય કૃતિઓ દ્વારા વેદાન્ત દર્શન કરાવ્યું છે. નિરૂપણ થયું છે.
સમય ! તું થંભી જા, ભાષાની સરળતા ઊડીને આંખે વળગે છે. આ પુસ્તકમાં અખાએ રચેલા છપ્પામાંથી
થોડીવાર માટે પણ ! સાહિત્યપ્રેમીઓને આ પુસ્તકના વાંચનમાં રસ ૧ થી ૨૬૪ છપ્પાઓ, પ્રસ્તાવના, વિસ્તૃત કેટલીક વિખરાયેલી ક્ષણો પુનઃ સમેટી લઉં, પડશે.
ભાવાર્થ, શબ્દાર્થ, ટિપ્પણ આદિ સહિત આપવામાં ઉતારી લઉં દિલના ઊંડાણમાં સદાને માટે, x x x આવ્યાં છે.
ફરીને મને છોડીને ચાલી ન જાય...' (૭) પુસ્તકનું નામ :પત્રમાં તત્વજ્ઞાન
જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની ત્રિવેણીમાં સ્નાન (ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના બે પત્રોનું કરીને હરિરૂપ બની જવાનો કીમિયો અખાએ તેની બી-૪૨, દયાનંદ સોસાયટી, વિવરણ)
કૃતિઓમાં દર્શાવ્યો છે. જેમાં તેનું ભાષા પ્રભુત્વ, એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), વિવરણકાર : મુનિશ્રી ધુરન્ધર વિજયજી વાકછટા અને કવિત્વશક્તિ સહજભાવે વ્યક્ત મુંબઈ-૪૦૦ ૦૬૩. પ્રકાશક : શ્રુત જ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ, થયાં છે. વેદાંતના ગહન સિદ્ધાંતોને ગુજરાતીમાં ફોન : (૦૨૨) ૨૨૯૨૩૭૫૪.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨ ૨.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ જૈન પારિભાષિક શબ્દકોશ
nડૉ. જિતેન્દ્ર બી. શાહ
| (સપ્ટેમ્બર-૨૦૦૮ના અંકથી આગળ) (૪૮૮) ભોગશાલી : -બંતરનિકાયના દેવનો એક પ્રકાર.
-વ્યંતર જ્ઞાતિ વે વેવ ાં પ્રશ્નાર |
-One of the sub-type of Vyantara - nikaya. (૪૮૯) ભોગાંતરાય : -અંતરાય કર્મની એક પ્રકૃતિ છે. જે કર્મ કાંઈ પણ ભોગવવામાં અંતરાય ઊભા કરે.
-अंतराय कर्म की एक प्रकृति है। जो कर्म कुछ भी एक बार भोगने में अन्तराय-विघ्न खडा कर देता है। -Subtype of the Antaraya-Karma. The Karmas which place obstacle in a once for all
consumption of something. (૪૯૦) ભોગોપભોગવ્રત : –શિક્ષાવ્રતનો એક પ્રકાર છે. જેમાં બહુ જ અધર્મનો સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં,
વાસણમૂસણ વગેરેનો ત્યાગ કરી, ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભોગ માટે પરિમાણ બાંધવું તે. -शिक्षाव्रत का एक प्रकार है । जिसमें अधिक अधर्म संभव हो - ऐसे खान-पान, गहना, कपडा, बर्तन आदि का त्याग
करके अल्प अधर्मवाली वस्तुओं का भोग के लिए परिमाण बांधना । -One of the sub-type of Shikshavrat. To refrain from such a use of food and drink, ornaments, clothing, utencils etc. as involves much un-virtue and to fix a limit even for
such a use of these things as involves littleunvirtue. (૪૯૧) બકુશ : -જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારોને અનુસરતા હોય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ
હોય, અવિવિક્ત સસંગપરિવારવાલા હોય અને છેદ તથા શબલ (અતિચાર) દોષથી યુક્ત હોય તે. -जो शरीर और उपकरण के संस्कारो का अनुसरण करता हो, सिद्धि तथा कीर्ति चाहता हो, सुखशील हो, अविविक्त
ससंग परिवार वाला और छेद – चरित्र पर्याय की हानि तथा शबल अतिचार दोनों से युक्त हो। -He who indulges in decorating his body and his implements, who desires miraculous powers and fame, who is case-loving, who while not leading of lonely life keeps the company of on encourag, who suffers from the moral defects designated cheda-that is
degradation of conduct and sabala that failure of conduct. (૪૯૨) બંધ : -કષાયના સંબંધથી જીવ દ્વારા ગ્રહણ થતાં કર્મપુદ્ગલો.
-कषाय के सम्बन्ध से जीव कर्म के योग्य पुद्गलों का ग्रहण करता है।
- It is the karmic matter adjoined to a soul. (૪૯૩) બંધચ્છદ : -કર્મ પુદ્ગલોનો સંગ તૂટવો.
–ર્મ પુરાત ને સંકે I અમાવ |
- The breaking down of a karmic bondage. (૪૯૪) બંધતત્ત્વ : -જૈન દર્શનમાં પ્રસિદ્ધ નવ તત્ત્વ અંતર્ગત એક તત્ત્વ છે.
-जैन दर्शन में प्रसिद्ध नव तत्त्व अंतर्गत एक तत्त्व है।
