SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પક્ષે પ્રભુ હોય છે ત્યાં જ વિજયશ્રી, સર્વસુખ અને મંગલ પ્રવર્તે તક સાંપડે છે. પરમાત્માને માથે બેસનાર દુર્યોધનને-અહંકારીને છે. ધન, સત્તા, સૈન્ય, દુન્યવી સુખોની ઈચ્છાવાળો દુર્યોધન તો એવી તક મળી શકે નહિ. સર્વનાશ પામ્યો. બડભાગી કહેવાય એ શ્રેયાર્થી જીવો કે જેમને નિત્યજીવનમાં આમ આ કથાનકમાંથી ભગવાનશ્રીની ટપાલ અંગે જીવનમાં કે નૂતનવર્ષે એવો પ્રશ્ન, એવું મંથન જાગે છે કે જીવનમાં શું શું માંગવા જેવું છે તેનો જવાબ મળી ગયો. કથાનક પ્રમાણે તો મેળવવા યોગ્ય છે? શ્રેય કે પ્રેય? પરમાત્મા કે ધનસંપત્તિ? અર્જુન સામે આવી પસંદગીનો પ્રશ્ન જીવનમાં એક જ વાર આવ્યો આપણે એવા શ્રેષ્ઠ ભાગ્યની પ્રતીક્ષા કરીએ કે સ્વપ્નમાં નહિ, છે. પરંતુ આપણો અંતરાત્મા તો પ્રત્યેક પ્રભાતે આપણને પ્રશ્ન પરંતુ પ્રત્યક્ષમાં ભગવાનશ્રી તરફથી આવી પસંદગીના પ્રશ્નની કરે છે કે તારે પ્રમાણિકતા – પરમાત્મા જોઈએ છીએ કે ટપાલ મળે અને અર્જુનથી પણ વિશેષ ચીલઝડપે આપણે અપ્રમાણિકતા (લાંચ, રૂશ્વત, છેતરપિંડી, શોષણ વગેરેથી મળતી પરમાત્માને માગી લઈએ અને પ્રભુ તે જ પળે આપણો તેમના ધનસંપત્તિ, સત્તા વ.)? શું થયું છે? દુર્યોધન કે અર્જુન? આવી હૃદયકમળમાં સ્વીકાર કરે – એ દિવસ ખરેખર ધન્ય હશે. પસંદગી કરવાનું સદ્ભાગ્ય પણ સહુ કોઈને પ્રાપ્ત થતું નથી. ભગવાનશ્રીના દિવાળી કાર્ડનો આજ છે તો મર્મ. * * * એવું સદ્ભાગ્ય તો અર્જુનને જ છે એટલે કે પરમાત્માના ચરણ ‘નિર્વિચાર', બી, ૮, વર્ધમાન કૃપા સોસાયટી, પાસે બેસનારને જ, એવા નિરહંકારી નમ્ર જીવાત્માને જ અને સત્તાધર પાસે, સોલા રોડ, અમદાવાદ-૩૮૦૦૬૧ જેના પર પરમાત્માની પ્રથમ અમીદૃષ્ટિ પડે તેવાને જ એવી સુવર્ણ ફોન : (૦૭૯) ૨૭૪૮ ૦૬૦૧ વાણી : આણમોલ વરદાન શાંતિલાલ ગઢિયા સમગ્ર વિશ્વમાં ફક્ત ભારતીય સંસ્કૃતિ એવી છે, જે જડચેતન હોય! વક્તાની ભાષા અને વાણી કેવું ગજબનું સંમોહન ઊભું સૃષ્ટિનાં વિભિન્ન તત્ત્વોમાં દિવ્યતાનું નિરૂપણ કરે છે. ભૂમિ, જળ, કરે છે એનો આ પુરાવો છે. અન્ન, અગ્નિ, ઋતુચક્ર આદિ પદાર્થો અને ઘટનાઓને દેવી- ગ્રીક દાર્શનિક અને નીતિકથાઓના લેખક ઈસપને કોઈકે દેવતાના રૂપમાં જોવામાં આવે છે. માનવદેહનાં પ્રવર્તનો પણ પૂછયું, “આ વિશ્વની કડવામાં કડવી વસ્તુ કઈ?' “જીભ', ઈસપે તેમાંથી બાકાત નથી. વાણી તેનું એક ઉદાહરણ છે. જવાબ આપ્યો. ‘જીભ અનેકનાં જીવતર કડવાં ઝેર કરી નાંખે છે.” વાણી એટલે વાગીશ્વરી, અર્થાત્ સરસ્વતી. વાગ્દાન, વાઝેવી, “અને જગતમાં મીઠામાં મીઠું શું?’ ‘જીભ જ . એ જ તો અમૃત વાયજ્ઞ વગેરે વિભાવનાઓ વાણી સાથે સંકળાયેલી છે. વાણી છે. કોઈની કરૂણાભરી મધુર વાણી અન્યના હૃદયને સુખશાંતિ શબ્દ વિના સંભવે નહિ અને શબ્દને “બ્રહ્મ' કહ્યો છે. કેવી રમ્ય ને બક્ષે છે.” ભવ્ય કલ્પના છે! આપણા થકી બોલાતો પ્રત્યેક શબ્દ એ ધાતુના પાત્રમાં પચાસ વર્ષ પહેલાના કાળખંડમાં મારું મન જઈ પહોંચે છે. ખખડતો કંકર નથી, બલ્ક બ્રહ્મનો જ અંશ છે, એવી સભાનતાથી અતીતની પેલે પાર સ્મૃતિનું ફૂલ લહેરાય છે. અમારા ઘર નજીક વાણી ઉચ્ચારવી જોઈએ. આપણો કંઠ અમીનું ઝરણું છે. એમાંથી નાનું શું ચોગાન હતું. રાતના નવ પછી વાહનોની અવરજવર અમી વહેવું જોઈએ, નહિ કે વિષ. દંતાવલિની પાછળ બેઠેલી અને લોકોની ચહલપહલ ઓછી થઈ જતી. ત્યારે પરપ્રાંતના એક લૂલીબાઈ ભારે ચંચળ છે. એક વાર શબ્દનું તીર છૂટી જાય પછી સાધ્વી સારી રામાયણની કથા શરૂ કરતા. સામાન્યતઃ કથામાં આપણા હાથની વાત રહેતી નથી. નહિ બોલાયેલા શબ્દના આપણે વયસ્ક વડીલો ઉપસ્થિત હોય, પણ આ મહિલાનું કથામૃત ઝીલવા માલિક છીએ, બોલાઈ ગયેલાના નહિ. આબાલવૃદ્ધ તમામ લોકો આવતા. કારણ હતું એમનો મધુર બહુધા માનવ-માનવ વચ્ચેના સંઘર્ષનું કારણ અપ્રિય વાણી અવાજ. ‘રામાયણી શકું તલાદેવી' નામથી તેઓ ઓળખાતા. હોય છે. સત્યમ્ નૂયાત્ પ્રિયમ તૂયાત શાસ્ત્રવચન પોથીમાં સંગોપિત ઝાંઝરની ઘૂઘરીઓના રણકતા અવાજ જેવો એમનો મૃદુ મીઠો રહે છે. કાણાને “કાણો’ કહેવાથી એને મનદુઃખ થાય છે. પરિણામે કંઠ. શ્રોતાઓ શરૂઆતમાં ઘોંઘાટ કરતા હોય, પણ જેવા ઉભય પક્ષે વિસંવાદિતા ઊભી થાય છે. તેથી શ્રેયસ્કર એ છે કે શકુંતલાદેવી વ્યાસપીઠ પર સ્થાન ગ્રહણ કરે અને ભગવદ્ગામથી આપણે ભાવથી પૂછીએ, ‘ભાઈ, તમારી આંખને કઈ રીતે ક્ષતિ એમની વાગ્ધારા શરૂ થાય કે તરત ટાંકણી-શ્રવણ શાંતિ પથરાઈ પહોંચી ? જાય. જાણે કોઈ ઈલમીએ બધાના માથા પર જાદુઈ લાકડી ફેરવી કબીરનો માર્મિક દોહો આનું જ ઇંગિત છે
SR No.526003
Book TitlePrabuddha Jivan 2008 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size769 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy