________________
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન
| ૧૧ શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ નેપાલમાં મહા- ડાબી-વામ બાજુની નાડીને ઈડા અથવા ચંદ્રસ્વર કહે છે. પ્રાણાયામ ધ્યાનની સાધના કરી હતી એવો ઉલ્લેખ મળે છે. પદ્ય-૧૫ માં-કહ્યું છે કે – ઊક્ત બંનેની મધ્યમાં સુષુમ્યા
વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્યશ્રી-હરિભદ્રસૂરિજીએ છે – તે વખતે નાસિકાના બંને – ડાબા તથા જમણા છિદ્રમાંથી યોગશતક વગેરે અનેક ગ્રંથોની રચના કરી. તે પછી કલિકાલસર્વજ્ઞ સ્વર – શ્વાસ ચાલતો હોય છે. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યશ્રીના યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પદ્ય-૯૭ માં યોગીરાજ કહે છે કેયોગનું વિશદ વિવેચન મળે છે. જેમાં ધ્યાન-સાધનાનો અનુભવ પ્રાણાયામ ધ્યાન જે કહીએ પણ સમાવિષ્ટ છે.
તે પિંડસ્થ ભેદ ભવિ લહીયે, દિગંબર જૈનાચાર્ય શ્રી શુભચંદ્રાચાર્ય કૃત “જ્ઞાનાર્ણવ'માં મન અરૂ પવન સમાગમ જાણો, પ્રાણાયામ તથા સ્વરોદય વિજ્ઞાન વિશે ઘણી જ્ઞાતવ્ય માહિતી છે. પવન સાધ, મન નિજ ઘર આણો. આ જ ક્રમમાં આગળ વધતાં યોગીરાજશ્રી ચિદાનંદજી કૃત અહીં યોગિરાજે મન અને પવનના મિલનની વાત કરી છે. એ સ્વરોદય જ્ઞાનની પદ્યમય વિવિધ છંદોમાં હિન્દી રચના મળે છે. બંનેના સુયોગમાં પ્રાણાયામ ધ્યાન કેવી રીતે ઉપયોગી શકે તે જે ગતશતકની જ કૃતિ છે. કુલ ૪પ૩ પદ્યની રચના છે. તેની દર્શાવ્યું છે. આ રીતે યોગિરાજશ્રી ચિદાનંદજીએ સ્વરોદયને પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ તેનો રચનાકાળ વિ. સં. ૧૯૦૫ પ્રાણાયામની પ્રથમ ભૂમિકા તરીકે બતાવીને દેહ અને આત્માનું દર્શાવાયો છે. “સ્વરોદયજ્ઞાન' એ શ્રી ચિદાનંદજીની ખાસ સ્વતંત્ર ભેદજ્ઞાન કરવા માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા બતાવીને, જીવ અને શિવના રચના છે. તેની સમકક્ષ ‘શિવ સ્વરોદય' તથા “નાથ સ્વરોદય’ મિલનમાં તે ચરિતાર્થ કરી છે. જેવી અજેન કૃતિઓ પણ છે. યોગીરાજશ્રી ચિદાનંદજી કૃત “સ્વરોદય મોટરકાર જેવા યાંત્રિક સાધનોમાં જે રીતે બ્રેક તથા એક્સજ્ઞાન'માંથી કેટલાંક પદ્યો અહીં પ્રસ્તુત છે.
લેટરની જરૂર રહે છે તેમ આપણા આ દેહતંત્રની ગતિ અને સુરક્ષા પ્રથમ “સ્વરોદય'નો શબ્દાર્થ વિચારીએ તો “સ્વર' એટલે માટે શ્વાસનું સંતુલન પણ એટલું જ આવશ્યક અને અનિવાર્ય પ્રાણશક્તિ (ઉર્જા), તેનો ઉદય એટલે ઉદ્ભવ. પ્રાણતત્ત્વનું બની રહે છે. શ્વાસમાં અનુસરણ-રૂપાંતરણ થતું હોવાથી શ્વાસરૂપી ક્રિયામાં (૫) (Pranic Healing) તથા રેકી જે પ્રકાશ પામે છે તે “સ્વર' છે. હકીકતમાં પ્રાણ અને સ્વર અલગ પ્રાણિક હિલીંગ એક અર્વાચીન થેરાપી છે જેના પ્રણેતા નથી પણ એક જ છે.