-One of the tattva among the nine tattvas mentioned in jain-darshan. (૪૯૫) બંધન (નામકર્મ) –ગ્રહણ કરેલ દારિક આદિ પુદ્ગલોસાથે નવા ગ્રહણ કરાતાં તેવા પુદ્ગલોનો સંબંધ કરી આપનાર
કર્મ. -प्रथम गृहीत औदारिक आदि पुद्गलों के साथ नवीन ग्रहण किये जानेवाले पुद्गलों का जो कर्म संबंध करता है। -The Karma which causes the newly received physical particles to be associated with the
earlier received similar particles audarika etc. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. મોબાઈલ : ૦૯૮૨૫૮૦૦૧૨૬ (વધુ આવતા અંકે)
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
|
૨ ૩
શ્રી કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, જિ. નવસારી
(આર્થિક સહાય કરવા માટે નોંધાયેલી કમની યાદી) સંઘના ઉપક્રમે ૨૦૦૮ની ૭૪ની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રી સ્તરબા સેવાશ્રમ, મરોલીને આર્થિક સહાય કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અમને જણાવતાં આનંદ થાય છે કે આશરે રૂપિયા તેવીસ લાખ થી વધારે જેવી માતબર રકમ નોંધાઈ છે. એ માટે દાતાઓના અમે ખૂબ ઋણી છીએ. યાદી નીચે મુજબ છે. રૂપિયા નામ રૂપિયા નામ
રૂપિયા નામ ૧,૨૫,૦૦૦ શ્રી બિપિનચંદ્ર કાનજીભાઈ જૈન
ચેરિટેબલ ટ્રસ્ટ
૯,૦૦૦ શ્રી કુસુમબહેન નરેન્દ્રભાઈ ભાઉ ચેરિટેબલટ્રસ્ટ (નાનીખાખર- ૧૫,૦૦૦ શ્રી અનિલા શશિકાંત મહેતા ૯,૦૦૦ શ્રી દિપ્તિ નિતિન સોનાવાલા કચ્છ)
૧૫,૦૦૦ શ્રી શામજીભાઈ ટી. વોરા ૯,૦૦૦ શ્રી રમાબહેન જયસુખલાલ વોરા ૧,૦૮,૦૦૦ શ્રી પ્રમોદચંદ સોમચંદ શાહ
(અમરસન્સ) ફાઉન્ડેશન
૯,૦૦૦ શ્રી શાંતિલાલ ઉજમશી એન્ડ સન્સ પરિવાર ૧૫,૦૦૦ શ્રી એન્કરવાલા પરિવાર
ચેરિટી ટ્રસ્ટ ૧,૦૦,૦૦૦ શ્રી પીયૂષભાઈ શાંતિલાલ
હસ્તે શ્રી દામજીભાઈ-જાધવજીભાઈ ૯,૦૦૦ શ્રી મહેન્દ્ર બી. વોરા કોઠારી
૧૫,૦૦૦ શ્રી વસંતલાલ કાંતિલાલ શાહ ૯,૦૦૦ શ્રી આશના કેતન શાહ ૧,૦૦,૦૦૦ શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ ૧૫,૦૦૦ મે. પુષ્પમન ફોરજીંગ
૯,૦૦૦ શ્રી એ. પી. શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૦૦,૦૦૦ શ્રી કાંતિલાલ નારણદાસ શાહ ૧૨,૦૦૦ શ્રી શર્માબહેન પ્રવિણભાઈ ભણશાલી ૯,૦૦૦ શ્રી શાંતિભાઈ મંગળજી મહેતા અને તળાજાવાલા ૧૨,૦૦૦ શ્રી દિપાલી સંજય મહેતા
શ્રી શર્મિષ્ઠા શાંતિલાલ મહેતા (કે. એન. શાહ ચેરિ. ટ્રસ્ટ) ૧૧,૧૧૧ સ્વ. રાકેશ ખુશાલદાસ સોજપાર ૯,૦૦૦ શ્રી મફતલાલ ભિખાચંદ ફાઉન્ડેશન ૧,૦૦,૦૦૦ શ્રી કાકુલાલ છગનલાલ મહેતા
ગડાના સ્મરણાર્થે. હસ્તે શ્રી ૯,૦૦૦ શ્રી ગુલાબચંદ તલકચંદ ચેરિટેબલ ટ્રસ્ટ ૫૧,૦૦૦ શ્રી પ્રવિણભાઈ શાંતિલાલ
ખુશાલદાસ સોજપાર ગડા ૯,૦૦૦ શ્રી ઈશ્વર વિજય ચેરિટેબલ ટ્રસ્ટ કોઠારી
૧૧,૦૦૦ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ ૭,૫૦૦ શ્રી મુક્તાબહેન લાભુભાઈ સંઘવી ૫૧,૦૦૦ માતુશ્રી રતનબાઈ ચેરિટિ ટ્રસ્ટ, ૧૧,૦૦૦ શ્રી રંજનબહેન હર્ષદભાઈ શાહ ૬,૦૦૦ ડૉ. ધનવંતરાય તિલકરાય શાહ
હસ્તે શ્રી મુલચંદ લખમશી સાવલા ૧૧,૦૦૦ શ્રી પ્રકાશ એન. કોઠારી ૬,૦૦૦ શ્રી ભાનુ ચેરિટી ટ્રસ્ટ ૫૧,૦૦૦ શ્રી અમીચંદ આર. શાહ ૧૧,૦૦૦ શ્રી સરોજરાણી શાહ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તઃ ઉષાબહેન શાહ ૫૧,૦૦૦ શ્રી બિપિનભાઈ વી. ઝવેરી ૧૧,૦૦૦ શ્રી પિયુષ સી. શાહ પ્રોપરાઈટર, ૬,૦૦૦ શ્રી દિલીપભાઈ કાકાબળિયા ૫૧,૦૦૦ મે. એક્સેલન્ટ એજીનીયરીંગ
મે. પિયુષભાઈ એન્ડ કંપની ૬,૦૦૦ શ્રી રશ્મિભાઈ ભગવાનદાસ શાહ કોર્પોરેશન હસ્તે: રમેશભાઈ ૧૧,૦૦૦ શ્રી ભાનુ ચેરિટી ટ્રસ્ટ, ૬,૦૦૦ શ્રી ગાંગજી પોપટલાલ શેઠિયા ફેમિલી અજમેરા
હસ્તે: પ્રવિણભાઈ શાહ ૫૧,૦૦૦ શ્રી રમણિકલાલ ઉમેદચંદ શાહ ૧૧,૦૦૦ શ્રી વર્ષાબહેન રજુભાઈ શાહ ૬,૦૦૦ શ્રી નલિનીબહેન મહેતા પરિવાર ૧૧,૦૦૦ શ્રી જ્યોતિ ટ્રસ્ટ
૬,૦૦૦ શ્રી મણિલાલ ટી. શાહ ૫૧,૦૦૦ શ્રી કાંતિલાલ પારેખ
હસ્તેઃ ઈન્દુબહેન ઉમેદભાઈ દોશી ૬,૦૦૦ શ્રી અરુણા અજિત ચોકસી ૫૧,૦૦૦ શ્રી કોન્ટેસ્ટ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦,૦૦૦ શ્રી અશ્વિન લિલાધર મહેતા ૬,૦૦૦ શ્રી ડોલરબહેન મગનલાલ શેઠ ૪૦,૦૦૦ શ્રી ઓનવર્ડ ફાઉન્ડેશન, ૧૦,૦૦૦ શ્રી મિનાક્ષીબહેન સુધીરકુમાર ઓઝા ૬,૦૦૦ સ્વ. નર્મદાબહેન મગનલાલ શેઠના હસ્તે શ્રી હરીશભાઈ શાંતિલાલ ૯,૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ
