Book Title: Prabuddha Jivan 2008 10 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 3
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૮ ૦ ૦ અંક : ૧૦ ૦ ૦ તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર UGIYA6 ૦ ૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ્ મંત્રી : ધનવંત તિ. શાહ શ્રી જૈન મહાવીર ગીતા રાજગૃહી નગરી છે, એ નગરમાં એક રળિયામણું ઉદ્યાન છે, ૨. નાર્દસ્વ વ પાતાત્રે, મmયાં વાતોતિ મે સવા | ભક્તિશીલ દેવોએ સમવસરણની રચના કરી છે, ગણધર શ્રી મદ્ધા યત્ર તત્રામાનન્ધાદ્વૈતરૂપત: || 8 || ગૌતમ સ્વામી તેમજ અનેક પૂજ્ય મહામુનિ ભગવંતો બિરાજમાન મ. ગી. અ. ૨-૧. છે. મગધ સમ્રાટ શ્રી શ્રેણિક મહારાજ પોતાના રાજન્ય વર્ગ અને “સ્વર્ગમાં નથી, હું પાતાળમાં નથી, મારો વાસ સદા પરિવાર સાથે પધાર્યા છે, સર્વ જિજ્ઞાસુ નગરજનો ઉપસ્થિત છે, ભક્તિમાં છે. જ્યાં મારા ભક્તો હોય છે, ત્યાં આનંદ ત રૂપે હું અનેક વ્યંતર ભૂવનપતિઓ, જ્યોતિષ તેમજ વૈમાનિક દેવો અને પણ વિદ્યમાન છું.' દેવીઓ અને તિર્યંચો પણ ‘આત્મન ! તું પરમાત્મા | આ અંકના સૌજન્યદાતા ઉપસ્થિત છે. આ સર્વે જીવો બે છે, તું જ પરમાત્મા છે. તું શુદ્ધ હાથ જોડી ભગવાન શ્રી શ્રીમતી ઝવેરબેન માણેકલાલ એમ. સંગોઈ છે, તે બુદ્ધ છે, તું નિરંજન મહાવીરને દેશના સંભળાવવા સ્મૃતિ: પૂ. પિતાશ્રી મગનલાલ હીરજી સંગોઈ. છે, તું જ સ્વયં મહાવીર છે...તું વિનંતી કરી રહ્યાં છે. આત્માના | પૂ. માતુશ્રી રાજબાઈ ટોકરશી વીરા મહાવીરનો એક વાર બની ઉત્થાન વિશે નેચિક અને જા. તો તું પોતે જ તને વ્યવહારિક કક્ષાના પ્રશ્નો પૂછાઈ રહ્યાં છે અને ભગવાન મહાવીરની મહાવીર બનેલો જોઈશ... વાણી અવિરત વહી રહી છે. તું સ્વ વિનાની પંચાત મૂકી દે... 'जिनोऽहं सर्वजनेषु, बुद्धोऽहं बौद्धधर्मिषु ।। સ્વમાં આનંદ વ્હેણ છે. પરમાં દુ:ખના ખારા દરિયા છે....” વૈMવાનમદં વિષ્ણુ:, શિવ: શૈવેષ વસ્તુત: || ૨૬ // તારા આત્મામાં નિર્મળતા ભરી છે...સોનામાં માટી ભળે અને कृष्णोऽहं वासुदेवोऽहं, महेशोऽहं सदाशिवः । સ-મળ બને એમ તારા આત્મામાં કર્મોએ કચરો ભરી મૂક્યો છે, એટલે નિર્મળ આત્મા સર્મળ બની ગયો છે...ઓ આત્મન્ ! તું सर्वगुरुस्वरूपोऽहं, श्रद्धावान् मां प्रपद्यते ।। १६ ।। જાગ, તું ઊભો થા. તું તારા આત્માને ઓળખ..સ-મળ માંથી सागरोऽहं समुद्रेषु, गङ्गऽहं स्यन्दिनीषु, च । નિર્મળ બન...તારી અવસ્થા ત્રિગુણાતીત અને જ્ઞાનાદિ ગુણ સહિત -મહાવીર ગીતા - અધ્યાય-૧, શ્લોક ૧૫-૧૬-૧૭ છે...તું જાગ અને તને ઓળખ...તારો સ્વભાવ સચ્ચિદાનંદમય ‘સર્વે જૈનોમાં હું જિન છું, બૌદ્ધ ધર્મોમાં હું બુદ્ધ છું, છે. તું પોતે પર જ્યોતિ છે...મહાજ્યોતિ છે...આનંદનો ઉદધિ વૈષ્ણવોમાં હું વિષ્ણુ છું, શૈવોમાં હું શિવ છું, હું કૃષ્ણ છું, હું તારામાં છલકાય છે...તું એનો આસ્વાદ કર....બીજે બધે અજ્ઞાન વાસુદેવ છું, હું મહેશ છું, હું સદાશિવ છું, સર્વે ગુરુ સ્વરૂપ હું છે. અવિદ્યા છે..દુઃખ અંધકાર છે...એ બેસ્વાદ છે..' છું. શ્રદ્ધાવાન મને મેળવી શકે છે. સમુદ્રોમાં હું સાગર છું. ‘વાવાનાં તિવાવાનાં, નાત્ર ક્રિશ્ચિત કથોનનમ્ !' નદીઓમાં હું ગંગા છું.” મ. પી. મ. ૨, રત્નો. ૨૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28