Book Title: Prabuddha Jivan 2008 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૧૩ પ્રૉ. યશવંતભાઈ શુક્લ ડૉ. રણજિત પટેલ (અનામી) કારમી ગરીબાઈ પણ તેજસ્વી વિદ્યાર્થી હોવાને કારણે તંત્રી હતા શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ (સાહિત્ય-પ્રિય'). શરૂમાં અમદાવાદની શેઠ શ્રી અચરતલાલ ગિરધરલાલ ચેરીટીઝની શ્રી ઈન્દ્રવદન ઠાકોરે યશવંતભાઈને ‘ગુજરાત સમાચાર'ના બોર્ડિંગમાં રહીને યશવંતભાઈ શુક્લ સને ૧૯૩૬માં બી.એ. અગ્રલેખ લખવાનું કાર્ય સોંપ્યું. તંત્રી-સહતંત્રી સાથે અગ્રલેખના થયા. બી.એ. પછી શું? એમ. એ. કે નોકરી? એ દ્વિધામાં હતા વિષયની ચર્ચા કરે, લેખ લખાય પણ છપાય નહીં. આવું આઠ-દશ ત્યાં એમના વતન ઉમરેઠમાં ઉમરેઠના વતની અને એમના જ દિવસ ચાલ્યું એટલે એક દિવસ તંત્રીશ્રીની ઑફિસમાં જઈ શુક્લ જ્ઞાતિબંધુ પ્રો. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી સાહેબનો ભેટો થયો. સાહેબે વિનયપૂર્વક સંભળાવી દીધું : “આપને મારી જરૂર ન હોય વર્ષોથી પ્રાં. ત્રિવેદી સાહેબ, સુરતની એમ.ટી.બી. કૉલેજમાં શરૂનાં તો મને છૂટો કરો. તંત્રી-સહતંત્રી નખશિખ સજ્જન. શ્રી ઈન્દ્રપંદરેક વર્ષ અંગ્રેજીના ને પછી ગુજરાતી ભાષા-સાહિત્યના વદનભાઈએ પૂર્ણ વિનય સાથે કહ્યું: ‘યશવંતભાઈ, તમારા પ્રોફેસર હતા. પ્રો. ત્રિવેદી સાહેબની હૂંફથી યશવંતભાઈ એમ.એ. અગ્રલેખ તો સાયંત સુંદર હોય છે. વિચારો ને ભાષા સંબંધે કરવા સુરત ગયા ને સને ૧૯૩૮માં તાજા એમ.એ. થઈ અમદા- મારે કશું જ કહેવાનું નથી. વાંધો માત્ર એક જ વાતનો છે. તમારા વાદમાં આવ્યા અને ગુજરાત સમાચાર' દૈનિક અને ‘પ્રજાબંધુ' લખાણમાં એટલા બધા તત્સમ શબ્દો આવે છે કે ગુજરાત નામના અઠવાડિકના તંત્રી મંડળમાં જોડાયા. સમાચાર'ના પચાસ ટકા વાંચકો તો સમજી પણ ન શકે.” તત્સમ યશવંતભાઈ એ. જી. ચેરીટીઝની બોર્ડિંગમાં રહી બી.એ.નો શબ્દો, જ્યાં અનિવાર્ય ન હોય ત્યાં ભલે આવે પણ તદ્ભવઅભ્યાસ કરતા હતા એ દરમિયાન એમને એ વિસ્તારમાં આવેલા દેશ્ય-તળપદા શબ્દોવાળી ભાષા લખાય તો મોટી સંખ્યાના એક પુસ્તકાલયમાં શ્રી ભોગીલાલ સાંડેસરાનો ભેટો થઈ ગયો. વાંચકો સમજી શકે.' તંત્રીની આ સૂચના પ્રમાણે શુક્લ સાહેબે સાંડેસરાનું ઘર એ. જી. ચેરીટીઝ સંસ્થાની નજીક જ હતું ને જ્યારે અગ્રલેખો લખવા શરૂ કર્યા ને ખૂબ ખૂબ આવકાર પણ પામ્યા. શુક્લ સાહેબ, સાંડેસરાને પ્રથમવાર પુસ્તકાલયમાં મળ્યા ત્યારે ‘ગુજરાત સમાચાર' છોડ્યા બાદ, શુક્લ સાહેબ, અમદાવાદની સાંડેસરા ગુજરાતના એક શિષ્ટ સામયિક “કૌમુદી'માં પોતાનો ગુજરાત કૉલેજમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના પાર્ટ-ટાઈમ જ લેખ વાંચી રહ્યા હતા. શુકલ સાહેબે સાંડેસરાને પૂછ્યું કે હાલ જુનિયર લેક્ટરર નિમાયા ને એ પછી વ્યાખ્યાનો તેમજ લખાણોમાં શું કરો છો ? તો કહે: “મેટ્રીકની પરીક્ષામાં છ વાર નાપાસ થયો સંસ્કૃત–પ્રચુર ભાષા પુનઃ જીવિત થઈ તે ઠેઠ સુધી રહી. અહીં છું..