સ્મરણાર્થે હસ્તે શેઠ બ્રધર્સ મહેતા
૯,૦૦૦ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ ૬,૦૦૦ શ્રી રતિલાલ ઓધવજી ગોહીલ ૨૫,૦૦૦ એક ભાઈ તરફથી ૯,૦૦૦ શ્રી નિરુબહેન સુબોધભાઈ શાહ
ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી પંકજ વિસરિયા ૯,૦૦૦ સ્વ. જ્યોત્સના ભૂપેન્દ્ર જવેરીના ૬,૦૦૦ શ્રી હીરાબાઈ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૨૫,૦૦૦ શ્રી વિક્ટર ફર્નાન્ડિસ
સ્મરણાર્થે
૬,૦૦૦ શ્રી હસમુખલાલ ગુલાબચંદ શાહ ૨૫,૦૦૦ શ્રીમતી જયાબહેન ગિરજા શંકર
હસ્તે શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી ૬,૦૦૦ શ્રી ભૂપેન્દ્ર રસિકલાલ શાહ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ
૯,૦૦૦ પ્રા. તારાબહેન રમણલાલ શાહ ૬,૦૦૦ શ્રી પ્રકાશ ડી. શાહ ૨૫,૦૦૦ મે. ભણશાલી એન્ડ કુ. ૯,૦૦૦ શ્રી ચંદ્રકાંત ધુડાભાઈ ગાંધી ૬,૦૦૦ શ્રી પુષ્પાબહેન ભણશાલી
હસ્તે શ્રી જીતેન્દ્ર કે. ભણશાલી ૯,૦૦૦ શ્રી દિલિપભાઈ મહેન્દ્રભાઈ શાહ ૬,૦૦૦ શ્રી હર્ષા વી. શાહ ૨૧,૦૦૦ શ્રી એક બહેન તરફથી ૯,૦૦૦ શ્રી યશોમતીબહેન શાહ ૬,૦૦૦ ડૉ. સ્નેહલ સંઘવી ૧૫,૦૦૦ શ્રી સુશીલા દલપતલાલ પરીખ ૯,૦૦૦ શ્રી રમણિકલાલ ભોગીલાલ શાહ ૬,૦૦૦ શ્રી અંજન ડાંગરવાલા
ટ્રસ્ટ
Page #24
--------------------------------------------------------------------------
________________
રૂપિયા નામ ૬,૦૦૦ મે. આકાર આર્ટસ ૬,૦૦૦ શ્રી એક બહેન તરફથી ૬,૦૦૦ શ્રી એક બહેન તરફથી ૬,૦૦૦ શ્રી રેખા ધનેશભાઈ શાહ ૬,૦૦૦ મે. પ્રિન્સ પાઈપ્સ એન્ડ ફીટીંગ્સ પ્રા. લી. ૬,૦૦૦ મે. અલકા પી. ખારા ૫,૦૦૦ શ્રી ઘેલાણી ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૫૦૦ શ્રી અપૂર્વ લાભુભાઈ સંઘવી ૫,૦૦૦ શ્રી વાડીલાલ એસ. ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ શ્રી દેવાંગ મુકુલ નગરશેઠ ૫,૦૦૦ શ્રી રસિલા મહેન્દ્ર ઝવેરી ૫,૦૦૦ મે. વોરા બ્રધર્સ એન્ડ કંપની ૫,૦૦૦ ડૉ. ધિરુભાઈ વી. શાહ ૫,૦૦૦ શ્રી રસિકા વી. શાહ ૫,૦૦૦ શ્રી વિનોદ જે. મહેતા ૫,૦૦૦ મે. જે. કે. ફાઉન્ડેશન ૫,૦૦૦ શ્રી સંજય સુરેશ મહેતા ૫,૦૦૦ શ્રી જયંતીલાલ શાહ ૫,૦૦૦ શ્રી દિપીકાબહેન પંકજ દોશી ૫,૦૦૦ ડૉ. જશવંતરાય આર. શાહના
સ્મરણાર્થે હસ્તે: ડૉ. અતુલ શાહ ૫,૦૦૦ શ્રી એક ભાઈ તરફથી ૫,૦૦૦ શ્રી ડીકેસી ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ શ્રી વનિતા બહેન શાહ ૫,૦૦૦ શ્રી જી. આર. કપાસી એચ. યુ. એફ. ૫,૦૦૦ શ્રી સુરેશભાઈ પી. મહેતા ૫,૦૦૦ સ્વ. ઉષાબહેન નાથાલાલ પરીખના
સ્મરણાર્થે હસ્તે: ગીતા પરીખ ૫,૦૦૦ શ્રી નલીનીબહેન શાહ ૫,૦૦૦ શ્રી શાહ પબ્લિક વેલ્ફર ટ્રસ્ટ
સ્વ. ડૉ. જયંત એસ. શાહના સ્મરણાર્થે
હસ્તે: ડૉ. જ્યોતિબહેન શાહ ૫,૦૦૦ શ્રી એક ભાઈ તરફથી ૪,૦૦૦ શ્રી સુચિત અશ્વિન દોશી ૩,૫૦૦ શ્રી શિલ્પા જે. મહેતા ફાઉન્ડેશન ૩,૫૦૦ શ્રી ભાઈચંદ એમ. મહેતા ચેરિટેબલ
ફાઉન્ડેશન ૩,૩૩૩ શ્રી ચંદુલાલ ગાંગજી ફ્રેમવાલા ૩,૦૦૦ શ્રી વસુબહેન ચંદુલાલ ભણશાલી ૩,૦૦૦ શ્રી તારાબહેન મોહનલાલ શાહ
ચેરિટેબલ ટ્રસ્ટ
હઃ પુષ્પાબહેન સી. પરીખ ૩,૦૦૦ શ્રી કલાવતી શાંતીલાલ મહેતા ૩,૦૦૦ શ્રી વીરમતી ખેતશી શાહ
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૮ રૂપિયા નામ
રૂપિયા નામ ૩,૦૦૦ શ્રી આર. પી. ઝવેરી
૩,૦૦૦ શ્રી જિતેન્દ્ર આર. હંસોંદી ૩,૦૦૦ શ્રી જયવંતીબહેન મહેતા
૩,૦૦૦ શ્રી પ્રતીમા ચક્રવતી ૩,૦૦૦ શ્રી મનિષા ધીરેન ભણશાલી ૩,૦૦૦ મે. પોલીથીન પ્રિન્ટીંગ એન્ડ સિલીંગ વર્કસ ૩,૦૦૦ શ્રી આનંદલાલ ત્રિભુવન સંઘવી ૩,૦૦૦ શ્રી હર્ષદભાઈ જે. શાહ ૩,૦૦૦ શ્રી ચંદ્રકાંત ખંડેરીયા
૩,૦૦૦ શ્રી ઉર્મિશ એ. શાહ ૩,૦૦૦ શ્રી ઉષાબહેન પરીખ હસ્તેઃ કુસુમબહેન ૩,૦૦૦ શ્રી રેશમા યુ. શાહ ૩,૦૦૦ શ્રી રૂપાબહેન મહેતા
૩,૦૦૦ શ્રી વિનયચંદ્ર ઉમેદચંદ્ર શાહ ૩,૦૦૦ શ્રી હેતલ એચ. વોરા
૩,૦૦૦ શ્રી રાજુલ વિનયચંદ શાહ હસ્તેઃ સરોજબહેન એચ. વોરા ૩,૦૦૦ શ્રી કેશવલાલ કલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ ૩,૦૦૦ શ્રી નીલા ચંદ્રકાંત શાહ
૩,૦૦૦ શ્રી રિતેશ મણિલાલ પોલડિયા ૩,૦૦૦ શ્રી ભગવતીબહેન સોનાવાલા ૩,૦૦૦ શ્રી મણિલાલ કાનજી પોલડિયા ૩,૦૦૦ શ્રી માયાબહેન રમણીકલાલ ગોસલીયા ૩,૦૦૦ શ્રી કુસુમ મણિલાલ પોલડિયા ૩,૦૦૦ શ્રી રમણિકલાલ ગોસલિયા ૩,૦૦૦ સ્વ. જશુમતીએચ. કુવાડિયાના સ્મરણાર્થે ૩,૦૦૦ શ્રી મીનાબહેન ગાંધી
હસ્તે ડૉ. હેમંત એચ. કુવાડિયા ૩,૦૦૦ શ્રી આર. એન. દોશી ચેરિટેબલ ટ્રસ્ટ ૩,૦૦૦ ડૉ. હેમંત એચ. કુવાડિયા ૩,૦૦૦ શ્રી અનીશ શૈલેશ કોઠારી
૩,૦૦૦ શ્રી રક્ષાબહેન હેમંત કુવાડિયા ૩,૦૦૦ શ્રી ગુણવંતીબહેન પ્રવિણચન્દ્ર શાહ ૩,૦૦૦ ડૉ. હસમુખલાલ સી. કુવાડિયા ૩,૦૦૦ શ્રી વસંતબહેન રસિકલાલ શાહ ૩,૦૦૦ શ્રી કાંતિલાલ શાહ ૩,૦૦૦ શ્રી લતાબહેન દોશી
૩,૦૦૦ શ્રી પારૂલ ઝવેરી ૩,૦૦૦ શ્રી શશિન કે. શાહ
૩,૦૦૦ ડૉ. માણેકલાલ મોરારજી સંગોઈ ૩,૦૦૦ શ્રી શમિક કે. શાહ
૩,૦૦૦ શ્રી એક બહેન તરફથી ૩,૦૦૦ શ્રી જિતેન્દ્ર રમણિકલાલ વોરા ૩,૦૦૦ શ્રી એક બહેન તરફથી ૩,૦૦૦ શ્રી દિનાબહેન જિતેન્દ્ર વોરા ૩,૦૦૦ શ્રી મામેસા હસ્તેઃ યશોમતીબહેન ૩,૦૦૦ શ્રી નયન જિતેન્દ્ર વોરા
૩,૦૦૦ શ્રી કલ્પના સી. જવેરી ૩,૦૦૦ શ્રી નીલમબહેન નયન વોરા ૩,૦૦૦ શ્રી રમાબહેન દેસાઈ ૩,૦૦૦ શ્રી દેવાંસ નયન વોરા
૩,૦૦૦ શ્રી મીનાબહેન એમ. શાહ ૩,૦૦૦ સ્વ. કાંતિલાલ હિરાચંદ ગોસલીયાના ૩,૦૦૦ શ્રી રેખાબહેન હર્ષ કાપડિયા
સ્મરણાર્થે હસ્તે: દિનાબહેન જે. વોરા ૩,૦૦૦ શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહ ૩,૦૦૦ સ્વ. શાંતાબહેન કાંતિલાલ ગોસલીયાના ૩૦૦૦ શ્રી ઈલાબહેન મોદી
સ્મરણાર્થે હસ્તે: દિનાબહેન જે. વોરા ૩,૦૦૦ શ્રી એ. આર. ચોકસી ૩,૦૦૦ સ્વ. ભાનુમતી મહેન્દ્ર સંઘવી ૩,૦૦૦ શ્રી લીના વી. શાહ હસ્તેઃ વેન્ચાર્ડ ટુડીઓ
૩,૦૦૦ શ્રી નિરંજન આર. ધીલ્લા ૩,૦૦૦ મે. વી. આર. ટ્રેડર્સ
૩,૦૦૦ શ્રી સુનંદાબહેન રવિન્દ્રભાઈ મહેતા ૩,૦૦૦ બેરિસ્ટર વિપુલભાઈ શાહ ૩,૦૦૦ શ્રી બોનાન્ઝા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ પ્રા. ૩,૦૦૦ શ્રી અતુલભાઈ શાહ
લિ. હસ્તઃ હેમંતભાઈ શાહ ૩,૦૦૦ શ્રી દેવકુંવરબહેન જેસંગ રાંભિયા ૩,૦૦૦ શ્રી જશવંતીબહેન પ્રવિણચંદ્ર વોરા ૩,૦૦૦ શ્રી એક ભાઈ તરફથી
ચેરિટેબલ ટ્રસ્ટ ૩,૦૦૦ શ્રી રતનશી રામજી રાંભિયા ૩,૦૦૦ મે. ફ્રેન્ડલી પ્રિન્ટર્સ ૩,૦૦૦ મે. લાઠિયા ઇન્ડસ્ટ્રીઅલ રોલર પ્રા. લી. હસ્તે: ભરતભાઈ મામણીયા ૩,૦૦૦ શ્રી રોહન સી. નિર્મલ
૩,૦૦૦ શ્રી વિજય કરસનદાસ શાહ ૩,૦૦૦ શ્રી તૃપ્તિ સી. નિર્મલ
૩,૦૦૦ ડૉ. કે. કે. શાહ ૩,૦૦૦ શ્રી અલકા પી. ખારા
૩,૦૦૦ શ્રી વિજપાર સામત નીશાર હસ્તે શ્રી વિરાગ પી. ખારા ૩,૦૦૦ શ્રી મણીબહેન વિજપાર નીશાર ૩,૦૦૦ શ્રી અંબાલાલ એચ. જેન
૩,૦૦૦ શ્રી ભારતી દિલીપ શાહ
હએ. ,
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન
૨ ૫ રૂપિયા નામ
રૂપિયા નામ ૩,૦૦૦ શ્રી રમેશ પી. દફતરી ચેરિટેબલ ટ્રસ્ટ ૩,૦૦૦ સ્વ. રમણિકભાઈ પુંજાભાઈ પરીખના |
સ્મરણમાં.. ૩,૦૦૦ શ્રી જયેશ દલીચંદભાઈ ગાંધી
સ્મરણાર્થે હસ્તે વિમલાબહેન | ડિૉ. મહેરવાન ભમગરા. ૩,૦૦૦ શ્રી સંતોકબા જેઠાલાલ દેસાઈ ૩,૦૦૦ શ્રી અતુલ અને નીતિન પરીખ ચેરિટેબલ ટ્રસ્ટ ૩,૦૦૦ શ્રી ભારતીબહેન હેમંત મઝમુદાર
અને ૩,૦૦૦ શ્રી પુષ્પાબહેન સુરેશ ભણશાલી ૩,૦૦૦ મે. નંદુ ડેપર્સ હસ્તઃ થાવરભાઈ મહાનુભાવ શ્રી ઉમેદભાઈ ૩,૦૦૦ માતુશ્રી મંજુલા નેમચંદ છેડા ૩,૦૦૦ મે. ટેકનો શેર્સ એન્ડ સ્ટોક્સ લિ.
દોશી ૩,૦૦૦ શ્રી પ્રવિણભાઈ જમનાદાસ શાહ ૩,૦૦૦ શ્રી રસિકલાલ ટી. શાહ ૩,૦૦૦ મે. એચ. ડી. ઇન્ડસ્ટ્રીઝ ૩,૦૦૦ શ્રી રમેશ પી. મહેતા
ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં આ સંસ્થાના ૩,૦૦૦ શ્રી સાધના ટ્રસ્ટ ૩,૦૦૦ શ્રી દેવચંદ જી. શાહ
આ બે ઉમદા મહાનુભાવો દેહથી આ ૩,૦૦૦ શ્રી હર્ષદરાય કે. દોશી
૩,૦૦૦ શ્રી શશિકાંત સી. શેઠ એચ.યુ.એફ. જગતથી વિખુટા પડી ગયા. ૩,૦૦૦ શ્રી હરીશભાઈ શાહ ૩,૦૦૦ ડૉ. અતુલ ન. શાહ
પોતાના વિષયના અનેક પુસ્તકોના ૩,૦૦૦ શ્રી કનુભાઈ આર. શાહ ૩,૦૦૦ સ્વ. કાંતિલાલ ઝવેરચંદ-વાપી
સર્જક ડૉ. ભમગરા તો સવાયા જેન ૩,૦૦૦ શ્રી વસંતલાલ એન. સંઘવી ૩,૦૦૦ શ્રી રાજેશ પુંજાલાલ ચોકસી ૩,૦૦૦ મે. અવની એન્ટર પ્રાઇજ ૩,૦૦૦ શ્રી પૂર્વીબહેન બાબુભાઈ ઝવેરી
