________________
તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૮
સ્વીકારતા નહિ, જે આપણા ધર્મ ગ્રંથોમાં છે એટલે સ્વીકારશો નહિ. પણ તમે જાતે જે અનુભવ કરો, પછી જે સાચું લાગે તે જ સ્વીકારો.’
જૈન દર્શન ભોગ પ્રધાન નથી ત્યાગ પ્રધાન છે.
જૈન દર્શનમાં સર્વે વાદોનો સમાવેશ છે, અન્ય દર્શનોમાં જૈન દર્શનનો સમાવેશ શક્ય ન હોય. નદીઓ સમુદ્રમાં સમાઈ શકે. પણ સમુદ્ર નદીઓમાં ન સમાઈ શકે, એમ જૈન દર્શન સાગર સમો છે, જૈન દર્શનની ખંડનાત્મક નહિ, મંડનાત્મક નીતિ છે એટલે જ સાપેક્ષવાદ– અનેકાંતવાદ એનો આત્મા છે એમ સિદ્ધ થાય છે.
૫
ભવિષ્યવેત્તા અને માત્ર એકાવન વર્ષની ઉંમરે અરિહંત શરણ થના૨ પરમ પૂજ્ય ધ્યાત્મ જ્ઞાન દિવાકર, બાલ બ્રહ્મચારી, યોગનિષ્ઠ, ગચ્છાધિપતિ આચાર્ય બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ, આ શ્રી જૈન મહાવીર ગીતા'ના સર્જક છે.
પ્રબુદ્ધ જીવન
આ શ્રી જૈન મહાવીર ગીતાની હસ્તપ્રત પૂજ્યશ્રીએ પોતાના અંતેવાસી કવિ પાદાકરને સોંપીને કહ્યું કે ‘મારા મૃત્યુ પછી એક પચીશી વીતે પછી આ મહાવીર ગીતા પ્રગટ કરજો.'
ત્યાર પછી લગભગ ૪૦ વર્ષ પછી આ હસ્તપ્રત શ્રીમદ્ બુદ્ધિ સાગરજીના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી દુર્લભ સાગરજીના હાથમાં આવી અને એઓશ્રીએ આ મહાવીર ગીતાનું વિ. સ. ૨૦૨૫માં મહાભારતની ઘટનાનું આપણી પાસે ઈતિહાસ પ્રમાણ નથી, એટલે આજથી ૩૯ વર્ષ પહેલાં પ્રકાશન કર્યું. આ મહાવીર ગીતા એટલે મહાભારતમાં પ્રગટેલી ભગવદ્ ગીતાને મહર્ષિ વ્યાસની કલ્પનાની પ્રજ્ઞા વાણી માનીએ તો. આ મહાવીર ગીતાની
હજી સંસ્કૃતમાં જ ઉપલબ્ધ છે. અને આ દીર્ઘ કાવ્યનું ગુજરાતીમાં હજુ સુધી ભાષાંતર થયું નથી.
થોડાં સમય પહેલાં મારે
મહાવીર વાણીનું સ્થળ પણ વાસ્તવિક નહિ પણ કલ્પનાનું
રહેલી વાણી પણ કલ્પના છે,
પણ બન્ને કલ્પના ભવ્ય છે અને
જીવન ઉદ્ધારક અને આત્મ ઉદ્ધારક છે જ.
