SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ઐસી બાની બોલિયે મનકા આપા ખોય કરવો જોઈએ. ધારો કે વક્તાની વાણીમાં ક્યારેક કઠોરતા પ્રવેશે, ઓરન કો સીતલ કરે આપણું સીતલ હોય. તો પણ શ્રોતાએ વાગ્યુદ્ધમાં ખેંચાવું જોઈએ નહિ. બાલાશંકર આપણે દોષદર્શી વધારે છીએ, ગુણદર્શી ઓછા. સામી કંથારિયાની શીખ કાને ધરવા જેવી છેવ્યક્તિના દોષ ઝટ પકડી લઈએ છીએ અને મર્મભેદી વચનો કહી કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે એનું દિલ દુભવીએ છીએ. તેથી પરસ્પરના વ્યવહારમાં કડવાશ પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. ઊભી થાય છે. આમાંથી બચવાનો રસ્તો છે વ્યક્તિનું ગુણદર્શન સામી વ્યક્તિનું બોલવાનું આપણને રુચે નહિ અથવા આપણે કરવું અને બે મીઠા બોલ બોલવા તે. વાણીમાં પ્રેમ, મધુરતા એની સાથે સંમત ન થતા હોઈએ એવું બની શકે, પણ એને અને સૌહાર્દ લાવવાનું કઠિન નથી. બંગ ભાષાના કવિએ ભારત બોલતી બંધ કરી દેવી એ અસત્યતા છે. બોલવાનો અને અધિકાર માતા માટે “સુમધુર ભાષિણી' શબ્દપ્રયોગ કર્યો છે. કહે છે-મીઠી છે એવી આપણા તરફથી એને પ્રતીતિ થવી જોઈએ. ભાષા બોલતી ભારતમાતાને વંદન! સો માટે વંદનીય વ્યક્તિ કવચિત્ તમારી વાણીની મોહિની શ્રોતાગણને એવો આંજી બનવાનો આ જ એક રાજમાર્ગ છે. સંબંધોની દુનિયા વિરાટ છે. દે છે કે તેઓ તમને હર્ષનાદથી વધાવી લે છે. ત્યારે અહંકારથી જિંદગી ટૂંકી છે. તો બે ઘડી ભાવસંપન્ન વાણીથી સામી વ્યક્તિના ફૂલાશો નહિ. બલ્ક એવું માનજો કે તમારી ભીતરનો ઈશ્વર તમારા આંતરમનને અજવાળી લઈએ. મુખને માધ્યમ બનાવીને બોલી રહ્યો છે. પર્યુષણ પર્વમાં એક વાણી મનનું દર્પણ છે. મનુષ્યના શીલ અને સંસ્કાર વાણીમાં જ્ઞાની શ્રમણ પ્રવચન કરતા હતા. પ્રવચન પૂરું થયા બાદ તેમણે પ્રતિબિંબીત થાય છે. પરંતુ માનવ ગજબનું ચાલાક પ્રાણી છે. એક શ્રોતાને પૂછ્યું, “કેટલા હતા શ્રોતાઓ?” “અમે દસ હતા, વાણી પરથી એના મનને પૂરેપૂરું કળવું ક્યારેક મુશ્કેલ બને છે. મહારાજ,’ જવાબ મળ્યો. ‘અને એક હું, એટલે અગિયાર શ્રોતા જીભેથી મધ ઝરતું હોય, પણ હૃદયમાં હળાહળ ઝેર ભર્યું હોય. થયા.પેલાને આશ્ચર્ય થયું, પણ શ્રમણના મુખ પરની આભા આવા દંભી માણસને ઓળખવાનું બેરોમિટર શોધાયું હોત તો જોઈ દૃષ્ટિ ઢાળી દીધી. પછી શ્રમણે સ્પષ્ટતા કરી, “હું વાણીનો કેવું સારું હતું! શારીરિક આધાર હતો, પણ સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન મહાવીર સ્વયં મન, વાણી અને કાયા દ્વારા થતા કર્મમાં એકવાક્યતા હોવી બોલી રહ્યા હતા. બોલતી વખતે મને પોતાને લાગતું હતું કે હું જોઈએ. વ્યક્તિની વાણીમાં કંઈક હોય અને મનની ગતિવિધિ તેથી કોઈકને સાંભળી રહ્યો છું.” વિપરીત હોય તો તે પોતે સુખથી વંચિત રહે છે. એક જિજ્ઞાસુએ અંતે એક વાતસંતને પૂછયું, “મહારાજ, દિનરાત માળા ફેરવું છું, નામસ્મરણ ક્યારેક સ્થૂળ શબ્દો કરતાં મૌન પોતે અનાહત ધ્વનિ બની કરું છું, પણ મનને શાંતિ કેમ મળતી નથી?” સંતે જવાબ આપ્યો, રહે છે. શબ્દો કરતાં મૌનની અસર પ્રભાવક હોય છે. * * * માળા ફરે છે, જીભ ફરે છે, પણ તકલીફ એ છે કે મન દશે દિશામાં એ.૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, ફરે છે.” વડોદરા-૩૯૦ ૦૦૬. ફોન : (૦૨૬૫) ૨૪૮૧૬૮૦. ભલે આપણી વાણી કોઈનું હિત ન કરે, પણ એ નિંદા તરફ પર્યુષણ વ્યાખ્યાનમાળીના તો ન જ વળવી જોઈએ. શેખ સાદીના બાલ્યકાળની વાત છે. પિતા સાથે મક્કા જતા હતા. એમના કાફલાની ખાસિયત એ હતી કે પ્રવચનોનું શ્રવણ વેબ સાઈટ ઉપર પિતા મધરાતે પણ નમાઝ પઢવાની ઈચ્છા કરે તો બધા તેમને | ૨૭ ઑગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અનુસરતા. એક દિવસ પિતાપુત્ર નમાઝ પઢતા હતા. બીજા બધા દ્વારા યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના સત્તર વિદ્વતાભર્યા સૂતા હતા. પુત્ર કહે, ‘આ લોકો કેવા એદી–આળસુ છે ! નમાઝા પ્રવચનો હવે આપ આપના કોમ્યુટર www.mumbaiપઢતા નથી.' jainyuvaksangh.com ઉપર ડાઉન લોડ કરી ઘેર બેઠાં સાંભળી તું પણ ના ઊડ્યો હોત તો સારું થાત. વહેલા ઊઠીને આ શકશો. કુ. ૨૨માં જેને માહિતી સભર આ આકર્ષક અને કલાત્મક લોકોની નિંદા કરવાના પાપમાંથી ઊગરી ગયો હોત,' પિતાએ વેબ સાઇટ તૈયાર કરી છે. ડાઉન લોડ કરવા માર્ગદર્શન માટે શ્રી હિતેશ માયાણીને ઉપરકથિત વક્તાનાં કેટલાક કર્તવ્યો છે, તો સામે પક્ષે |9820347990 અને શ્રી ભરત મામનીઆ નં. 022-23856959 શ્રોતાનાં પણ કર્તવ્યો છે. શ્રોતા બોલનારના શબ્દનો વાચ્યાર્થ આપ સંપર્ક કરી શકશો. (સીધો-દેખીતો-અર્થ) પકડી લે છે, પણ વક્તાને કંઈક બીજું જ આ પ્રત્યેક પ્રવચનોની સી. ડી. પણ પ્રગટ થઈ છે, એ મેળવવા અભિપ્રેત હોય છે. અહીં શબ્દની વ્યંજના (અંતનિહિત ગૂઢ અર્થ) સંઘની ઑફિસનો સંપર્ક કરવા વિનંતી. 3 મેનેજર) મહત્ત્વની હોય છે. શ્રોતાએ પૈર્યપૂર્વક એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કહ્યું.
SR No.526003
Book TitlePrabuddha Jivan 2008 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size769 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy