Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 423
________________ ૩૮૦ ૬૮-૫ શ્રી અધ્યાત્મ સજ્ઝાય ॥ (એ સમજુ જ્ઞાન નયનનિજ ખેાલે.) દોડતાં દોડતાં જો પથ કપાય, તે જુએ ઘાંચી ઘર ઉંટ; દિન ખાનામે દોડતા હીડ, થાકી જાયે તેા પણ ત્રુટ. ૫ એ॰ સમજુ ॥ ૧ ॥ ' કરણી પાર ઉતરણી કહીને, જગને જૂઠ સમજાવે; જ્ઞાન રહિત જેમ રાત અ'ધારી, પરમાથ કેમ પાવે. ! એ॰ સમજુ ॥ ૨ ॥ સાઠ વરસ સહસ વરસને, તાપસ બાલ તપસ્વી કહીએ; દેવપણામાં જ્ઞાન જો પામ્યા, તે ભવ એકજ રહીયેા. ! એ॰ સમજુ ॥ ૩ ॥ જ્ઞાન સહિત જો ક્રિયા કરેા તા, હવે કલ્યાણને કાજે; એકાન્ત જ્ઞાન તણા આરાધક, નિજ ગુણમાં નિત્ય રાજે. " ભેદાભાવ છે જ્ઞાન દર્શનમાં, વિનય સહિત જે સદગુરૂ જે આ ૩૦ સમજી ।। ૪ । - સૂત્ર રહસ્ય સમજી એ શાણા, જો ક્રિયા કરો ભલી સાચી; બાધિ ખીજ ને અહુવા ગવા, મજુરીમાં મત રહેજો કાઈ રાચી. ને แ આ ૧૦ સમજી ॥ ૫ ॥ પ્રથમ દર્શન પછી જ્ઞાન; સેવે, પામે પદ નિર્વાણું, ! એ ॰ સમજી ॥ ૬ ॥

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468