હતા. કપરી બિમારીમાં પણ આ કુદરતી ૩,૦૦૦ શ્રી તરૂણાબહેન વિપિનભાઈ શાહ ૩,૦૦૦ શ્રી હસમુખલાલ વી. માટલીઆ
ઉપચારના તપસ્વી પ્રચારકે હિંસક ૩,૦૦૦ માતુશ્રી જે. ડી. સ્મૃતિ પ્રતિષ્ઠાન
ઔષધનો ઉપયોગ ન કર્યો. એમના ૩,૦૦૦ શ્રી શારદાબેન બાબુભાઈ શાહ ૩,૦૦૦ શ્રી હંસાબહેન કે. શાહ
ગુણોની તો ગાથાઓ લખી શકાય. ૩,૦૦૦મે. પ્રોટોન એન્ટરપ્રાઇઝ ૩,૦૦૦ શ્રી વનલીલા નટવરલાલ મહેતા
પૂણ્ય સ્મરણ ઉમેદભાઈ તો શ્રી, ૩,૦૦૦ શ્રી સુમનબહેન શાંતિલાલ પરીખ ૩,૦૦૦ શ્રી કે. પી. શાહ
સરસ્વતી અને સેવાના ત્રિવેણી સંગમના ૩,૦૦૦ મે. લક્ષ્મી મસાલા ૩,૦૦૦ મે. ગુલાબદાસ એન્ડ કંપની
પ્રયાગ સ્વરૂપ હતા. એ ઓ શ્રીએ ૩,૦૦૦ શ્રી નિર્મલા જે. શેઠ
હસ્તેઃ હસમુખભાઈ ૩,૦૦૦ શ્રી કિરણ એચ. શાહ ૩,૦૦૦ શ્રી વનલીલા મુકુંદભાઈ વોરા
જીવનભર આ ત્રણે ઉમદા ભાવોને ૩,૦૦૦ શ્રી સુવર્ણાબહેન દલાલ ૨,૫૦૧ શ્રી આર. એ. સંઘવી
આત્મસાત કર્યા. શ્રેષ્ઠિઓ, સારસ્વતો ૩,૦૦૦ શ્રી ચંપાબહેન જયંતીલાલ શાહ ૨,૪૦૦ શ્રી રમીલાબહેન મહાસુખલાલ શાહ
| અને સામાજિક કાર્યકરો માટે ૩,૦૦૦ શ્રી અંજનાબહેન ઘનેશભાઈ ઝવેરી ૨,૦૦૦ શ્રી શશિકાંત મણીલાલ મહેતા એઓશ્રીનું જીવન પ્રેરણા રૂપ હતું. ૩,૦૦૦ શ્રી સૂર્યાબહેન અશ્વિન પ્રતાપ ૨,૦૦૦ શ્રી મીનાબહેન શાહ
જીવનના અંતિમ પડાવે જ્યારે એમને ૩,૦૦૦ શ્રી વિક્રમ આર. શાહ ૧,૫૦૦ શ્રી રામજી વેલજી વીરા
એમના જીવલણ વ્યાધિની જાણ થઈ ૩,૦૦૦ શ્રી ઈન્દુમતી અને હરકિશન ઉદાણી ૧,૫૦૦ શ્રી લલિતકુમાર પ્રાણલાલ લાઘાણી
ત્યારે એક ઉત્તમ તપસ્વી શ્રાવક તરીકે ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૧૧૧ શ્રી માલા દીપક વારીયા
એઓશ્રીએ ગજબની સમતાપૂર્વક ૩,૦૦૦ શ્રી એક બહેન તરફથી ૧,૦૦૧ શ્રી પ્રભાબહેનના સ્મરણાર્થે
પોતાના પૂર્વ જન્મના કર્મો ખપાવ્યા, ૩,૦૦૦ શ્રી મહેન્દ્ર વિરચંદ મહેતા
૧,૦૦૧ શ્રી ગુણવંતીબહેન ચોકસી ૩,૦૦૦ શ્રી રમેશ એસ. શાહ ૧,૦૦૦ શ્રી સંયુક્તા પ્રવીણ મહેતા
આ વંદનીય ઘટના છે. ૩,૦૦૦ શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહ ૧,૦૦૦ શ્રી કાંતાબહેન જે. શાહ
આ બન્ને મહાનુભાવોના જીવન ૩,૦૦૦ શ્રી સુરેશ ચીમનલાલ ચોકસી ૧,૦૦૦ શ્રી એક ભાઈ તરફથી
ચરિત્ર લખાવવા જ જોઈએ. ૩,૦૦૦ શ્રી રસિકલાલ છોટાલાલ શાહ ૧,૦૦૦ શ્રી ઉષાબહેન આર. ઝવેરી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પણ એમનો ૩,૦૦૦ શ્રી સરસ્વતીબહેન રસિકલાલ શાહ ૧,૦૦૦ શ્રી એક બહેન તરફથી
પરિવાર છે. એટલે કોણ કોને આશ્વાસન ૩,૦૦૦ શ્રી ભોગીલાલ સુખલાલ શાહ ૧,૦૦૦ શ્રી મંજુલા મહેતા ૩,૦૦૦ શ્રી બાબુલાલ છોટાલાલ શાહ ૧,૦૦૦ શ્રી નેણસી રવજી વીરા
આપે ? ૩,૦૦૦ શ્રી શાંતિલાલ કાલીદાસ દોશીના ૧,૦૦૦ શ્રી એક બહેન તરફથી
આ બન્ને આત્મા જે અંતરિક્ષમાં હશે સ્મરણાર્થે હસ્તે પ્રકાશ શાંતિલાલ દોશી ૧,૫૦૦ એક હજારની ઓછાનો સરવાળો | ત્યાં શાંત હશે જ, એવા એમના પૂણ્ય ૩,૦૦૦ શ્રી સરલાબહેન શાંતિલાલ દોશીના ૨૩,૫૨,૯૫૮
કર્મો હતા... ૐ શાંતિ !! સ્મરણાર્થે હસ્તે પ્રકાશ શાંતિલાલ દોશી
-શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પરિવાર ૩,૦૦૦ શ્રી મિનાક્ષીબહેન વિજય મહેતા
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તોંધાયેલી રકમની યાદી
૨૦૦૮ ની ૭૪મી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન દાતાઓને અપીલ કરવામાં આવી. તેનો સારો પ્રતિસાદ મળ્યો છે. એ માટે સર્વે દાતાઓના અમે ? ીનું. મને વિવિધ ખાતાનાંમાં ભેટ મળી તેની યાદી નીચે મુજબ છે, રૂપિયા ૪૦,૦૦૦ મે. નવર્ડ ફાઉન્ડેશન
નામ
નામ
રૂપિયા ૩,૦૦૦ શ્રી પ્રકાશ ડી. શાહ ૩,૦૦૦ ડૉ. હેમંત એચ. કુવાડિયા ૨,૫૦૦ મે. ફ્રેન્ડલી પ્રિન્ટર્સ
હસ્તેઃ હરેશભાઈ શાંતીલાલ મહેતા ૨૭,૦૦૦ શ્રી રસિલા મનસુખલાલ ગોવિંદજી
હસ્તેઃ ભરતભાઈ મામણીયા ૨,૫૦૦ શ્રી શર્માબહેન પ્રવિણભાઈ ભણસાલી ૨,૫૦૦ શ્રી એક બહેન ૨,૫૦૦ શ્રી અરૂણા અજીત ચોકસી ૨,૫૦૦ શ્રી એ. આર. ચોકસી
ચેરિટેબલ ટ્રસ્ટ
૧૬,૦૦૦ શ્રી ચંદ્રાબહેન પિયુષભાઈ કોઠારી ૬,૦૦૦ શ્રી કુસુમબહેન નરેન્દ્રભાઈ ભાઈ ૫,૫૦૦ શ્રી અપુર્વ લાભુભાઈ સંઘવી ૫,૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૫,૦૦૦ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ ૫,૦૦૦ શ્રી નિરૂબહેન સુર્બોધભાઈ શાહ ૫,૦૦૦ શ્રી ધનવંતભાઈ તિલકરાય શાહ ૫,૦૦૦ સ્વ. જ્યોત્સના ભૂપેન્દ્ર જવેરીના