આ મહાવીર ગીતાનું સર્જન ભગવદ્ ગીતાની જેમ યુગો પહેલાં નથી થયું પરંતુ આ યુગમાં જ લગભગ સો વર્ષ પહેલાં જ થયું છે.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇને આચાર્ય તુલસી અનેકાંત એવોર્ડ
જૈન વિશ્વભારતીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર આચાર્ય તુલસી અનેકાન્ત એવોર્ડ આ વર્ષે જાગતા સાહિત્યકાર અને જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય વિદ્વાન ડૉ. કુમારપાળ દેસાઇને
સ્થળ જ છે. અને એમાં વર્લ્ડ કેનાયત કરવામાં આવશે. જેન વિશ્વભારતીના અમલ શ્રી કે. મુનિશ્રી વાત્સલ્યદીપને વંદન
સુરેન્દ્રકુમાર ચોરડિયાએ જયપુરમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞના સાનિધ્યમાં એની જાહેરાત કરી. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને એક લાખ રૂપિયાની રાશિ પ્રદાન કરવામાં આવો. એમ. જી. સરાવજી ઉન્ડેશનના સૌજન્યથી અપાતો
અમદાવાદ જવાનું થયું ત્યારે પૂ. આચાર્ય દુર્લભ સાગરજીના શિષ્ય
કરવા ગયો, ત્યારે પૂ. વાત્સલ્યદીપે ઉપરની વિગત મને વિસ્તૃત રીતે કહી સંભળાવી. આ મ.ગી.ની ઝેરોક્સ નકલ મેં પૂ. શ્રી પાસેથી પ્રાપ્ત કરી. મારા ઉપર
આ એવોર્ડ જૈનદર્શનના મૌલિક સિદ્ધાંતોને વ્યાપક બનાવવા આવો અનુગ્રહ કર્યો એ માટે હું
માટે સમર્પિત ભાવથી વૈશ્વિક કાર્ય કરનાર વ્યક્તિને આપવામાં આવે છે.
એઓશ્રીનો ઋણી બન્યો છું.
એના સર્જક કોણ?
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા 'પદ્મશ્રી' અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપથીના હસો ‘જૈન રત્ન'નો આજથી લગભગ ૧૩૪ વર્ષ એવોર્ડ મેળવનાર ડૉ. કુમારપાળ દેસાઇએ જૈનદર્શન વિશે પહેલાં ગુજરાતના વિજાપુરમાં ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં ૫૪ ગ્રંથોની રચના કરી છે. એક ખેડૂત કણબી કુટુંબમાં છેલ્લા ચાર દાયકાથી અખબારો અને સામયિકો દ્વારા ધર્મસિદ્ધાંતો બહેચરદાસના નામે જન્મેલા વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કર્યો છે, તેમજ વિશ્વના અનેક અને માત્ર ૨૪ વર્ષના સાધુ દેશોમાં જૈનદર્શન વિશે વક્તવ્ય આપવા ઉપરાંત વિશ્વધર્મ પરિષદ જીવનમાં, ૨૫,૦૦૦ ગ્રંર્થોનું તથા આંતરરાષ્ટ્રીય પરિષદોમાં જૈન ધર્મના વ્યાપક સિદ્ધાંતોની વાંચન કરી, સંસ્કૃત, પ્રાકૃત અને પ્રસ્તુતિ કરી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને અન્ય ગુજરાતીમાં ૧૪૧ જેટલાં સંસ્થાઓમાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. પ્રેક્ષા વિશ્વભારતીના અદ્ભુત ગ્રંથોનું સર્જન કરનાર, ટ્રસ્ટી અને જૈન વિશ્વભારતીના સંચાલન સમિતિના સભ્ય શ્રી આજથી લગભગ ૮૯ વર્ષ બાબુલાલ શેખાણીએ જણાવ્યું કે આ એવોર્ડ આ પૂર્વે પંડિત પહેલાં હાજરા હજૂર શાસનદેવ | દલસુખભાઈ માલવણિયા, સુપ્રસિદ્ધ બંધારાવિદ ડૉ. લક્ષ્મીમ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની સંઘવી જેવી વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. મહુડીમાં સ્થાપના કરનાર,
'પ્રબુદ્ધ જીવન'ના વાચકો વતી મેં પૂજ્ય શ્રી વાત્સલ્યદીપને આ મહાવીર ગીતા'ના અધ્યાયોનું આચમન કરાવવા વિનંતિ કરી. હવેથી દર મહિને આ મહાવીર ગીતાના એક એક અધ્યાય વિશે સ્વાધ્યાયના ચિંતન લેખ આપણને ૧૬ કે તેથી વધુ મહિના સુધી એઓશ્રીની કલમેથી પ્રાપ્ત થશે, આપણા સર્વેનું એ સદ્ભાગ્ય. ૐૐ અર્હ મહાવીર.
ધનવંત શાહ (તા. ૪-૯-૨૦૦૮ના પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનનો અંક)