ચાઈનીઝ માસ્ટર CHOA-KOK-SUI છે. ‘સ્વરોદય’નો શબ્દાર્થ જ નાસિકા વાટે શ્વાસનું બહાર નીકળવું યોગ દર્શનમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, થાય છે. એટલે પ્રથમ શ્વાસનો પરિચય-ઓળખાણ અને પછી જ વિશુદ્ધિ, આજ્ઞાચક્ર, સહસાર એમ સાત ચક્રોનું નિરૂપણ છે તેનું નિયંત્રણ સંભવિત છે. સ્વર (શ્વાસ) સાથે પાંચ તત્ત્વોનો તેમ આ થેરાપીમાં ૧૧ ઉર્જા કેન્દ્રો (ચક્રો)ની ગણતરી કરવામાં પણ ઘનિષ્ઠ સંબંધ છે. ભવિષ્યની આગાહી–Forecast પણ કરી આવી છે. તેના દ્વારા શરીરમાં પ્રાણશક્તિ પહોંચે છે. તે આ શકાય છે.
પ્રમાણે છેઆ ભાવ નીચેના પદ્યોમાં જોવા-જાણવા મળે છે
૧. બેઝીક ચક્ર (મૂલાધાર) યોનિસ્થાન પ્રાણાયામ ભૂમિ દશ જાણો
૨. Sex ચક્ર (કામ ચક્ર) મેટ્ર પ્રથમ સ્વરોદય તિહાં પિછાણો,
૩. મેંગમેન ચક્ર (કટી ચક્ર) સ્વર પરકાશ પ્રથમ જે જાણે
૪. નેવલ ચક્ર (નાભિ ચક્ર) તૂટી પંચ તત્ત્વ કુનિ તિહાં પિછાણે. (પદ્ય-૧૦૬)
૫. સ્લીન ચક્ર (પ્લિહા ચક્ર) આ મુજબ પ્રાણાયામની દશ ભૂમિકા છે – તેમાંની પ્રથમ ૬. સોલાર ચક્ર (સૌર નાલિકા ચક્ર) ભૂમિકા તે “સ્વરોદય’ છે.
૭. હૃદય ચક્ર (હૃદય ચક્ર) પદ્ય-પ૭ થી ૬૦ માં પ્રાણાયામના રેચક, પૂરક, કુંભક, ૮. થોટ ચક્ર (કંઠ ચક્ર). શાંતિક, સમતા, એકતા, લીનભાવ એમ સાત પ્રકારનું સુંદર ૯. આજ્ઞા ચક્ર (ભૃકુટી ચક્ર) ભૂમધ્ય. નિરૂપણ છે.
૧૦. ફોરહેડ ચક્ર (લલાટ ચક્ર) પદ્ય-૧૧ માં-આપણા દેહતંત્રમાં ૭૨,૦૦૦ નાડીઓ છે ૧૧. ક્રાઉન ચક્ર (બ્રહ્મ ચક્ર) મસ્તક તેમાં ૨૪ નાડી મુખ્ય છે. તેમાં પણ ૧૦ નાડીની પ્રધાનતા To Healing નો અર્થ છે રોગને મટાડવું. પ્રાણિક હીલીંગ કરનાર છે–અને તેમાં પણ ત્રણ નાડી વિશેષ પ્રધાન છે.
વ્યક્તિ રોગીને તેના શરીરના અંગોમાંથી રોગગ્રસ્ત ઉર્જાને બહાર પદ્ય-૧૪ માં-જણાવ્યા મુજબ તેના નામ છે-ઈડા, પિંગલા કાઢે છે. અને નવી પ્રાણશક્તિના સંપ્રેક્ષણ દ્વારા ઉપચાર કરે છે. અને સુષુમ્યા.
જમણી બાજુની નાડીને પિંગલા અથવા સૂર્યસ્વર કહે છે. જ્યારે આ એક જાપાનીઝ ઉપચાર પદ્ધતિ છે. “કી’ એટલે પ્રાણશક્તિ,