સ્મરણાર્થે હસ્તે શ્રી ભુપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી
૫,૦૦૦ પ્રાં. તારાબહેન રમણલાલ શાહ ૫,૦૦૦ શ્રી ચંદ્રકાંત ધુડાભાઈ ગાંધી ૫,૦૦૦ શ્રી દિલીપભાઈ એમ. શાહ ૫,૦૦૦ શ્રીમતી રમાબહેન જયસુખલાલ વોરા ૫,૦૦૦ શ્રી યશોમતીબહેન શાહ ૫,૦૦૦ શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ ૫,૦૦૦ શ્રી વિનોદ જે. શાહ ૫,૦૦૦ શ્રી દિલીપભાઈ કાકાબળીયા ૫,૦૦૦ શ્રી ગાંગજી પોપટલાલ શેઠીયા ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ
૫,૦૦૦ શ્રી રશ્મીભાઈ ભગવાનદાસ શાહ ૫,૦૦૦ શ્રી નિતીનભાઈ સોનાવાલા ૫,૦૦૦ શ્રી ભાનુ ચેરિટેબલ ટ્રસ્ટ ઇસ્તેઃ ઉષાબહેન પ્રવિણભાઈ શાહ ૫,૦૦૦ મે. જે. કે. ફાઉન્ડેશન ૫,૦૦૦ શ્રી અમીચંદ આર. શાહ ૫,૦૦૦ શ્રી વસંતલાલ કાંતિલાલ શાહ ૫,૦૦૦ શ્રી શાંતિલાલ મંગળજી મહેતા ૫,૦૦૧ સ્વ. વિજયાબહેન અને સ્વ. દુર્લભજીભાઈ પરીખના સ્મરણાર્થે હસ્તેઃ રમેશભાઈ પરીખ
૫,૦૦૦ શ્રી એક બહેન તરફથી ૫,૦૦૦ શ્રી મીનાબહેન અશ્વિન કોઠારી ૫,૦૦૦ શ્રી કિન્નર કેશવલાલ શાહ ૩,૫૦૦ શ્રી સિદ્ધાર્થ લાભુભાઈ સંઘવી
૨,૫૦૦ શ્રી કેશવલાલ કિલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ ૨,૦૦૦ શ્રી તારાબહેન મોહનલાલ શાહ ચેરિ
ટેબલ ટ્રસ્ટ હસ્તે: પુષ્પાબહેન સી પરીખ ૨,૦૦૦ શ્રીમતી કલાવતી શાંતિલાલ મહેતા ૨,૦૦૦ શ્રી વસુબહેન ચંદુભાઈ ભાશાળી ૨,૦૦૦ શ્રી મીનાબહેન ગાંધી ૨,૦૦૦ શ્રી વિનોદચંદ્ર હરીલાલ મહેતા ૨.૦૦ ડૉ. ભાઈ વી. શાહ ૨,૦૦૦ શ્રી એ. પી. શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ ૨,૦૦૦ શ્રી અલકા પી. ખારા ૨,૦૦૦ મે. પોપટલાલ જેસીંગભાઈ એન્ડ કંપની ૧,૫૦૦ શ્રી જયંતીલાલ શાહ ૧.૦૦૧ શ્રી ગુરાવંતીબહેન ચોકસી ૧,૦૦૦ શ્રી એક ભાઈ તરફથી ૧,૦૦૦ શ્રી શારદાબહેન બાબુભાઈ શાહ ૧,૦૦૦ શ્રી ચંદ્રકાંત બસંતલાલ નરસિંગપુરા ૧,૦૦૦ શ્રી સુચિત અશ્વિન જોશી ૧,૦૦૧ શ્રી શિલ્પા જે. મહેતા ફાઉન્ડેશન ૧,૦૦૦ શ્રી પ્રતિમા ચક્રર્તી
૫૦૦ શ્રીમતી ચંદ્રીકાબહેન કુંભા ૫૦૦ શ્રી અતુલ શાહ ૫૦૦ શ્રી શૈલેષભાઈ કાજી ૫૦૦ શ્રી કાંતિલાલ જે. શાહ ૨,૭૨,૫૦૩ કુલ સરવાળો
શ્રી પ્રબુદ્ધ બન નિધિ કંડ ૧૧,૦૦૨૧૮ ૩૦-૬-૦૮ સુધીનો સરવાળો ૧૦,૦૦૦ શ્રી અરૂભાઈ યુ. સંઘવી ૧૦,૦૦૦ એક ભાઈ
તા. ૧૬ આંક્ટોબર, ૨૦૦૮
૭,૦૦૦ શ્રી લીના વી. શાહ ૫,૪૦૦ શ્રી પ્રમોદચંદ સોમચંદ શાહ ૫,૪૦૦ શ્રી શ્રીકાંત પ્રમોદચંદ શાહ
નામ
રૂપિયા ૫,૪૦૦ શ્રી બિન્દુબહેન શ્રીકાંત શાહ ૫,૪૦૦ શ્રી પ્રમોદચંદ સોમચંદ શાહએચ.યુ.એફ.
૫,૦૦૦ શ્રી ડી.કે.સી. ચેરિટેબલ ટ્રસ્ટ ૩,૦૦૦ શ્રી વર્ષાબહેન રજુભાઈ શાહ ૨,૫૦૦ શ્રી મહેન્દ્ર બી. વોરા ૨,૫૦૦ સ્વ. અ. સૌ. કંચનબેન હસમુખલાલના સ્મરણાર્થે હસ્તે હસમુખલાલ એચ. દોપીવાલા
૨,૫૦૧ શ્રી ભરતકુમાર એમ. શાહ ૨,૦૦૦ એક ભાઈ ૨,૦૦૦ શ્રી મહેન્દ્ર આર. શાહ ૨,૦૦૦ શ્રીહરીશભાઈ શાહ ૧,૦૦૦ શ્રી કલાવતીબેન શાંતિલાલ મહેતા ૧,૦૦૦ શ્રી ધનેશભાઈ બી. ઝવેરી ૧,૦૦૦ શ્રી ચંદ્રકાંત મગનલાલ શાહમુંબઈ
૫૦૦ શ્રી અશોક એસ. મહેતા ૫૦૧ શ્રી ભારતી કોઠારી ૨૫૦ શ્રી ધનસુખભાઈ છાજડ ૧૧,૭૪,૫૭૦ કુલ સરવાળો
શ્રી કિશોર ટિંબડિયા કેળવણી ફંડ ૨૫,૦૦૦ શ્રી મનહરલાલ અમરીતલાલ પુંજાણી ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ સ્વ. પ્રવિણચંદ્ર મગનલાલ હસ્તેઃ મીના સુર્યવદન ઝવેરી ૩૦,૦૦૦ કુલ સરવાળો
શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રામ ઠંડ
૨૦,૦૦૦ શ્રી ઉષા ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૫,૦૦૦ શ્રી તારાબહેન ડાહ્યાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૫,૦૦૦ કુલ સરવાળો
શ્રી પ્રેમળ જ્યોતિ
૧૫,૦૦૦ શ્રી ચંદ્રાબહેન પીયૂષભાઈ કોઠારી ૧,૦૦૦ શ્રી રસિકલાલ એન. વોરા ૧,૩૪ શ્રી સુરેખાબહેન શા ૧૭,૦૦૦ કુલ સરવાળો
Page #27
--------------------------------------------------------------------------
________________
به ام اه اه اه اه اه اه
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન
૨૭. ૐનો જાપનો ચમત્કાર
શ્રી નમસ્કાર મંત્રનાં ચાર નામો (અનુસંધાન પૃષ્ટ બીજાનું ચાલુ)
