SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ મારી મનની મનમાં જ રહી ગઈ! આજથી અર્ધી સદી પૂર્વેનો નવલકથા લખેલી-તેમાં નાયક હું હોઉં એવું ઘણાં મિત્રોએ મારું શૈક્ષણિક-વિશ્વનો આ કિસ્સો બંને આચાર્યોનાં વ્યાવર્તક લક્ષણો ધ્યાન દોરેલું. પ્રો. ઈશ્વરલાલ દવેએ તો છાતી ઠોકીને કહેલું. મેં, ને બધી જ રીતે લાયક પ્રોફેસરોની લાચારીનો દ્યોતક છે. શિવકુમારને એ બાબતમાં પૂછી જોયું તો એમણે પણ મારા આંખોની તકલીફે યશવંતભાઈને આખી જિંદગી પજવ્યા. High વ્યક્તિત્વના અંશો અને જીવન પ્રસંગોમાં પોતાની કલ્પના Myopia – ટૂંકી નજર, ભારે માઈનસ નંબર, મોતિયો આવતાં ભેળવીને મારો આકાર રચવાનું કબૂલેલું. પછી તો એ કૃતિ મને વંચાય જ નહીં. ગુજરાત કૉલેજની સરકારી નોકરી પણ આ અર્પણ કરેલી.” ખેર, છેલ્લા બે માસમાં બે વાર આપણે અલપઆંખોની તકલીફે જ છોડાવી અને છતાંયે જિંદગીભર ઠીક ઠીક ઝલપ મળ્યા તેનો આનંદ મનમાં ઘૂટું છું. યશવંતના પ્રણામ. વાંચ્યું, લખ્યું, વાંચ્યા-લખ્યા વિના એમનાથી રહેવાય જ નહીં. મારો આ લેખ તો કેવળ સંસ્મરણાત્મક જ છે. વિવેચક તરીકે ઘણીવાર તો આર્થિક લાચારીને કારણે એ કરવું પડ્યું. મૂલવવા તો સ્વતંત્ર લેખ લખવો પડે. મેં તો એમને જાણ્યા-માણ્યા મેં એમનાં અનેક જાહેર વ્યાખ્યાનો સાંભળ્યા હશે. ભાષા, છે. એક અભ્યાસનિષ્ઠ અધ્યાપક તરીકે , સાંપ્રત સમયની સ્વરાઘાત, ઉચ્ચાર, અભિવ્યક્તિ સાધીને એકદમ સચોટ, સંસ્કૃતિ સમસ્યાઓના ચિંતક અને લોકધર્મી પત્રકાર તરીકે , પ્રભાવક ને સંસ્કારથી ઓપતું એમનું આગવું વ્યક્તિત્વ. બોલાતું ગદ્ય કેવું વક્તા તરીકે અને સામાજિક સંબંધોની માવજત કરનાર સજ્જન હોવું જોઈએ એ શુક્લ સાહેબને સાંભળતાં સુપેરે સમજાય, અને તરીકે અંતમાં આ કાવ્યાત્મક અંજલિ. જેટલી આંખો નબળી એથી વિશેષ સુંદર એમના સુવાચ્ય, યશવંત શુકલનેમરોડદાર, મોતી જેવા અક્ષરો. ગુરુ-મિત્ર ચ માર્ગદર્શક સને ૧૯૮૨માં એકવાર મુરબ્બી શ્રી યશવંતભાઈ એક રાત વ્યવહાર અતિ સ્નેહવર્ધક, મારે ત્યાં રોકાયા. ત્યારે વાતવાતમાં એમણે કહ્યું: ‘અનામી'! યશવન્ત હતા, ગયા તમે નિવૃત્તિમાં બે કામ કરો. એક તો તમારા પ્રગટ અ–પ્રગટ અનેક મરવાની ગુણ-સંપદા હવે. કાવ્યોમાંથી વરણી કરીને એક કાવ્યસંગ્રહ તેયાર કરો ને બીજું, શી ખુમારી હતી અવાજમાં ! દીકરાને, ત્યાં અમેરિકાનો એકાદ આંટો મારી આવો ને તમારું પરિસંવાદ વિષેય તર્કમાંઅલ્સર મટાડો.’ આંગળી ચીંધ્યાનું એક પુણ્ય તો ફળ્યું જ્યારે મારો અભિવ્યક્તિની આગવી અદા, સાતમો કાવ્યસંગ્રહ નામે “રટણા’ સને ૧૯૮૩માં પ્રગટ થયો સ્મરણે અંકિત, માણવી સદા. પણ પુરાણી-પ્રીતને કારણે હોઝરી-અલ્સરે મારો સાથ હજી સુધી ક્ષણને કરતા શું સાર્થક ! તો છોડ્યો નથી! લાગે છે કે પ્રાણ સાથે એ ય પ્રયાણ કરવાનું. પ્રવૃત્તિ-અશ્વ ઘણા પલાણતા, એક સમય એવો પણ હતો જ્યારે હું જે તે ગુજરાતી દૈનિકોમાં કંઈ કંઈ કરવાની કામના આવતી ધારાવાહી નવલકથાઓ નિયમિત વાંચતો. એકવાર મેં ક્ષમતા, ધૃતિ, કશી મહા મના ! ચન્દ્રકાન્ત બક્ષી અને શિવકુમાર જોષીની નવલકથાઓમાં વિકૃતિ ટળી, પ્રકૃતિ સહી યશવંતભાઈના વ્યક્તિત્વના કેટલાક અણસાર જોયા ને તત્સંબંધે સ્મરણે જીવન-નિયતિ રહી. એમને તા. ૩-૧૧-૧૯૭૮ના રોજ પત્ર લખ્યો તો એમનો (તા. ૨૪-૧૦-૧૯૯૯) * * * તા. ૬-૧૧-૧૯૭૮નો પત્ર આ પ્રમાણેનો હતો: ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ પ્રિયભાઈ અનામી, ફોન : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪ તમારા તા. ૩-૧૧-૭૮ના પત્રથી મારું કુતૂહલ ઉત્તેજિત | (વરસ ૨૦૦૭-૦૮ માં પ્રવેશ થયેલા નવા લાઈફ મેમ્બર્સ થયું. “સંદેશ” તો રોજ ઘેર આવે છે પણ હપતે હપતે પ્રસિદ્ધ થતી મનિષ મહેતા ૫૦૦૦ ૧૨-૯-૦૭ વાર્તા હું વાંચી શકતો નથી. એકાદ હપ્તા ઉપર અમસ્તી નજર |બિપિન નેમચંદ શાહ- ૫૦૦૦ ૧૩-૯-૦૭ પડતી અને તેમાં યશવંતભાઈ આંખે ચડેલા, પણ હું એમનામાં હીના એસ. શાહ ૫૦૦૦ ૧૫-૯-૦૭ મને ભાળી ન શક્યો. બક્ષી મારું અંતરંગ પકડી શકે એટલા નજીક નવિનચંદ્ર રતિલાલ શાહ- ૫૦૦૦ ૨૮-૯-૦૭ આવી શક્યા નથી, જો કે મારા ઉપર હંમેશાં તેમણે સ્નેહ વરસાવ્યો મહેશ કાંતિલાલ શાહ- ૫૦૦૦ ૨૮-૯-૦૭ છે. તમે નિયમિત વાંચો છો તેથી નામ સાદૃશ્યની પાર રેશ્માબેન બિપિનચંદ્ર જૈન- ૫૦૦૦ ૨૭- ૧૦-૦૭ વ્યક્તિત્વ-સાદશ્યના અણસાર તમને પરખાયા હોય, પણ શા ૫૦૦૦ ૩-૯-૦૮ મેળમાં પરખાયા? મને લખશો તો કૃતિની અખંડ પ્રસિદ્ધિ પછી વિજયભાઈ ડી. અજમેરા- ૫૦૦૦ ૩-૯-૦૮ હું વાંચી જઈશ. ભાઈ શિવકુમાર જોષીએ ‘ચિરાગ' નામની મેનેજર,
SR No.526003
Book TitlePrabuddha Jivan 2008 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size769 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy