Book Title: Prabuddha Jivan 2008 10 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 7
________________ તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન રમણભાઈએ એના ગુજરાતી અનુવાદનું સંપાદન કર્યું છે. અને મૂક્યો છે. ઉપરાંત અધ્યાત્મના વિવિધ વિષયોના, વૈષ્ણવ સાથોસાથ વિસ્તૃત અભ્યાસ લેખ આપી કૃતિને જુદા જુદા પરંપરાના, લોકકથાના અને સંસ્કૃતમાં તથા પ્રકીર્ણ રૂપે પ્રાપ્ત દૃષ્ટિકોણથી સમજવામાં સહાય કરી છે. કૃતિની ભાષા અને ફાગુઓનો પરિચય પણ મૂક્યો છે. રસકેન્દ્રોનો નિર્દેશ કર્યો છે અને એવો અભિપ્રાય આપ્યો છે કે આમ, વિષયનું સૂઝપૂર્વકનું વિભાજન અને મૂલ્યાંકન આ ‘કુવલયમાલા” એ માત્ર પ્રાકૃત ભાષાનું જ અનેરું આભૂષણ નથી, ફાગુ વિષયક બૃહદ્ ગ્રંથની વિશિષ્ટતા છે માત્ર ને માત્ર નરી જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું સંશોધન પ્રકૃતિનો ખરો પરિચય કરાવતો “જૈન ગૂર્જર અણમોલ રત્ન છે.” ફાગુસાહિત્ય' ગ્રંથ ગુજરાતી સંશોધન સાહિત્યમાં આગવું સ્થાન જૈન સાહિત્ય' (ઈ. સ. ૧૪૫૦-૧૬૦૦) અને “નરસિંહ પ્રાપ્ત કરશે.' પૂર્વેનું ગુજરાતી સાહિત્ય' નામના બે વિસ્તૃત લેખમાં મધ્યકાલીન પોતાના વ્યવસાય જીવનનો આરંભ એક પત્રકાર તરીકે કરનાર સાહિત્ય સ્વરૂપો ‘સક્ઝાય', “સ્નાત્રપૂજા', રાસ, ફાગુ, બારમાસી રમણભાઈને સંપાદન અને લેખનમાં પત્રકારત્વ સહાયરૂપ થયું. વગેરેની વ્યાખ્યા આપી છે અને એ સ્વરૂપની જાણીતી કૃતિઓની ચાર દાયકા અધ્યાપનના અને એક દાયકો નિવૃત્તિકાળનો સંશોધન, વાત કરી છે. આ લેખોમાં જાણીતા અને ઓછા જાણીતા લેખન, સંપાદનમાં એમણે ઊજળો હિસાબ આપ્યો. મધ્યકાલીન કવિઓ હરસેવક, શાલિસૂરિ, દેપાળ, ઋષિવર્ધન, એન.સી.સી.માં મેજર અને બેટેલિયન કમાન્ડરના હોદ્દે પહોંચેલા બ્રહ્મજિનદાસ, વચ્છ ભંડારી, લાવણ્યસમય, જ્ઞાનચંદ્ર, સહજસુંદર, રમણભાઈ સમયમિત્ર હતા. સમયનો ક્યારેય દુર્વ્યય ન કર્યો. લાવણ્યરત્ન, પાર્શ્વચંદ્રસૂરિ, વિનયદેવસૂરિ, દોલતવિજય, સ્વાધ્યાયમાં કદી પ્રમાદ ન કર્યો. પોતાને પ્રાપ્ત થયેલી સોમવિમલસૂરિ, જયવંતસૂરિ, હેમરત્નસૂરિ, હીરકલશ, નયસુંદર, અનુકૂળતાઓને અભ્યાસમાં પ્રયોજી. આજીવન વિદ્યાર્થી બનીને મંગલમાણિજ્ય, સકલચંદ્ર ઉપાધ્યાય, સાધ્વી હેમશ્રી, માલદેવ, ભણતા રહ્યા. પીએચ.ડી.ના અઢાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પદ્મસુંદર, ગુણવિનય વગેરેના પ્રદાનની સંક્ષિપ્તમાં મૂલવણી કરી આપતી વખતે પોતે એ વિષયની સજ્જતા વધારતા રહ્યા. જીવનના છે. આ નિબંધોમાં એ સમય ગાળાની મહત્ત્વની કૃતિઓનો અને આરંભકાળે પ્રા. મનસુખલાલ ઝવેરી, પ્રા. ગોરીપ્રસાદ ઝાલા, ખાસ અપ્રકાશિત કૃતિઓનો નામોલ્લેખ કર્યો છે. મધ્યકાલીન આગમ દિવાકર પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, સાહિત્યમાં કામ કરનારને સહાયક થાય એવી ઘણી સામગ્રી આ અગરચંદજી નહાટા, ભૃગુરાય અંજારિયા વગેરે ગુરુજનો, બે નિબંધોમાં છે. વિદ્વાનોનો સંગ પ્રાપ્ત થયો. પ્રકાંડ વિદ્વાન કે. કા. શાસ્ત્રીએ નોંધ્યું છે કે, “રાસ, ફાગુ, રમણભાઈએ “પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ” નામે એક બાલાવબોધની મધ્યકાલીન ગુજરાતી ભાષાના રમણભાઈ આરૂઢ સંશોધનાત્મક વિસ્તૃત લેખ લખ્યો છે. તુલનાત્મક અભ્યાસનો વિદ્વાન હતા.” રમણભાઈ સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી અને સારો નમૂનો છે. પ્રેમાનંદનું “નળાખ્યાન' અન્ય કર્તાઓ કરતાં અંગ્રેજી ભાષના ઊંડા જાણકાર હતા. મધ્યકાલીન સાહિત્યનું શ્રેષ્ઠ પુરવાર થયું છે. પ્રેમાનંદે મહાભારતની મૂળ કથા, ભાલણ સંપાદન સંશોધન એમના રસ, વ્યવસાયના ભાગ રૂપ અને ધર્મને અને નાકરની નવલકથામાંથી સ્વીકારેલ અમુક પ્રસંગો, શ્રી હર્ષના અનુસંગે ત્રિવિધ રૂપે હતું. જૈન પરંપરા, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય સંસ્કૃત “નૈષધીય ચરિત'ની ઝીલેલી કેટલીક અસર અને પોતાની અને સાધુ સમાગમને લીધે મધ્યકાલીન ગુજરાતી કૃતિઓને સુપેરે મૌલિક કલ્પના-બધું જ અહીં વિગતે સમજાવવામાં આવ્યું છે. સમજવા-સમજાવવાનું એમને માટે સહજ હતું. પ્રેમાનંદે ક્યાંથી શું લીધું, ક્યાં પોતાનું ઉમેર્યું, કેટલું દીપી ઊઠ્ય રમણભાઈના સંપાદન-સંશોધન માટે ડૉ. બળવંત જાની લખે અને કેટલું ઊણું ઊતર્યું તે બધું જ આ સંશોધકે તુલનાત્મક છે: “તેઓ આજીવન સંશોધક રહ્યા. છેલ્લે છેલ્લે તો તદ્દન નિવૃત્તિ અભ્યાસ કરીને નોંધ્યું છે. એક જાણીતી કૃતિને અભ્યાસી કઈ રીતે પછી પણ “જૈન ગુર્જર ફાગુ સાહિત્ય' વિષયનું સંશોધન તપાસે છે તે અહીં જોવા મળે છે. અવિતપણે ચાલુ રાખ્યું. ૧૩૨ જેટલા ગુજરાતી ફાગુઓના “હંસ વિલાપ'ની વાત પ્રેમાનંદે નયસુંદરના ‘નળ દમયંતી તેમના સ્વાધ્યાયના સુફળ રૂપે પ્રાપ્ત ગ્રંથ તેમની શોધનિષ્ઠાનો રાસ'માંથી એ કલ્પના લીધી હોય એમ રમણભાઈ માને છે. ખરો પરિચય કરાવે છે. તેમણે પ્રારંભે ફાગુના સ્વરૂપ અને હિંસ નળને એની રાણી વિશે પૂછે છે એ પ્રસંગે “ભાભી’ શબ્દ વિકાસરેખાનો પરિચય કરાવીને પછી નેમિનાથ વિષયક પચાસ મૂકી, પ્રેમાનંદે પંખી અને માનવની કૌટુમ્બિક નિકટતા અને ફાગુઓનું વિવેચન મૂલ્યાંકન કર્યું છે. એ પછી યૂલિભદ્ર વિષયક આત્મીયતાનું હૃદયંગમ ચિત્ર ખડું કર્યું છે. કવિનું ગુજરાતીકરણ ફાગુઓ અને એ પછી વસંત, શૃંગાર, તીર્થ, તીર્થકરો, ગુરુ પણ ધ્યાન ખેંચે છે. ભગવંતો અને વ્યક્તિ-વિભૂતિ વિષયક ફાગુ રચનાઓનો પરિચય નિબંધકારે નોંધ્યું છે કે સ્વયંવર માટે નળ જાય છે ત્યારે સવત્સીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28