(૧) આગમિક નામ : શ્રી પંચ મંગલ મહાશ્રુત સ્કંધ હતી. પ્રો. મોર્ગનના મત પ્રમાણે (૨) સૈદ્ધાન્તિક નામ : શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર જેઓને બહુ ફાયદો નહોતો થયો તેમના
(૩) વ્યવહારિક નામ : શ્રી નમસ્કાર મહામંત્ર દરદની તીવ્રતા વધુ હતી. તઉપરાંત બીજો
(૪) રૂઢિગત નામ : શ્રી નવકાર મંત્ર પ્રશ્ન એક એ હતો કે અમુક વ્યક્તિઓએ
પિંગળશાસ્ત્રની દષ્ટિએ નવકારમંત્રમાં હ્રસ્વ અને દીર્ઘ સ્વર નશામાંથી મુક્તિ મેળવવા માટે પ્રયોગ કરેલો અને તેઓએ પહેલાં આ પ્રયોગ કરી
| હ્રસ્વ
| દીર્ઘ લીધેલો હતો. પ્રો. મોર્ગનના મત મુજબ
૧. નમો અરિહંતાનું | ન, , રિ ૩ | મો, હું, તા, બં ૨, નમો સિદ્ધાપ | ન | ૧ | મો, શિ, દ્વા,
| ૪ સ્વસ્થ માનવી પણ ૐના જાપથી મોટી ઉમર સુધી બીમારી-ઓને દૂર રાખી શકે ૩. નમો મારિયા | ન, ય, રિ
મો, ના, યા, ४. नमो उवज्झायाणं न, उ
| મો, વ, જ્ઞા યા, પ જાપની અસર કેવી રીતે થઈ
[૫.નમ ની વસાહુ | ન, ત્ર | ૨ | મો, તો, , ૩, સી, હું, શું પ્રો. મૉર્ગનનું કહેવું છે કે જુદી જુદી ૬. સો પંવનમુવારો, | ૨, ના
| , સો, પં. મુ. ઋા, રો લય અને ધ્વનિના ઉતાર ચઢાવથી ઉત્પન્ન
૭. સવ્વપાવપૂછાસ | ઝ, પ, સ | ૩| સ (પહેલ્લો અક્ષર) પ, વ, [[, [ ૫ થતા કંપનો મૃત કોષો (Cells)ને પુનઃ
૮. મંદનાનું સર્વેસિ | , વ
૨ | મે, ના, , સ, વે, સિ | ૬ જીવિત કરે છે અને નવા કોષોનું નિર્માણ ૯. પઢમં હવ મંત્તિ | ૫, ૮, ૨, ૩, ૨, | ૬ | મેં, મેં, ને
૩. કરે છે. ૐના જાપથી મસ્તકથી લઈને નાક,
ર ૪
४४ ગળું, હૃદય તથા પેટમાં તીવ્ર તરંગોનો ચોવીસ હ્રસ્વ સ્વર ચોવીસ તીર્થંકરના પ્રતિકરૂપ બની રહે છે, અને ૪૪ દીર્ઘ સ્વર સંચાર થાય છે. આને લીધે સમસ્ત શરીરમાં ચોવીસ તીર્થકર તથા વીસ વિહરમાન જિનેશ્વર એમ મળીને ૪૪ અરિહંત પરમાત્માના લોહીનું ભ્રમણ સુવ્યવસ્થિત થાય છે. પ્રતિકરૂપ બની રહે છે. આપણા શરીરના મોટા ભાગના દેદો નવકારમંત્રમાં ખ, ઘ, છ, ટ, ઠ, ડ, ફ, બ, ભ, શ, ષ જેવા વ્યંજનો વપરાયા નથી. રક્તદોષને લીધે થતા હોય છે તેથી ૐના નવકારમંત્ર અર્ધમાગધીમાં હોવાથી તેમાં શ, ષ જેવા વ્યંજનોને અવકાશ નથી. જાપ રક્તવિકાર દૂર કરી શરીરમાં સ્કૂર્તિ
શ્રી રજનીભાઈ ચુનીલાલ શાહ (U.S.A.) કૃત ‘શ્રુત સરિતા'માંથી જાળવી રાખે છે. (સંકલિત) પુષ્પાબેન પરીખ કાબાશરીફની પરિક્રમા કરતા કરતા બાપુજીના બાપુજીએ એક નજર એ વ્યક્તિ અને
પ્લાસ્ટીકની થેલી પર નાખી. પછી ગોરા ચહેરા પંથે પંથે પાથેય : બાપુજી : ખાદીમાં
મનમાં વિચાર ઝબક્યો,
‘૨૦ લાખ રૂપિયા જુદા જુદા માણસો પાસેથી પર સ્મિત પાથરતા કહ્યું, લપેટાયેલું અનોખું વ્યક્તિત્વ
લેવાના નીકળે છે. એ તમામને તાણમાં રાખી ‘હરિભાઈ, મેં તો ખુદાના દરબારમાં આ રકમ (અનુસંધાન પૃષ્ટ છેલ્લાથી ચાલુ)
હું તો નિરાંતે હજ પઢી રહ્યો છું. મારે તે લેણું માફ કરી દીધી છે એટલે તે મારાથી ન લેવાય. બાપુજી અને ચેકને હતપ્રભ નજરે તાકી રહ્યા. માફ કરીને આવવું જોઈતું હતું.”
તમારે ખુદાની રાહમાં જ્યાં તેને ખર્ચવી હોય, પણ બાપુજી તો,
અને કાબા શરીફની પરિક્રમા પછી બાપુજીએ ત્યાં તે ખર્ચી શકો છો.' પૈસાના વાંકે છોકરાઓને હવે પછી આવી એ વિચારને અમલમાં મૂક્યો. કાબાશરીફ સામે અને ૭૨ વર્ષના બાપુજી લાંબા ડગલા માંડતા સજા ક્યારેય ન કરશો.”
ઊભા રહી તેમણે અલ્લાહના નામે તે તમામ હવામાં ઓગળી ગયા. ત્યારે તેમના એમ કહી લાંબા ડગલા ભરતા હવામાં લેણું માફ કરી દીધું. હજયાત્રા-એથી પરત આવ્યા જીવનઆદર્શનું પેલું સૂત્ર હવામાં ચોમેર સુગંધ ઓગળી ગયા.
પછી એક દિવસ એક હિન્દુસ્વજન પ્લાસ્ટીકની પ્રસરાવી રહ્યું હતું, આવી ઘટનાઓની બાપુજીના જીવનમાં નવાઈ થેલીમાં રૂપિયાના થોકડીઓ લઈને આવ્યો અને “સ્વ માટે તો સો જીવે પણ સો માટે પણ ન હતી, પણ તેને યાદ કરવાનું તેઓ ક્યારેય બાપુજીની સામે મૂકતા બોલ્યો,
જીવે તે સાચું જીવન.”
* * * પસંદ ન કરતા. બાપુજી હજયાત્રાએ ગયા. આમ | ‘બાપુજી, આ આપની અમાનત રૂા. પાંચ ‘સુકુન', તો હજયાત્રાએ જનાર પોતાનું તમામ દેવું, કરજ લાખ. આપની પાસેથી ઉછીના લીધા હતા, પણ ૪૦૫, પ્રભુદાસ તળાવ સર્કલ, ચૂકતે કરીને જતા હોય છે. પણ બાપુજીના કેસમાં હવે મારે તેની જરૂર નથી. એટલે પરત કરવા ભાવનગર- ૩૬૪ ૦૦૧. આથી ઉલટું થયું. હજયાત્રા દરમ્યાન આવ્યો છું.”