તે ય ગણિતમાં. હવે ભણવાનો વિચાર નથી.” શુક્લ સાહેબે મારે જણાવવું જોઈએ કે શ્રી ભોગીલાલ સાંડેસરા અને મને સાંડેસરાને ગણિતશાસ્ત્રમાં માર્ગદર્શન આપવાનું સ્વીકાર્યું ને કૉલેજમાં આગળ અભ્યાસ કરવાની પ્રેરણા આપનાર પ્રાધ્યાપક સાતમી વાર મેટ્રીકની પરીક્ષા આપી પણ દોઢસોમાંથી ૪૬ ગુણ શ્રી યશવંતભાઈ શુક્લ હતા. એ પછી તો અમો ત્રણેય મિત્રો આવ્યા. ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા બાવન ગુણ જોઈએ. કૉલેજ-યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકો બન્યા. યશવંતભાઈ ગુજરાત હવે બન્યું એવું કે એલજીબ્રાના પેપરમાં એક પેપર સેટરે છ માર્કનો કોલેજમાં રહ્યા એ દરમિયાન સાંડેસરા ને હું બંનેય એમના ‘વડા ખોટો પ્રશ્ન પૂછેલો..હો હા થઈ એટલે દરેક પરીક્ષાર્થીને છ માર્ક વિદ્યાર્થીઓ”. વડા એ અર્થમાં કે સાંડેસરાએ ખાસ્સાં ત્રણ વર્ષ આપવાનું નક્કી થયું. એમ સાતમા પ્રયત્ન પેપર સેટરની ભૂલને કારણે નપાસ થવામાં ગાળ્યાં ને મેં નોકરીમાં...એટલે વયમાં ‘વડા'. શ્રી ભોગીભાઈ સાંડેસરા, મેટ્રીકનો મહાસાગર પાર કરી ગયા! અને કૉલેજકાળ દરમિયાન શ્રી ભોગીભાઈ ને હું અક્કેક સંતાનના મેટ્રીકની પરીક્ષા આપતા હતા એ દરમિયાન તેઓ “ગુજરાત પિતા પણ ખરા. એકી સાથે બે આશ્રમ! શુક્લ સાહેબ અમને સમાચાર” ને “પ્રજાબંધુ'માં નોકરી કરતા હતા. હવે એક મેટ્રીક બી.એ.માં પ્રો. બ. ક. ઠાકોરના મહારાં સોનેટ' શીખવતા. પાસ ને બીજા એમ.એ.નો સમાગમ એક જ ઑફિસ ને એક જ દેહયષ્ટિમાં પ્રો. ઠાકોર અને પ્રો. શુક્લ સાહેબને થોડુંક સાયેય ટેબલ પર થયો. મેં પણ સને ૧૯૩૭ના ઑગષ્ટમાં કલકત્તા છોડ્યું ખરું. ભવિષ્યમાં કો'ક નાટકમાં એમણે પ્રૉ. ઠાકોરનો રોલ પણ ને શ્રી બલ્લુભાઈ ઠાકોરને કારણે સને ૧૯૩૭ના સપ્ટેમ્બરમાં ભજવેલો-સફળ રીતે. એ બેઉ મિત્રોનો સહકાર્યકર્તા બન્યો ને અમારો ત્રણેયનો સ્નેહ- ગુજરાત કૉલેજમાં, લેક્ટર તરીકેનો તેમનો આ તાજો જ સંબંધ જીવનના અંત સુધી પ્રગાઢ મધુર રહ્યો. અનુભવ હતો. સુરતમાં એમ.એ.નું ભણતા હતા ત્યારનો એમના અમારી ત્રિપુટી જ્યારે દૈનિક-અઠવાડિકમાં નોકરી કરતી હતી ગુરુ પ્રૉ. વિ. ૨. ત્રિવેદી સાહબનો તેમને આ પ્રકારનો અનુભવ ત્યારે, “ગુજરાત સમાચાર' દૈનિકના તંત્રી શ્રી ઈન્દ્રવદન બલ્લુભાઈ હતો...એમના જ શબ્દોમાં : “હું સુરત ગયો. એમ.એ.માં ગુજરાતી ઠાકોર હતા, સહતંત્રી કપિલભાઈ અને ‘પ્રજાબંધુ' અઠવાડિકના મુખ્ય વિષય લઈને વિષ્ણુભાઈનો વિદ્યાર્થી બન્યો...વર્ગ લેવાય

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28