ફૉન:૦૯૮૨૫૧૧૪૮૪૮
Page #28
--------------------------------------------------------------------------
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57 Licence to post without prepayment No. South-81/2006-08 Posted at Patrika Channel sorting office Mumbai-400 001.On 16th of every month. Regd. No. MH/MR/SOUTH-146/2006-08 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 OCTOBER, 2008 ૧૯૫૪ની સાલ હતી. ગાંધીજીની વિદાય છતાં ભારતની હવામાં હજુ ગાંધીવિચારો ધબકતા હતા. | ‘ફી નથી ભરી તો મા-બાપને સજા કરવી યુવાનોમાં ગાંધીઘેલછા પ્રસરેલી હતી. એવા જોઈએ. તમારા જેવા માસૂમ ભૂલકાંઓને થોડી યુગમાં એક યુવાનની શાદીની શહેનાઈ બાપુજી : ખાદીમાં લપેટાયેલું સજા કરાય?’ ધામધૂમથી વગાડવાની તેની માની મનોકામના અનોખું વ્યક્તિત્વ આટલું બોલતા તો બાપુજીનો અવાજ ભીનો અધૂરી રહી ગઈ. નવ વર્ષની વયે યુવાનના પિતાનું | ડૉ. મહેબૂબ દેસાઈ | થઈ ગયો. વ્યથિત હૃદયે લાંબા ડગલાં ભરતાં અવસાન થયું હતું. માએ કષ્ટો વેઠીને પુત્રને તેઓ સ્કૂલમાં પ્રવેશ્યા. ઉછેર્યો હતો. એટલે પુત્રના નિકાહ ધામધૂમથી કરી લાંબા ડગલાઓ ભરતો ગફાર વટથી નિકાહ “ક્યાં છે આ શાળાના આચાર્ય ?' કરવા મા ઉત્સુક હતી. પણ યુવાન ગાંધી રંગ પઢવા નીકળ્યો અને નિકાહ સંપન્ન થયા. ખાદીના સફેદ કફની લેંઘાધારી વૃદ્ધને જોઈ રંગાએલો હતો. શ્રી મનુભાઈ પંચોળી, શ્રી દસકાઓ વિત્યા. યુગ બદલાયો. નવા વિચારો આચાર્ય દોડી આવ્યા. વજુભાઈ શાહ અને શ્રી લલ્લુભાઈ શેઠ જેવા પ્રસર્યા. જિંદગીની ઉતાર ચડાવમાં ગફારે ઘણા ‘વડીલ, હું આચાર્ય છું. આવો, મારી રૂમમાં ગાંધીજનોના સંગમાં તાલીમ પામેલો હતો. તે અનુભવો મેળવ્યા. ચહેરા પર પ્રૌઢ રેખાઓ બેસી શાંતિથી વાત કરીએ.’ હંમેશા કહેતો, ઉપસી આવી. સંઘર્ષોએ ગફારભાઈને યારી આપી ‘આચાર્યસાહેબ, આપની ચેમ્બરમાં જરૂર ‘સ્વ માટે તો સૌ જીવે, પણ સૌ માટે જે જીવે તંગીના દિવસો બદલાયા. નાણાંની ભરતીથી બેસીશું, પણ ફી ન ભરનાર મા-બાપને સજા તે સાચું જીવન.' ગફારભાઈને ખુદાએ નવાઝવા, છતાં કરવાને બદલે તમે આવા માસૂમ બાળકોને શા અને એટલે જ યુવાને પોતાની માને કહી ગફારભાઈ ન બદલાયા. સાદગી, સદ્ભાવ અને માટે સજા કરો છો ? સૌ પ્રથમ તમે એ બાળકોને ક્લાસમાં બેસાડો પછી આપણે તમારી ચેમ્બરમાં દીધું હતું, ‘મા, મારી શાદીમાં ખોટા ખર્ચા ન સૌને માટે જીવવાની ભાવના અકબંધ રહી. એ કરશો. શાદીની ઉજવણી પાછળ થનાર ખર્ચ જ સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો બેસીએ.” જરૂરતમંદોમાં વહેંચી દેજો.’ લેંઘો, પગમાં ચંપલ, પ્રોઢ ચહેરા પર મીઠી ખાદીધારીવૃદ્ધની વિનંતીને સ્વીકારી આચાર્ય થોડા શરમાયા. બાળકોને તુરત વર્ગમાં બેસાડવા માએ કમને પુત્રની ઈચ્છા સ્વીકારી અને મુસ્કાન અને મધુરવાણી ગફારભાઈની પહેચાન સૂચના આપી, પછી પોતાની રૂમ તરફ બાપુજીને મનને એમ કહી મનાવી લીધું કે, ‘ભલે બેટા, બની ગયા. જો કે હવે સૌ ગફારભાઈને ‘બાપુજી' દોરી જતા બોલ્યા, ધામધૂમ નહિ કરીએ, પણ નવા કપડાં અને તાજા કહેવા લાગ્યા હતા. | ‘વડીલ, 35 વિદ્યાર્થીઓના ફીના લગભગ ગુલાબના ફૂલોનો શહેરો તને પહેરાવી શાદીનો એક દિવસ બાપુજી એક કાર્યક્રમમાં હાજરી 35 હજાર બાકી છે. અમારે પણ શાળા ચલાવવા આનંદ માણીશું.' આપવા જતા હતા. પોતાની કારમાં શેઠની જેમ પૈસાની જરૂર તો પડે જ ને. એટલે બાળકો પર યુવકે તેનો પણ સઆદર અસ્વીકાર કર્યો અને પાછળ બેસવા કરતા ડ્રાઇવરની બાજુમાં બેસવાનું જરા સખતી કરવી પડી છે.” કહ્યું, ‘ગુલાબનો શહેરો નહિ પહેરું. નવાં કપડાં બાપુજીને ગમતું. કારણ કે છેલ્લાં વીસ વર્ષથી આચાર્યની ચેમ્બરમાં ખુરશી પર સ્થાન લેતા પણ નહિ પહેરું. માત્ર ખાદીનો કફની લેંઘો, ચંપલ ડ્રાઇવર તરીકે કાર્ય કરતો અનિલ તેમના સ્વજન બાપુજીના ચહેરા પર આછું સ્મિત પથરાઈ ગયું અને ગળામાં સૂતરની આંટી પહેરીને જ નિકાહ જેવો બની ગયો હતો. કાર પૂરપાટ દોડી રહી અને મનોમન તેઓ બોલી ઉઠ્યા, પઢવા જઈશ.' હતી ત્યાં જ તેમની નજર 30-35 ગણવેશધારી - “આટલી રકમ માટે માસૂમ બાળકોના લાખ નાનકડા ગામ વંડામાં વાત પ્રસરી ગઈ. ગફાર શાળાના વિદ્યાર્થીઓ પર પડી. ભરબપોરે લાખ રૂપિયાના ચહેરાને તડકામાં રતુમડા કરાતા તો ખાદીની કફની-લેંઘો અને સૂતરની આંટી ઓશીયાળા ચહેરે બાળકોને ઉભેલા જોઈ પહેરી ચાલતો નિકાહ પઢવા જવાનો છે. ગામમાં બાપુજીએ કાર ઊભી રાખી. કારમાંથી બહાર અને બાજુમાં ઉભેલા ડ્રાઇવર અનિલને કહ્યું, જોણું થયું. ગફારનો નવી તરહનો વરઘોડો જોવા આવી તેઓ વિદ્યાર્થીઓ પાસે આવ્યા. એક અનિલ, જરા વિદ્યાર્થીઓની ફીના રૂા. પાંત્રીસ ગામ આખું ભેગું થયું, પણ ગફારને તેની જરા બાળકના માથે હાથ ફેરવતા બાપુજીએ પૂછ્યું, હજાર ભરવાની વ્યવસ્થા કરશો ?' પણ પડી ન હતી. ગોરોવાન, દૂબળો-પાતળો, “દીકરાઓ, આવા ભરતડકામાં અહીંયા કેમ અનિલે તુરત મોબાઇલ પર સંદેશો આપ્યો ઊંચો બાંધો, આદર્શોમાં રાચતી આંખો, સફેદ ઊભા છો ?' અને એકાદ કલાકમાં પાંત્રીસ હજારનો ચેક ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, ‘દાદા, સામે જ અમારી શાળા છે. અમે ફી આચાર્યના ટેબલ પર આવી ચડ્યો. ત્યારે આચાર્ય નથી ભરી એટલે અમને સ્કૂલમાંથી કાઢી મૂક્યા પગમાં ચંપલ અને ગળામાં સૂતરની આંટી ધારણ (વધુ માટે જુઓ પાનું 27). Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai 400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. હશે ?'